ch
Feedback
BAPS Edison Mandir

BAPS Edison Mandir

前往频道在 Telegram

BAPS Shri Swaminarayan Mandir, Edison, NJ - 2500 Woodbridge Avenue, Edison, NJ, 08817

显示更多
3 127
订阅者
+124 小时
无数据7 天
+1430 天
帖子存档
🔠🔠🅰️🔠🅰️🔠 🗓 Date: Wednesday, August 12 ⏳ Vedh begins 1:08AM and Grahan begins 1:08PM & ends 2:36PM ⭐️Mahant Swami Mahar
🔠🔠🅰️🔠🅰️🔠 🗓 Date: Wednesday, August 12 ⏳ Vedh begins 1:08AM and Grahan begins 1:08PM & ends 2:36PM ⭐️Mahant Swami Maharaj’s Agna
"During a solar or lunar eclipse, all satsangis should discontinue all activities and engage in Bhagwan’s bhajan. During that time, one should not sleep or eat, but sit in one place to sing kirtans dedicated to Bhagwan and undertake other forms of devotion until the eclipse is over (Satsang Diksha 264-265)."

🔠🔠🔠🔠🔠🔠 🔠🔠🔠🔠🔠🔠🔠 🔔💥 All Females are invited to Balika Parayan this weekend (Aug 15-16) during Satsang Sabha, pre
🔠🔠🔠🔠🔠🔠 🔠🔠🔠🔠🔠🔠🔠 🔔💥 All Females are invited to Balika Parayan this weekend (Aug 15-16) during Satsang Sabha, presented by our very own Edison Balika Mandal in the Main Hall!
An inspiring program that explores how our Vartan (actions), Vaani (words), and Vichar (thoughts) shape who we are and guide us in our satsang journeys!
Balika Parayan Sponsorship Opportunities are available (see mySamarpan App or Online). Note: Gents will have Satsang Sabha in the Gym.

Saturday, August 8 & Sunday, August 9, 2026 Here are this past weekend's key announcements.

Join us for our weekly Satsang Sabha! Manganjan Pujya Pranavmunidās Swāmi Sat, Aug 8 | 5-7PM Sun, Aug 9 | 4-6PM
Join us for our weekly Satsang Sabha! Manganjan Pujya Pranavmunidās Swāmi Sat, Aug 8 | 5-7PM Sun, Aug 9 | 4-6PM

🔤🔤🔤🔤🔤🔤🔤🔤🔤 🔤🔤🔤🔤🔤🔤 3️⃣5️⃣ 🔠🔠🔠🔠🔠 🔠🔠🔠❕ ઓગસ્ટ ૮ના મંગળ દિને સદ્ગુરુ સંતો, બસોથી વધારે સંતો અને હજારો ભક્તોન
+1
🔤🔤🔤🔤🔤🔤🔤🔤🔤 🔤🔤🔤🔤🔤🔤 3️⃣5️⃣ 🔠🔠🔠🔠🔠 🔠🔠🔠❕
ઓગસ્ટ ૮ના મંગળ દિને સદ્ગુરુ સંતો, બસોથી વધારે સંતો અને હજારો ભક્તોની હાજરીમાં “અક્ષરપુરુષોત્તમ મહારાજ”ની સ્વામીશ્રીએ પ્રતિષ્ઠા કરી. પ્રતિષ્ઠાના આશીર્વચનમાં સ્વામીશ્રી કહે, “આ મંદિર સંસ્કૃતિનું ધામ બનશે. આનાથી શાંતિ પણ મળશે. આજે દુનિયાને આ સંસ્કૃતિની જરૂર છે, એટલા માટે આ મંદિરો કરીએ છીએ. આજે મંદિરમાં ઠાકોરજી બેઠા. આ એમનું ઘર થયું. એના માટે જેટલું કરીશું એટલું આગળ કામ લાગશે. એટલું જ આપણી સાથે છે...”
On August 8, 1991, the Murti Pratishtha Mahotsav of Edison Mandir was celebrated with great fanfare in the presence of Swamishri, over 200 santo, and thousands of devotees. In his blessings, Swamishri said, “This mandir will be the epicenter of sanskruti (culture). People will attain peace by coming here. These values are needed more than ever in today’s world and this is why we build such mandirs. Today, God has resided in this mandir and now it is his home. Therefore, whatever we do for the mandir will be of invaluable worth. Only what we do here will stay with us…”
🎞 Video Smruti

photo content

Mid-Week Edison Mandir Murti Darshan Wednesday, August 5 Ashadh Vad Satam VS 2082 📱 Join the Edison Mandir Murti Darshan Cha
+4
Mid-Week Edison Mandir Murti Darshan Wednesday, August 5 Ashadh Vad Satam VS 2082 📱 Join the Edison Mandir Murti Darshan Channel!

Saturday, August 1 & Sunday, August 2, 2026 Here are this past weekend's key announcements.

🔤🔤🔤🔤🔤🔤🔤🔤🔤 🔤🔤🔤🔤🔤🔤 ઓગસ્ટ ૧ના સવારે અચાનક સ્વામીશ્રીએ વેર હાઉસ ઉપર જવાનો વિચાર કર્યો અને સર્વે ટ્રસ્ટી મંડળને ત્ય
+1
🔤🔤🔤🔤🔤🔤🔤🔤🔤 🔤🔤🔤🔤🔤🔤
ઓગસ્ટ ૧ના સવારે અચાનક સ્વામીશ્રીએ વેર હાઉસ ઉપર જવાનો વિચાર કર્યો અને સર્વે ટ્રસ્ટી મંડળને ત્યાં તાત્કાલિક આવવાનો સંદેશો આપ્યો. સ્વામીશ્રી પધારી જાતે આ ટેપથી જગ્યા માપવાનું શરૂ કર્યું. ત્યાં સુધી ટ્રસ્ટી મંડળ આવી જતાં, સ્વામીશ્રીએ અહિયાં મંદિર કરવું છે. સિંહાસન કઈ બાજુ, કેટલું ઊંચું, કઈ કઈ મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવી, સિંહાસનમાં કેટલી ઘૂમટી, પૂજારીનું રહેઠાણ, સંતોનો ઉતારો, પ્રદક્ષિણા અને સિંહાસન વચ્ચે કેટલી જગ્યા આદિ નાના નાના સૂચનો સાથે પોતાનો સંકલ્પ જાહેર કર્યો. બપોરનાં આરામમાંથી જાગીને સંતો સાથે વિમર્શ કર્યા બાદ બે સંતોને સિંહાસનની ઊંચાઈ અંગે વેર હાઉસમાં સેવા કરતાં કાર્યકરોને માહિતગાર કરવા મોકલ્યા.
On the morning of August 1, 1991, Swamishri unexpectedly decided to go to the warehouse at 2500 Woodbridge Avenue. Swamishri himself began taking measurements of the sinhasan area with this measure tape. As the trustees arrived, he described the details of the sinhasan and how to design it. He told them which murtis would be installed, how many sections the sinhasan should have, where the pujari should stay, where the santo should stay, how much distance there should be between the sinhasan and the wall, etc. In this way, Swamishri took interest in every detail of the forthcoming mandir. Later that day, Swamishri was resting in the afternoon and thought of some changes to the size of the sinhasan. He sent two santo to relay the changes to the volunteers working at the mandir site.

Join us for our weekly Satsang Sabha! Guru Purnima Pujya Pranavmunidās Swāmi Sat, Aug 1 | 5-7PM Sun, Aug 2 | 4-6PM
Join us for our weekly Satsang Sabha! Guru Purnima Pujya Pranavmunidās Swāmi Sat, Aug 1 | 5-7PM Sun, Aug 2 | 4-6PM

July 25-26, 2026 Here is this past weekend's Satsang Sabha Summary.
July 25-26, 2026 Here is this past weekend's Satsang Sabha Summary.

Saturday, July 25 & Sunday, July 26, 2026 Here are this past weekend's key announcements.

🔠🔠🔠 🔠🔠🔠🔠🔠 🔠🔠🔠🔠🔠🔠🔠🔠 Today is Dev Podhi Ekadashi, one of the five main ekadashi's in the Swaminarayan Sampraday
🔠🔠🔠  🔠🔠🔠🔠🔠 🔠🔠🔠🔠🔠🔠🔠🔠 Today is Dev Podhi Ekadashi, one of the five main ekadashi's in the Swaminarayan Sampraday. Today also marks the start of Chaturmas.

Join us for our weekly Satsang Sabha! Niyam Pālani Dradhtā Pujya Achalnayandās Swāmi Sat, July 25 | 5-7PM Sun, July 26 | 4-6P
Join us for our weekly Satsang Sabha! Niyam Pālani Dradhtā Pujya Achalnayandās Swāmi Sat, July 25 | 5-7PM Sun, July 26 | 4-6PM

🔤🔤🔤🔤🔤🔤🔤🔤🔤 🔤🔤🔤🔤🔤🔤 સી.એફ.આઈ.ના ભાગ રૂપે “વિશ્વશાંતિ મહાયજ્ઞ”નું આયોજન જુલાઈ ૨૧ના દિવસે એડિસનમાં દેવાયેલ જગ્યા ઉપ
+1
🔤🔤🔤🔤🔤🔤🔤🔤🔤 🔤🔤🔤🔤🔤🔤
સી.એફ.આઈ.ના ભાગ રૂપે “વિશ્વશાંતિ મહાયજ્ઞ”નું આયોજન જુલાઈ ૨૧ના દિવસે એડિસનમાં દેવાયેલ જગ્યા ઉપર – ૨૫૦૦, વુડબ્રિજ એવન્યૂ ખાતે કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં પ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓનું પૂજન કરી, સ્વામીશ્રીએ દિલા દિલ સૌને આશીર્વાદ આપતાં કહ્યું કે, “આ જગ્યા ઉપર અક્ષર પુરુષોત્તમ, ગુરુ પરંપરા, હનુમાનજી, ગણપતિજી, સીતારામજી વગેરે દેવોનું સ્થાપન થવાનું છે. એ જગ્યા ઉપર યશ થશે.” આ યજ્ઞની સાથે સંસ્થામાં ગુરુપરંપરાની બેઠી મૂર્તિ અને સીતારામ, શંકરપાર્વતીની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવી એ નિર્ણય લેવાયો. હજારો ભક્તો હાજર હોવા છતાં ૧૦૨ ડિગ્રી તાપમાન પણ ખૂબી લાવ દીધું હતું.
As part of the Cultural Festival of India, a Mahayagna for world peace was performed at 2500 Woodbridge Avenue on the morning of July 21, 1991. During the yagna, Swami performed the murti pujan of the soon to be installed murtis for Edison Mandir. While standing, Swamishri addressed the assembly, “In this very place, the murtis of Akshar-Purshottam, Guru Parampara, Hanumanji, Ganapatiji, Sita-Ram and all the devtas will be placed.” It was decided during the yagna that the sitting murtis of guru parampara and murtis of Ram-Sita and Shiv-Parvati would also be installed. Despite being 102 degrees outside, thousands of devotees attended the event.

😀😀😀😀 😀😀😀 😀😀😀😀😀❗️ Join us for our Guru Purnima Celebration! Guru Punam Mahapuja Wed, Jul 29 | 6PM Guru Purnima Sam
+1
😀😀😀😀 😀😀😀 😀😀😀😀😀❗️ Join us for our Guru Purnima Celebration! Guru Punam Mahapuja
Wed, Jul 29 | 6PM
Guru Purnima Samaiyo
Sat, Aug 1 | 5-7PM Sun, Aug 2 | 4-6PM

Saturday, July 18 & Sunday, July 19, 2026 Here are this past weekend's key announcements.

Join us for our weekly Satsang Sabha! East Asia Vicharan: Sãcho Malyo Satsang ***UPDATED TOPIC!*** Pujya Pranavmunidās Swāmi Sat, July 18 | 5-7PM Sun, July 19 | 4-6PM

🔤🔤🔤🔤🔤🔤🔤🔤🔤 🔤🔤🔤🔤🔤🔤 સી.એફ.આઈ.ની ચરમ સીમા રૂપ “ગુરુભક્તિ દિન” – પ્લેટિનમ તુલા જુલાઈ ૨૦ના રોજ એક્સ્પો હોલમાં યોજવામ
+1
🔤🔤🔤🔤🔤🔤🔤🔤🔤 🔤🔤🔤🔤🔤🔤
સી.એફ.આઈ.ની ચરમ સીમા રૂપ “ગુરુભક્તિ દિન” – પ્લેટિનમ તુલા જુલાઈ ૨૦ના રોજ એક્સ્પો હોલમાં યોજવામાં આવ્યો હતો. સર્વે ભક્તોની વિનંતીથી સ્વામીશ્રી ઠાકોરજી સહિત પાલખીમાં બિરાજ્યા. હરેકને સુખ આપવાની, હરેકને દર્શનદાતા દેતી આ નાની સરખી નગરયાત્રા સ્ટેજ પાસે અટકી. સર્વે સંતો, ભક્તોની વિનંતીથી ઠાકોરજી અને સર્વે સભાસદોને હાથ જોડી નમન કર્યા બાદ સ્વામીશ્રી તુલા તરફ ગમન માંડ્યા. તુલામાં બેસતાં પહેલાં સ્વામીશ્રીએ યોગીજી મહારાજની મૂર્તિ મંગાવી. પછી પટલે પ્રગટ અક્ષરપુરુષોત્તમ મહારાજ અને ગુરુજીની મૂર્તિની સાથે બિરાજ્યા. સમસ્તના શિખરે પણ ઠાકોરજી અને ગુરુજી જ રહ્યાં! સમગ્ર સત્સંગ સમાજ વતી પૂ. મહંતસ્વામી, પૂ. ડૉક્ટર સ્વામી તેમજ ડૉ. કે.સી. પટેલે હાથમાં જળ લઈ સંકલ્પ કર્યો. પૂ. વિવેકસાગર સ્વામીએ વેદોક્ત તુલાનો સંકલ્પ કરાવ્યો. પૂ. મહંતસ્વામીએ પ્રવચનમાં જણાવેલું કે, “આપણે ભલે કે તુલા પ્રમુખસ્વામીની થઈ પણ ખરેખર તો અંદર બિરાજેલા શ્રીજીમહારાજની તુલા થઈ કહેવાય! આ તો પ્લેટિનમને ભાગ્ય કે આપશ્રીનાં ચરણોમાં પહોંચવાનું!”
The highlight of the Cultural Festival of India was Guru Bhakti Din on July 20, at the Expo Hall. There, for the first time in history, Swamishri’s platinum tula was performed. At the loving request of the devotees, Swamishri sat on a palanquin with Thakorji and was carried through the audience to the stage. To give everyone bliss, he weaved through the audience, giving them darshan! Before sitting on the tula, Swamishri had asked the santo to bring a murti of Yogiji Maharaj. Swamishri kept Thakorji and his guru at the forefront, even at the pinnacle of praise. Swamishri bowed to Thakorji, santo, and the devotees before humbly taking his seat on the left side of the tula. On behalf of the entire satsang mandal, P. Mahant Swami, P. Doctor Swami, and Dr K.C. Patel took water in their hands as P. Viveksagar Swami ritually commenced the ceremony. On this occasion Mahant Swami said, “We believe that we are doing the tula of Pramukh Swami Maharaj, but in reality it is of Shriji Maharaj, who lives within Swamishri...it is the great fortune of the platinum that we allowed it to reach Swamishri’s divine feet.”

🔤🔤🔤🔤🔤🔤🔤🔤🔤🔤🔤 🔠🅰️🔠🔠 🔠🅰️🔠🔠🅰️ Today (Ashadh Sud Bij), we celebrate the auspicious festival of Rath Yatra. Fin
+1
🔤🔤🔤🔤🔤🔤🔤🔤🔤🔤🔤 🔠🅰️🔠🔠 🔠🅰️🔠🔠🅰️ Today (Ashadh Sud Bij), we celebrate the auspicious festival of Rath Yatra. Find out the history and details of this festival in the image above.