BAPS Edison Mandir
Kanalga Telegram’da o‘tish
BAPS Shri Swaminarayan Mandir, Edison, NJ - 2500 Woodbridge Avenue, Edison, NJ, 08817
Ko'proq ko'rsatish3 128
Obunachilar
-124 soatlar
-27 kun
+1530 kun
Postlar arxiv
3 128
🔤🔤🔤🔤🔤🔤🔤🔤🔤
🔤🔤🔤🔤🔤🔤
સી.એફ.આઈ.ની સમાપ્તિ પછી એક અઠવાડિયા સુધી સર્વે સંતો-ભક્તોએ વાઈડની સેવામાં જોડાઈ, સ્વામીશ્રી રોજ તેમની વચ્ચે રોકાતા. આ સેવામાં મુક્તાનંદ સ્વામી પણ કચરો વીણવાની સેવામાં જોડાયેલા. કાંટા-ઝાંખરામાં ફસાઈ ગયેલા કચરો મુક્તાનંદ સ્વામીના હાથે નાળાંથી કાઢ્યો હતો. ગુણાતીત ગુરુ સાચા આદર્શ સેવક!
As CFI came to a close, santo and devotees spent one week clearing the site. Every day, Swamishri would be amongst the devotees performing service. Even Mahant Swami helped with cleaning and picking up trash. He would reach into thick and thorny bushes to remove cans and other litter. The Gunatit Gurus! They are true examples of the ideal servant.
3 128
Mid-Week Edison Mandir Murti Darshan
Wednesday, August 12
Ashadh Vad Amas VS 2082
📱 Join the Edison Mandir Murti Darshan Channel!
3 128
🔠🔠🅰️🔠🅰️🔠
🗓 Date: Wednesday, August 12
⏳ Vedh begins 1:08AM and Grahan begins 1:08PM & ends 2:36PM
⭐️Mahant Swami Maharaj’s Agna
"During a solar or lunar eclipse, all satsangis should discontinue all activities and engage in Bhagwan’s bhajan. During that time, one should not sleep or eat, but sit in one place to sing kirtans dedicated to Bhagwan and undertake other forms of devotion until the eclipse is over (Satsang Diksha 264-265)."
3 128
🔠🔠🔠🔠🔠🔠
🔠🔠🔠🔠🔠🔠🔠
🔔💥 All Females are invited to Balika Parayan this weekend (Aug 15-16) during Satsang Sabha, presented by our very own Edison Balika Mandal in the Main Hall!
An inspiring program that explores how our Vartan (actions), Vaani (words), and Vichar (thoughts) shape who we are and guide us in our satsang journeys!Balika Parayan Sponsorship Opportunities are available (see mySamarpan App or Online). Note: Gents will have Satsang Sabha in the Gym.
3 128
Saturday, August 8 & Sunday, August 9, 2026
Here are this past weekend's key announcements.
3 128
Join us for our weekly Satsang Sabha!
Manganjan
Pujya Pranavmunidās Swāmi
Sat, Aug 8 | 5-7PM
Sun, Aug 9 | 4-6PM
3 128
🔤🔤🔤🔤🔤🔤🔤🔤🔤
🔤🔤🔤🔤🔤🔤
3️⃣5️⃣ 🔠🔠🔠🔠🔠 🔠🔠🔠❕
ઓગસ્ટ ૮ના મંગળ દિને સદ્ગુરુ સંતો, બસોથી વધારે સંતો અને હજારો ભક્તોની હાજરીમાં “અક્ષરપુરુષોત્તમ મહારાજ”ની સ્વામીશ્રીએ પ્રતિષ્ઠા કરી. પ્રતિષ્ઠાના આશીર્વચનમાં સ્વામીશ્રી કહે, “આ મંદિર સંસ્કૃતિનું ધામ બનશે. આનાથી શાંતિ પણ મળશે. આજે દુનિયાને આ સંસ્કૃતિની જરૂર છે, એટલા માટે આ મંદિરો કરીએ છીએ. આજે મંદિરમાં ઠાકોરજી બેઠા. આ એમનું ઘર થયું. એના માટે જેટલું કરીશું એટલું આગળ કામ લાગશે. એટલું જ આપણી સાથે છે...”
On August 8, 1991, the Murti Pratishtha Mahotsav of Edison Mandir was celebrated with great fanfare in the presence of Swamishri, over 200 santo, and thousands of devotees. In his blessings, Swamishri said, “This mandir will be the epicenter of sanskruti (culture). People will attain peace by coming here. These values are needed more than ever in today’s world and this is why we build such mandirs. Today, God has resided in this mandir and now it is his home. Therefore, whatever we do for the mandir will be of invaluable worth. Only what we do here will stay with us…”🎞 Video Smruti
3 128
Mid-Week Edison Mandir Murti Darshan
Wednesday, August 5
Ashadh Vad Satam VS 2082
📱 Join the Edison Mandir Murti Darshan Channel!
3 128
Saturday, August 1 & Sunday, August 2, 2026
Here are this past weekend's key announcements.
3 128
+1
🔤🔤🔤🔤🔤🔤🔤🔤🔤
🔤🔤🔤🔤🔤🔤
ઓગસ્ટ ૧ના સવારે અચાનક સ્વામીશ્રીએ વેર હાઉસ ઉપર જવાનો વિચાર કર્યો અને સર્વે ટ્રસ્ટી મંડળને ત્યાં તાત્કાલિક આવવાનો સંદેશો આપ્યો. સ્વામીશ્રી પધારી જાતે આ ટેપથી જગ્યા માપવાનું શરૂ કર્યું. ત્યાં સુધી ટ્રસ્ટી મંડળ આવી જતાં, સ્વામીશ્રીએ અહિયાં મંદિર કરવું છે. સિંહાસન કઈ બાજુ, કેટલું ઊંચું, કઈ કઈ મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવી, સિંહાસનમાં કેટલી ઘૂમટી, પૂજારીનું રહેઠાણ, સંતોનો ઉતારો, પ્રદક્ષિણા અને સિંહાસન વચ્ચે કેટલી જગ્યા આદિ નાના નાના સૂચનો સાથે પોતાનો સંકલ્પ જાહેર કર્યો. બપોરનાં આરામમાંથી જાગીને સંતો સાથે વિમર્શ કર્યા બાદ બે સંતોને સિંહાસનની ઊંચાઈ અંગે વેર હાઉસમાં સેવા કરતાં કાર્યકરોને માહિતગાર કરવા મોકલ્યા.
On the morning of August 1, 1991, Swamishri unexpectedly decided to go to the warehouse at 2500 Woodbridge Avenue. Swamishri himself began taking measurements of the sinhasan area with this measure tape. As the trustees arrived, he described the details of the sinhasan and how to design it. He told them which murtis would be installed, how many sections the sinhasan should have, where the pujari should stay, where the santo should stay, how much distance there should be between the sinhasan and the wall, etc. In this way, Swamishri took interest in every detail of the forthcoming mandir. Later that day, Swamishri was resting in the afternoon and thought of some changes to the size of the sinhasan. He sent two santo to relay the changes to the volunteers working at the mandir site.
3 128
Join us for our weekly Satsang Sabha!
Guru Purnima
Pujya Pranavmunidās Swāmi
Sat, Aug 1 | 5-7PM
Sun, Aug 2 | 4-6PM
3 128
Saturday, July 25 & Sunday, July 26, 2026
Here are this past weekend's key announcements.
3 128
🔠🔠🔠 🔠🔠🔠🔠🔠
🔠🔠🔠🔠🔠🔠🔠🔠
Today is Dev Podhi Ekadashi, one of the five main ekadashi's in the Swaminarayan Sampraday. Today also marks the start of Chaturmas.
3 128
Join us for our weekly Satsang Sabha!
Niyam Pālani Dradhtā
Pujya Achalnayandās Swāmi
Sat, July 25 | 5-7PM
Sun, July 26 | 4-6PM
3 128
+1
🔤🔤🔤🔤🔤🔤🔤🔤🔤
🔤🔤🔤🔤🔤🔤
સી.એફ.આઈ.ના ભાગ રૂપે “વિશ્વશાંતિ મહાયજ્ઞ”નું આયોજન જુલાઈ ૨૧ના દિવસે એડિસનમાં દેવાયેલ જગ્યા ઉપર – ૨૫૦૦, વુડબ્રિજ એવન્યૂ ખાતે કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં પ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓનું પૂજન કરી, સ્વામીશ્રીએ દિલા દિલ સૌને આશીર્વાદ આપતાં કહ્યું કે, “આ જગ્યા ઉપર અક્ષર પુરુષોત્તમ, ગુરુ પરંપરા, હનુમાનજી, ગણપતિજી, સીતારામજી વગેરે દેવોનું સ્થાપન થવાનું છે. એ જગ્યા ઉપર યશ થશે.” આ યજ્ઞની સાથે સંસ્થામાં ગુરુપરંપરાની બેઠી મૂર્તિ અને સીતારામ, શંકરપાર્વતીની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવી એ નિર્ણય લેવાયો. હજારો ભક્તો હાજર હોવા છતાં ૧૦૨ ડિગ્રી તાપમાન પણ ખૂબી લાવ દીધું હતું.
As part of the Cultural Festival of India, a Mahayagna for world peace was performed at 2500 Woodbridge Avenue on the morning of July 21, 1991. During the yagna, Swami performed the murti pujan of the soon to be installed murtis for Edison Mandir. While standing, Swamishri addressed the assembly, “In this very place, the murtis of Akshar-Purshottam, Guru Parampara, Hanumanji, Ganapatiji, Sita-Ram and all the devtas will be placed.” It was decided during the yagna that the sitting murtis of guru parampara and murtis of Ram-Sita and Shiv-Parvati would also be installed. Despite being 102 degrees outside, thousands of devotees attended the event.
3 128
+1
😀😀😀😀 😀😀😀 😀😀😀😀😀❗️
Join us for our Guru Purnima Celebration!
Guru Punam Mahapuja
Wed, Jul 29 | 6PMGuru Purnima Samaiyo
Sat, Aug 1 | 5-7PM Sun, Aug 2 | 4-6PM
3 128
Saturday, July 18 & Sunday, July 19, 2026
Here are this past weekend's key announcements.
3 128
Join us for our weekly Satsang Sabha!
East Asia Vicharan: Sãcho Malyo Satsang ***UPDATED TOPIC!***
Pujya Pranavmunidās Swāmi
Sat, July 18 | 5-7PM
Sun, July 19 | 4-6PM
