en
Feedback
APMC RAJKOT

APMC RAJKOT

Open in Telegram
1 695
Subscribers
+124 hours
-27 days
-130 days
Posts Archive
photo content

photo content

માર્કેટીંગ યાર્ડ : રાજકોટ તા:-૩૧/૦૭/૨૦૨૬ શુક્રવાર આથી સબંધકર્તા સર્વે ને જણાવવાનું કે, ● કાળાતલ ની આવક (ફકત દાગીના ની આવક) આજ સાંજના ૪.૦૦ વાગ્યા થી આવતીકાલ સવારના ૮.૦૦ વાગ્યા સુધી જ આવક આવવા દેવામાં આવશે. ● ચણા, ઘઉં તથા સિંગદાણા/સિંગફાડા ની આવક આજ સાંજના ૪.૦૦ વાગ્યા થી આવતીકાલ સવારના ૮.૦૦ વાગ્યા સુધી આવક આવવા દેવામાં આવશે. ● સફેદતલ, લસણ, મગ, મગફળી, તુવેર, સોયાબીન, જીરૂ, મેથી, કલોંજી, એરંડા, વટાણા, રાય/રાયડો, કપાસ, ધાણા, જુવાર, સુકામરચા, રાજમાં, અળદ, વરીયાળી, મઠ ની આવક તેમજ ઉપરોક્ત સિવાય ની અન્ય જણસી ની આવક ૨૪-કલાક રાબેતા મુજબ આવવા દેવામાં આવશે. ● પ્લેટફોર્મ તથા ડુંમમાં ઉતરતી જણસી ની જગ્યા હશે ત્યાં સુધી જ ઉતરાઈ કરવા દેવામાં આવશે. જગ્યા પૂર્ણ થયા બાદ કમીશન એજન્ટ ની દુકાને ઉતરાઈ કરવાની રહેશે.તેમજ બીજી વ્યવસ્થા સુધી ભરેલ વાહન સલામત ઢાંકીને ઉભા રાખવાના રહેશે. ● વરસાદી વાતાવરણ ને ધ્યાને લઈ માલ સલામત રીતે ઢાંકીને લાવવા નો રહેશે. ● તમામ જણસી હરરાજી માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થાને ધ્યાને લઈ શરૂ કરવામાં આવશે. જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી…

માર્કેટીંગ યાર્ડ : રાજકોટ તા:-૩૦/૦૭/૨૦૨૬ ગુરૂવાર આથી સબંધકર્તા સર્વે ને જણાવવાનું કે, ● કાળાતલ ની આવક (ફકત દાગીના ની આવક) આજ સાંજના ૪.૦૦ વાગ્યા થી આવતીકાલ સવારના ૮.૦૦ વાગ્યા સુધી જ આવક આવવા દેવામાં આવશે. ● ચણા, ઘઉં તથા સિંગદાણા/સિંગફાડા ની આવક આજ સાંજના ૪.૦૦ વાગ્યા થી આવતીકાલ સવારના ૮.૦૦ વાગ્યા સુધી આવક આવવા દેવામાં આવશે. ● સફેદતલ, લસણ, મગ, મગફળી, તુવેર, સોયાબીન, જીરૂ, મેથી, કલોંજી, એરંડા, વટાણા, રાય/રાયડો, કપાસ, ધાણા, જુવાર, સુકામરચા, રાજમાં, અળદ, વરીયાળી, મઠ ની આવક તેમજ ઉપરોક્ત સિવાય ની અન્ય જણસી ની આવક ૨૪-કલાક રાબેતા મુજબ આવવા દેવામાં આવશે. ● પ્લેટફોર્મ તથા ડુંમમાં ઉતરતી જણસી ની જગ્યા હશે ત્યાં સુધી જ ઉતરાઈ કરવા દેવામાં આવશે. જગ્યા પૂર્ણ થયા બાદ કમીશન એજન્ટ ની દુકાને ઉતરાઈ કરવાની રહેશે.તેમજ બીજી વ્યવસ્થા સુધી ભરેલ વાહન સલામત ઢાંકીને ઉભા રાખવાના રહેશે. ● વરસાદી વાતાવરણ ને ધ્યાને લઈ માલ સલામત રીતે ઢાંકીને લાવવા નો રહેશે. ● તમામ જણસી હરરાજી માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થાને ધ્યાને લઈ શરૂ કરવામાં આવશે. જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી…

photo content

photo content

માર્કેટીંગ યાર્ડ : રાજકોટ *તા:-૨૯/૦૭/૨૦૨૬ બુધવાર* આથી સબંધકર્તા સર્વે ને જણાવવાનું કે, ● કાળાતલ ની આવક (ફકત દાગીના ની આવક) આજ સાંજના ૪.૦૦ વાગ્યા થી આવતીકાલ સવારના ૮.૦૦ વાગ્યા સુધી જ આવક આવવા દેવામાં આવશે. ● ચણા, ઘઉં તથા સિંગદાણા/સિંગફાડા ની આવક આજ સાંજના ૪.૦૦ વાગ્યા થી આવતીકાલ સવારના ૮.૦૦ વાગ્યા સુધી આવક આવવા દેવામાં આવશે. ● સફેદતલ, લસણ, મગ, મગફળી, તુવેર, સોયાબીન, જીરૂ, મેથી, કલોંજી, એરંડા, વટાણા, રાય/રાયડો, કપાસ, ધાણા, જુવાર, સુકામરચા, રાજમાં, અળદ, વરીયાળી, મઠ ની આવક તેમજ ઉપરોક્ત સિવાય ની અન્ય જણસી ની આવક ૨૪-કલાક રાબેતા મુજબ આવવા દેવામાં આવશે. ● પ્લેટફોર્મ તથા ડુંમમાં ઉતરતી જણસી ની જગ્યા હશે ત્યાં સુધી જ ઉતરાઈ કરવા દેવામાં આવશે. જગ્યા પૂર્ણ થયા બાદ કમીશન એજન્ટ ની દુકાને ઉતરાઈ કરવાની રહેશે.તેમજ બીજી વ્યવસ્થા સુધી ભરેલ વાહન સલામત ઢાંકીને ઉભા રાખવાના રહેશે. ● વરસાદી વાતાવરણ ને ધ્યાને લઈ માલ સલામત રીતે ઢાંકીને લાવવા નો રહેશે. ● તમામ જણસી હરરાજી માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થાને ધ્યાને લઈ શરૂ કરવામાં આવશે. જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી…

photo content

photo content
+5

photo content
+9

સૌરાષ્ટ્ર ના લોક લાડીલા નેતા સ્વ. શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા ની ૭મી પુણ્યતિથિ નિમિત્તે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પ માં રક્તદાતાઓ ની હિંમત અને ઉત્સાહ વધારવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી જયેશભાઈ બોઘરા, વાઇસ ચેરમેન શ્રી વિજયભાઈ કોરાટ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડના ડિરેકટર શ્રી પણ હાજર રહી ઉત્સાહ વધાર્યો.

photo content

માર્કેટીંગ યાર્ડ : રાજકોટ *તા:-૨૮/૦૭/૨૦૨૬ મંગળવાર* આથી સબંધકર્તા સર્વે ને જણાવવાનું કે, ● કાળાતલ ની આવક (ફકત દાગીના ની આવક) આજ સાંજના ૪.૦૦ વાગ્યા થી આવતીકાલ સવારના ૮.૦૦ વાગ્યા સુધી જ આવક આવવા દેવામાં આવશે. ● ચણા, ઘઉં તથા સિંગદાણા/સિંગફાડા ની આવક આજ સાંજના ૪.૦૦ વાગ્યા થી આવતીકાલ સવારના ૮.૦૦ વાગ્યા સુધી આવક આવવા દેવામાં આવશે. ● સફેદતલ, લસણ, મગ, મગફળી, તુવેર, સોયાબીન, જીરૂ, મેથી, કલોંજી, એરંડા, વટાણા, રાય/રાયડો, કપાસ, ધાણા, જુવાર, સુકામરચા, રાજમાં, અળદ, વરીયાળી, મઠ ની આવક તેમજ ઉપરોક્ત સિવાય ની અન્ય જણસી ની આવક ૨૪-કલાક રાબેતા મુજબ આવવા દેવામાં આવશે. ● પ્લેટફોર્મ તથા ડુંમમાં ઉતરતી જણસી ની જગ્યા હશે ત્યાં સુધી જ ઉતરાઈ કરવા દેવામાં આવશે. જગ્યા પૂર્ણ થયા બાદ કમીશન એજન્ટ ની દુકાને ઉતરાઈ કરવાની રહેશે.તેમજ બીજી વ્યવસ્થા સુધી ભરેલ વાહન સલામત ઢાંકીને ઉભા રાખવાના રહેશે. ● વરસાદી વાતાવરણ ને ધ્યાને લઈ માલ સલામત રીતે ઢાંકીને લાવવા નો રહેશે. ● તમામ જણસી હરરાજી માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થાને ધ્યાને લઈ શરૂ કરવામાં આવશે. જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી…

માર્કેટીંગ યાર્ડ : રાજકોટ:- તા:-૨૭/૦૭/૨૦૨૬ સોમવાર આથી સબંધકર્તા સર્વેને જણાવવાનું કે, આજ હવે પછી ની ધાણા, ચોળી તથા વરીયાળી ની નવી આવક ની ઉતરાઈ નીચેની વિગતે કરવાની રહેશે. ● ધાણા – ધાણા ની આવક ની નવી ઉતરાઈ મગફળી વાળા ડુંમમાં પીલોર નંબર.૫ થી ૭ (ફક્ત A ગાળા) મા ધાણા ની ક્રમશ ઉતરાઈ કરવાની રહેશે. ● ચોળી – ચોળી ની આવક ની નવી ઉતરાઈ પ્લેટફોર્મ નંબર.૫ આથમણી સાઈડ પીલોર નંબર.૧ થી ૭ માં ચોળી ની ક્રમશ ઉતરાઈ કરવાની રહેશે. ● વરીયાળી – વરીયાળી ની આવક ની નવી ઉતરાઈ પ્લેટફોર્મ નંબર.૫ આથમણી સાઈડ પીલોર નંબર.૮ થી ૧૩ માં વરીયાળી ની ક્રમશ ઉતરાઈ કરવાની રહેશે. તેમજ પ્લેટફોર્મ નંબર.૨ માં પડેલ ચોળી તથા વરીયાળી તથા પ્લેટફોર્મ નંબર.૧૧ માં પડેલ ધાણા આજ સાંજ સુધીમાં ઉપાડી લેવાના રહેશે.જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી…

માર્કેટીંગ યાર્ડ : રાજકોટ તા:-૨૭/૦૭/૨૦૨૬ સોમવાર આથી સબંધકર્તા સર્વે ને જણાવવાનું કે, ● કાળાતલ ની આવક (ફકત દાગીના ની આવક) આજ સાંજના ૪.૦૦ વાગ્યા થી આવતીકાલ સવારના ૮.૦૦ વાગ્યા સુધી જ આવક આવવા દેવામાં આવશે. ● ચણા, ઘઉં તથા સિંગદાણા/સિંગફાડા ની આવક આજ સાંજના ૪.૦૦ વાગ્યા થી આવતીકાલ સવારના ૮.૦૦ વાગ્યા સુધી આવક આવવા દેવામાં આવશે. ● સફેદતલ, લસણ, મગ, મગફળી, તુવેર, સોયાબીન, જીરૂ, મેથી, કલોંજી, એરંડા, વટાણા, રાય/રાયડો, કપાસ, ધાણા, જુવાર, સુકામરચા, રાજમાં, અળદ, વરીયાળી, મઠ ની આવક તેમજ ઉપરોક્ત સિવાય ની અન્ય જણસી ની આવક ૨૪-કલાક રાબેતા મુજબ આવવા દેવામાં આવશે. ● પ્લેટફોર્મ તથા ડુંમમાં ઉતરતી જણસી ની જગ્યા હશે ત્યાં સુધી જ ઉતરાઈ કરવા દેવામાં આવશે. જગ્યા પૂર્ણ થયા બાદ કમીશન એજન્ટ ની દુકાને ઉતરાઈ કરવાની રહેશે.તેમજ બીજી વ્યવસ્થા સુધી ભરેલ વાહન સલામત ઢાંકીને ઉભા રાખવાના રહેશે. ● વરસાદી વાતાવરણ ને ધ્યાને લઈ માલ સલામત રીતે ઢાંકીને લાવવા નો રહેશે. ● તમામ જણસી હરરાજી માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થાને ધ્યાને લઈ શરૂ કરવામાં આવશે. જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી…

photo content

માર્કેટીંગ યાર્ડ : રાજકોટ:- તા:- ૨૭/૦૭/૨૦૨૬ સોમવાર રાજકોટ માર્કેટિંગના સર્વે વેપારીભાઈઓ, કમિશન એજન્ટભાઈઓ, તેમજ માર્કેટિંગયાર્ડમાં કામકાજ કરતાં લોકોને જણાવવાનું કે, આગામી તારીખ ૨૯.૦૭.૨૦૨૬ ને બુધવાર ના રોજ સરદાર પટેલ ગ્રુપ (SPG), રાજકોટ તાલુકા સહકારી પરિવાર,રાજકોટ તાલુકા ભાજપ તથા રાજકોટ માર્કેટયાર્ડ દ્વારા ગૌ.વા. વિઠ્ઠલભાઈ રાદડીયાની સાતમી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધા સુમન અર્પવાના હેતુસર એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, તો આ કાર્યક્રમમાં લોકો સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને, રક્તદાન કરી ખેડૂત અને સહકારના હિમાયતી સ્વ.શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. તારીખ : ૨૯.0૭.૨૦૨૬ ને બુધવાર, સમય : સવારે ૦૮.૦૦ થી બપોરના ૦૧.૦૦ સુધી, સ્થળ : ઓફીસ પ્રાંગણ, મુખ્ય માર્કેટયાર્ડ, બેડી.

photo content

માર્કેટીંગ યાર્ડ : રાજકોટ:- તા:-૨૫/૦૭/૨૦૨૬ શનીવાર આથી સબંધકર્તા સર્વેને જણાવવાનું કે, ●કાળાતલ ની આવક (ફકત દાગીના ની આવક) તા.૨૬-૦૭-૨૦૨૬ ને રવિવાર સવારના ૮.૦૦ વાગ્યા થી તા.૨૭-૦૭-૨૦૨૬ ને સોમવાર સવારના ૮.૦૦ વાગ્યા સુધી (ફકત ચોવીસ કલાક) જ આવક આવવા દેવામાં આવશે. ● મગ, ચણા, ઘઉં, મગફળી, સિંગદાણા/સિંગફાડા તથા તુવેર ની આવક તા.૨૬-૦૭-૨૦૨૬ ને રવિવાર સવારના ૮.૦૦ વાગ્યા થી તા.૨૭-૦૭-૨૦૨૬ ને સોમવાર ૮.૦૦ વાગ્યા સુધી જ આવક આવવા દેવામાં આવશે. ત્યાર બાદ આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. સમય મર્યાદા માં જ આવક આવવા દેવામાં આવશે. ● સફેદતલ, લસણ, જીરૂ, રાય/રાયડો એરંડા, જુવાર, કલોંજી, વટાણા, કપાસ, ધાણા, મેથી, વરીયાળી, સોયાબીન, અળદ, ગુવાર, મઠ તથા કળથી માં ની આવક તા.૨૬-૦૭-૨૦૨૬ ને રવિવાર સવારના ૮.૦૦ વાગ્યા થી તા.૨૭-૦૭-૨૦૨૬ ને સોમવાર સવારના ૮.૦૦ વાગ્યા સુધી ૨૪-કલાક રાબેતા મુજબ આવક આવવા દેવામાં આવશે. ● પ્લેટફોર્મ તથા ડુંમમાં ઉતરતી જણસી ની જગ્યા હશે ત્યાં સુધી જ ઉતરાઈ કરવા દેવામાં આવશે. જગ્યા પૂર્ણ થયા બાદ કમીશન એજન્ટ ની દુકાને ઉતરાઈ કરવાની રહેશે.તેમજ બીજી વ્યવસ્થા સુધી ભરેલ વાહન સલામત ઢાંકીને ઉભા રાખવાના રહેશે. ● વાતાવરણ આગાહી ને ધ્યાને લઈ આગાહી ને માલ સલામત રીતે ઢાંકીને લાવવા નો રહેશે. ● તમામ જણસી હરરાજી માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થાને ધ્યાને લઈ શરૂ કરવામાં આવશે. જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી…

photo content