1 697
Obunachilar
Ma'lumot yo'q24 soatlar
Ma'lumot yo'q7 kunlar
-730 kunlar
Postlar arxiv
1 697
માર્કેટીંગ યાર્ડ : રાજકોટ:-
તા:-૦૪/૦૭/૨૦૨૬ શનીવાર
આથી સબંધકર્તા સર્વેને જણાવવાનું કે,
● સફેદતલ તથા કાળાતલ ની આવક (ફકત દાગીના ની આવક) તા.૦૫-૦૭-૨૦૨૬ ને રવિવાર સવારના ૮.૦૦ વાગ્યા થી તા.૦૬-૦૭-૨૦૨૬ ને સોમવાર સવારના ૮.૦૦ વાગ્યા સુધી (ફકત ચોવીસ કલાક) જ આવક આવવા દેવામાં આવશે. ત્યાર બાદ આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. સમય મર્યાદા માં જ આવક આવવા દેવામાં આવશે.ત્યાર બાદ આવેલ વાહન ને બીજી ઉતરાઈ ની વ્યવસ્થા સુધી બહાર ગ્રાઉન્ડમાં સલામત ઢાંકીને ઉભા રાખવાના રહેશે.
● મગ, ચણા, ઘઉં, મગફળી, સિંગદાણા/સિંગફાડા, તુવેર તથા લસણ ની આવક તા.૦૫-૦૭-૨૦૨૬ ને રવિવાર સવારના ૮.૦૦ વાગ્યા થી તા.૦૬-૦૭-૨૦૨૬ ને સોમવાર ૮.૦૦ વાગ્યા સુધી જ આવક આવવા દેવામાં આવશે. ત્યાર બાદ આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. સમય મર્યાદા માં જ આવક આવવા દેવામાં આવશે.
● જીરૂ, રાય/રાયડો એરંડા, જુવાર, કલોંજી, વટાણા, કપાસ, ધાણા, મેથી, વરીયાળી, સોયાબીન, અળદ, ગુવાર, મઠ તથા કળથી માં ની આવક તા.૦૫-૦૭-૨૦૨૬ ને રવિવાર સવારના ૮.૦૦ વાગ્યા થી તા.૦૬-૦૭-૨૦૨૬ ને સોમવાર સવારના ૮.૦૦ વાગ્યા સુધી ૨૪-કલાક રાબેતા મુજબ આવક આવવા દેવામાં આવશે.
● પ્લેટફોર્મ તથા ડુંમમાં ઉતરતી જણસી ની જગ્યા હશે ત્યાં સુધી જ ઉતરાઈ કરવા દેવામાં આવશે. જગ્યા પૂર્ણ થયા બાદ કમીશન એજન્ટ ની દુકાને ઉતરાઈ કરવાની રહેશે.તેમજ બીજી વ્યવસ્થા સુધી ભરેલ વાહન સલામત ઢાંકીને ઉભા રાખવાના રહેશે.
● વાતાવરણ આગાહી ને ધ્યાને લઈ આગાહી ને માલ સલામત રીતે ઢાંકીને લાવવા નો રહેશે.
● તમામ જણસી હરરાજી માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થાને ધ્યાને લઈ શરૂ કરવામાં આવશે. જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી…
1 697
માર્કેટીંગ યાર્ડ : રાજકોટ
તા:-૦૩/૦૭/૨૦૨૬ શુક્રવાર
આથી સબંધકર્તા સર્વે ને જણાવવાનું કે,
● સફેદતલ તથા કાળાતલ ની આવક (ફકત દાગીના ની આવક) આજ રાત્રીના ૮.૦૦ વાગ્યા થી આવતીકાલ સવારના ૮.૦૦ વાગ્યા સુધી જ આવક આવવા દેવામાં આવશે. ત્યાર બાદ આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે.
● ચણા, મગ, ઘઉં, મગફળી, તુવેર, સિંગદાણા/સિંગફાડા તથા લસણ ની આવક આજ સાંજના ૮.૦૦ વાગ્યા થી આવતીકાલ સવારના ૮.૦૦ વાગ્યા સુધી આવક આવવા દેવામાં આવશે.
● સોયાબીન, જીરૂ, મેથી, કલોંજી, એરંડા, વટાણા, રાય/રાયડો, કપાસ, ધાણા, જુવાર, સુકામરચા, રાજમાં, અળદ, વરીયાળી, મઠ ની આવક તેમજ ઉપરોક્ત સિવાય ની અન્ય જણસી ની આવક ૨૪-કલાક રાબેતા મુજબ આવવા દેવામાં આવશે.
● પ્લેટફોર્મ તથા ડુંમમાં ઉતરતી જણસી ની જગ્યા હશે ત્યાં સુધી જ ઉતરાઈ કરવા દેવામાં આવશે. જગ્યા પૂર્ણ થયા બાદ કમીશન એજન્ટ ની દુકાને ઉતરાઈ કરવાની રહેશે.તેમજ બીજી વ્યવસ્થા સુધી ભરેલ વાહન સલામત ઢાંકીને ઉભા રાખવાના રહેશે.
● વરસાદી વાતાવરણ ને ધ્યાને લઈ માલ સલામત રીતે ઢાંકીને લાવવા નો રહેશે.
● તમામ જણસી હરરાજી માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થાને ધ્યાને લઈ શરૂ કરવામાં આવશે. જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી…
1 697
માર્કેટીંગ યાર્ડ : રાજકોટ:-
તા:-૦૨/૦૭/૨૦૨૬ ગુરૂવાર
આથી સબંધકર્તા સર્વેને જણાવવાનું કે,તા.૦૩-૦૭-૨૦૨૬ ને શુક્રવાર થી કલોંજી ની હરરાજી નો સમય બીજી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી હરરાજી નો સમય નીચે પ્રમાણે રહેશે.
● કલોંજી ની હરરાજી નો સમય ૧૧.૦૦ વાગ્યા શરૂ કરવામાં આવશે. જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી..
1 697
માર્કેટીંગ યાર્ડ : રાજકોટ
તા:-૦૨/૦૭/૨૦૨૬ ગુરૂવાર
આથી સબંધકર્તા સર્વે ને જણાવવાનું કે,
● સફેદતલ તથા કાળાતલ ની આવક (ફકત દાગીના ની આવક) આજ રાત્રીના ૯.૦૦ વાગ્યા થી આવતીકાલ સવારના ૮.૦૦ વાગ્યા સુધી જ આવક આવવા દેવામાં આવશે. ત્યાર બાદ આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે.
● ચણા, મગ, ઘઉં, મગફળી, તુવેર, સિંગદાણા/સિંગફાડા તથા લસણ ની આવક આજ સાંજના ૮.૦૦ વાગ્યા થી આવતીકાલ સવારના ૮.૦૦ વાગ્યા સુધી આવક આવવા દેવામાં આવશે.
● સોયાબીન, જીરૂ, મેથી, કલોંજી, એરંડા, વટાણા, રાય/રાયડો, કપાસ, ધાણા, જુવાર, સુકામરચા, રાજમાં, અળદ, વરીયાળી, મઠ ની આવક તેમજ ઉપરોક્ત સિવાય ની અન્ય જણસી ની આવક ૨૪-કલાક રાબેતા મુજબ આવવા દેવામાં આવશે.
● પ્લેટફોર્મ તથા ડુંમમાં ઉતરતી જણસી ની જગ્યા હશે ત્યાં સુધી જ ઉતરાઈ કરવા દેવામાં આવશે. જગ્યા પૂર્ણ થયા બાદ કમીશન એજન્ટ ની દુકાને ઉતરાઈ કરવાની રહેશે.તેમજ બીજી વ્યવસ્થા સુધી ભરેલ વાહન સલામત ઢાંકીને ઉભા રાખવાના રહેશે.
● વરસાદી વાતાવરણ ને ધ્યાને લઈ માલ સલામત રીતે ઢાંકીને લાવવા નો રહેશે.
● તમામ જણસી હરરાજી માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થાને ધ્યાને લઈ શરૂ કરવામાં આવશે. જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી…
1 697
માર્કેટીંગ યાર્ડ : રાજકોટ:-
તા:-૨૯/૦૬/૨૦૨૬ સોમવાર
આથી સબંધકર્તા સર્વે ને જણાવવાનું કે,
● કાળાતલ ની આવક બીજી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવેલ છે.
● ચણા ની આવક રજીસ્ટ્રેશન ટોકન મુજબ તથા ટોકન વગર ની આવક રાત્રીના ૮.૦૦ વાગ્યાથી સવારના ૯.૦૦ વાગ્યા સુધી ટોકન મુજબ આવક આવા દેવામાં આવશે.
● સફેદતલ તથા સિંગદાણા/સિંગફાડા ની આવક (ફકત દાગીના ની આવક) આજ રાત્રીના ૧૦.૦૦ વાગ્યા થી સવારના ૭.૦૦ વાગ્યા સુધી (ફકત નવ કલાક) જ આવક આવવા દેવામાં આવશે. ત્યાર બાદ આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. સમય મર્યાદા માં જ આવક આવવા દેવામાં આવશે.ત્યાર બાદ આવેલ વાહન ને બીજી ઉતરાઈ ની વ્યવસ્થા સુધી બહાર ગ્રાઉન્ડમાં સલામત ઢાંકીને ઉભા રાખવાના રહેશે.
● મગ, ઘઉં, મગફળી, તુવેર તથા લસણ ની આવક આજ સાંજના ૮.૦૦ વાગ્યા થી આવતીકાલ સવારના ૭.૦૦ વાગ્યા સુધી આવક આવવા દેવામાં આવશે.
● સોયાબીન, જીરૂ, મેથી, કલોંજી, એરંડા, વટાણા, રાય/રાયડો, કપાસ, ધાણા, જુવાર, સુકામરચા, રાજમાં, અળદ, વરીયાળી, મઠ ની આવક તેમજ ઉપરોક્ત સિવાય ની અન્ય જણસી ની આવક ૨૪-કલાક રાબેતા મુજબ આવવા દેવામાં આવશે.
● માવઠાની આગાહી ને ધ્યાને લઈ માલ સલામત રીતે ઢાંકીને લાવવા નો રહેશે.
● પ્લેટફોર્મ તથા ડુંમમાં ઉતરતી જણસી ની જગ્યા હશે ત્યાં સુધી જ ઉતરાઈ કરવા દેવામાં આવશે. જગ્યા પૂર્ણ થયા બાદ કમીશન એજન્ટ ની દુકાને ઉતરાઈ કરવાની રહેશે.તેમજ બીજી વ્યવસ્થા સુધી ભરેલ વાહન સલામત ઢાંકીને ઉભા રાખવાના રહેશે.
● તમામ જણસી હરરાજી માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થાને ધ્યાને લઈ શરૂ કરવામાં આવશે. જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી…
1 697
માર્કેટીંગ યાર્ડ : રાજકોટ:-
તા:-૨૬/૦૬/૨૦૨૬ શુક્રવાર
આથી સબંધકર્તા સર્વે ને જણાવવાનું કે,
● કાળાતલ ની આવક બીજી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવેલ છે.
● ચણા ની આવક રજીસ્ટ્રેશન ટોકન મુજબ આવક રાત્રીના ૮.૦૦ વાગ્યાથી સવારના ૯.૦૦ વાગ્યા સુધી ટોકન મુજબ આવક આવા દેવામાં આવશે.
● સફેદતલ તથા સિંગદાણા/સિંગફાડા ની આવક (ફકત દાગીના ની આવક) આજ રાત્રીના ૧૦.૦૦ વાગ્યા થી સવારના ૭.૦૦ વાગ્યા સુધી (ફકત નવ કલાક) જ આવક આવવા દેવામાં આવશે. ત્યાર બાદ આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. સમય મર્યાદા માં જ આવક આવવા દેવામાં આવશે.ત્યાર બાદ આવેલ વાહન ને બીજી ઉતરાઈ ની વ્યવસ્થા સુધી બહાર ગ્રાઉન્ડમાં સલામત ઢાંકીને ઉભા રાખવાના રહેશે.
● મગ, ઘઉં, મગફળી, તુવેર તથા લસણ ની આવક આજ સાંજના ૮.૦૦ વાગ્યા થી આવતીકાલ સવારના ૭.૦૦ વાગ્યા સુધી આવક આવવા દેવામાં આવશે.
● સોયાબીન, જીરૂ, મેથી, કલોંજી, એરંડા, વટાણા, રાય/રાયડો, કપાસ, ધાણા, જુવાર, સુકામરચા, રાજમાં, અળદ, વરીયાળી, મઠ ની આવક તેમજ ઉપરોક્ત સિવાય ની અન્ય જણસી ની આવક ૨૪-કલાક રાબેતા મુજબ આવવા દેવામાં આવશે.
● માવઠાની આગાહી ને ધ્યાને લઈ માલ સલામત રીતે ઢાંકીને લાવવા નો રહેશે.
● પ્લેટફોર્મ તથા ડુંમમાં ઉતરતી જણસી ની જગ્યા હશે ત્યાં સુધી જ ઉતરાઈ કરવા દેવામાં આવશે. જગ્યા પૂર્ણ થયા બાદ કમીશન એજન્ટ ની દુકાને ઉતરાઈ કરવાની રહેશે.તેમજ બીજી વ્યવસ્થા સુધી ભરેલ વાહન સલામત ઢાંકીને ઉભા રાખવાના રહેશે.
● તમામ જણસી હરરાજી માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થાને ધ્યાને લઈ શરૂ કરવામાં આવશે. જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી…
Endi mavjud! Telegram Tadqiqoti 2025 — yilning asosiy insaytlari 
