ch
Feedback
APMC RAJKOT

APMC RAJKOT

前往频道在 Telegram
1 697
订阅者
无数据24 小时
无数据7
-730
帖子存档
માર્કેટીંગ યાર્ડ : રાજકોટ તા:-૦૬/૦૭/૨૦૨૬ સોમવાર આથી સબંધકર્તા સર્વે ને જણાવવાનું કે, ● સફેદતલ તથા કાળાતલ ની આવક (ફકત દાગીના ની આવક) આજ રાત્રીના ૮.૦૦ વાગ્યા થી આવતીકાલ સવારના ૮.૦૦ વાગ્યા સુધી જ આવક આવવા દેવામાં આવશે. ત્યાર બાદ આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. ● ચણા, મગ, ઘઉં, મગફળી, તુવેર, સિંગદાણા/સિંગફાડા તથા લસણ ની આવક આજ સાંજના ૮.૦૦ વાગ્યા થી આવતીકાલ સવારના ૮.૦૦ વાગ્યા સુધી આવક આવવા દેવામાં આવશે. ● સોયાબીન, જીરૂ, મેથી, કલોંજી, એરંડા, વટાણા, રાય/રાયડો, કપાસ, ધાણા, જુવાર, સુકામરચા, રાજમાં, અળદ, વરીયાળી, મઠ ની આવક તેમજ ઉપરોક્ત સિવાય ની અન્ય જણસી ની આવક ૨૪-કલાક રાબેતા મુજબ આવવા દેવામાં આવશે. ● પ્લેટફોર્મ તથા ડુંમમાં ઉતરતી જણસી ની જગ્યા હશે ત્યાં સુધી જ ઉતરાઈ કરવા દેવામાં આવશે. જગ્યા પૂર્ણ થયા બાદ કમીશન એજન્ટ ની દુકાને ઉતરાઈ કરવાની રહેશે.તેમજ બીજી વ્યવસ્થા સુધી ભરેલ વાહન સલામત ઢાંકીને ઉભા રાખવાના રહેશે. ● વરસાદી વાતાવરણ ને ધ્યાને લઈ માલ સલામત રીતે ઢાંકીને લાવવા નો રહેશે. ● તમામ જણસી હરરાજી માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થાને ધ્યાને લઈ શરૂ કરવામાં આવશે. જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી…

photo content

માર્કેટીંગ યાર્ડ : રાજકોટ:- તા:-૦૪/૦૭/૨૦૨૬ શનીવાર આથી સબંધકર્તા સર્વેને જણાવવાનું કે, ● સફેદતલ તથા કાળાતલ ની આવક (ફકત દાગીના ની આવક) તા.૦૫-૦૭-૨૦૨૬ ને રવિવાર સવારના ૮.૦૦ વાગ્યા થી તા.૦૬-૦૭-૨૦૨૬ ને સોમવાર સવારના ૮.૦૦ વાગ્યા સુધી (ફકત ચોવીસ કલાક) જ આવક આવવા દેવામાં આવશે. ત્યાર બાદ આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. સમય મર્યાદા માં જ આવક આવવા દેવામાં આવશે.ત્યાર બાદ આવેલ વાહન ને બીજી ઉતરાઈ ની વ્યવસ્થા સુધી બહાર ગ્રાઉન્ડમાં સલામત ઢાંકીને ઉભા રાખવાના રહેશે. ● મગ, ચણા, ઘઉં, મગફળી, સિંગદાણા/સિંગફાડા, તુવેર તથા લસણ ની આવક તા.૦૫-૦૭-૨૦૨૬ ને રવિવાર સવારના ૮.૦૦ વાગ્યા થી તા.૦૬-૦૭-૨૦૨૬ ને સોમવાર ૮.૦૦ વાગ્યા સુધી જ આવક આવવા દેવામાં આવશે. ત્યાર બાદ આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. સમય મર્યાદા માં જ આવક આવવા દેવામાં આવશે. ● જીરૂ, રાય/રાયડો એરંડા, જુવાર, કલોંજી, વટાણા, કપાસ, ધાણા, મેથી, વરીયાળી, સોયાબીન, અળદ, ગુવાર, મઠ તથા કળથી માં ની આવક તા.૦૫-૦૭-૨૦૨૬ ને રવિવાર સવારના ૮.૦૦ વાગ્યા થી તા.૦૬-૦૭-૨૦૨૬ ને સોમવાર સવારના ૮.૦૦ વાગ્યા સુધી ૨૪-કલાક રાબેતા મુજબ આવક આવવા દેવામાં આવશે. ● પ્લેટફોર્મ તથા ડુંમમાં ઉતરતી જણસી ની જગ્યા હશે ત્યાં સુધી જ ઉતરાઈ કરવા દેવામાં આવશે. જગ્યા પૂર્ણ થયા બાદ કમીશન એજન્ટ ની દુકાને ઉતરાઈ કરવાની રહેશે.તેમજ બીજી વ્યવસ્થા સુધી ભરેલ વાહન સલામત ઢાંકીને ઉભા રાખવાના રહેશે. ● વાતાવરણ આગાહી ને ધ્યાને લઈ આગાહી ને માલ સલામત રીતે ઢાંકીને લાવવા નો રહેશે. ● તમામ જણસી હરરાજી માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થાને ધ્યાને લઈ શરૂ કરવામાં આવશે. જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી…

photo content

photo content

માર્કેટીંગ યાર્ડ : રાજકોટ તા:-૦૩/૦૭/૨૦૨૬ શુક્રવાર આથી સબંધકર્તા સર્વે ને જણાવવાનું કે, ● સફેદતલ તથા કાળાતલ ની આવક (ફકત દાગીના ની આવક) આજ રાત્રીના ૮.૦૦ વાગ્યા થી આવતીકાલ સવારના ૮.૦૦ વાગ્યા સુધી જ આવક આવવા દેવામાં આવશે. ત્યાર બાદ આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. ● ચણા, મગ, ઘઉં, મગફળી, તુવેર, સિંગદાણા/સિંગફાડા તથા લસણ ની આવક આજ સાંજના ૮.૦૦ વાગ્યા થી આવતીકાલ સવારના ૮.૦૦ વાગ્યા સુધી આવક આવવા દેવામાં આવશે. ● સોયાબીન, જીરૂ, મેથી, કલોંજી, એરંડા, વટાણા, રાય/રાયડો, કપાસ, ધાણા, જુવાર, સુકામરચા, રાજમાં, અળદ, વરીયાળી, મઠ ની આવક તેમજ ઉપરોક્ત સિવાય ની અન્ય જણસી ની આવક ૨૪-કલાક રાબેતા મુજબ આવવા દેવામાં આવશે. ● પ્લેટફોર્મ તથા ડુંમમાં ઉતરતી જણસી ની જગ્યા હશે ત્યાં સુધી જ ઉતરાઈ કરવા દેવામાં આવશે. જગ્યા પૂર્ણ થયા બાદ કમીશન એજન્ટ ની દુકાને ઉતરાઈ કરવાની રહેશે.તેમજ બીજી વ્યવસ્થા સુધી ભરેલ વાહન સલામત ઢાંકીને ઉભા રાખવાના રહેશે. ● વરસાદી વાતાવરણ ને ધ્યાને લઈ માલ સલામત રીતે ઢાંકીને લાવવા નો રહેશે. ● તમામ જણસી હરરાજી માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થાને ધ્યાને લઈ શરૂ કરવામાં આવશે. જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી…

માર્કેટીંગ યાર્ડ : રાજકોટ:- તા:-૦૨/૦૭/૨૦૨૬ ગુરૂવાર આથી સબંધકર્તા સર્વેને જણાવવાનું કે,તા.૦૩-૦૭-૨૦૨૬ ને શુક્રવાર થી કલોંજી ની હરરાજી નો સમય બીજી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી હરરાજી નો સમય નીચે પ્રમાણે રહેશે. ● કલોંજી ની હરરાજી નો સમય ૧૧.૦૦ વાગ્યા શરૂ કરવામાં આવશે. જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી..

માર્કેટીંગ યાર્ડ : રાજકોટ તા:-૦૨/૦૭/૨૦૨૬ ગુરૂવાર આથી સબંધકર્તા સર્વે ને જણાવવાનું કે, ● સફેદતલ તથા કાળાતલ ની આવક (ફકત દાગીના ની આવક) આજ રાત્રીના ૯.૦૦ વાગ્યા થી આવતીકાલ સવારના ૮.૦૦ વાગ્યા સુધી જ આવક આવવા દેવામાં આવશે. ત્યાર બાદ આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. ● ચણા, મગ, ઘઉં, મગફળી, તુવેર, સિંગદાણા/સિંગફાડા તથા લસણ ની આવક આજ સાંજના ૮.૦૦ વાગ્યા થી આવતીકાલ સવારના ૮.૦૦ વાગ્યા સુધી આવક આવવા દેવામાં આવશે. ● સોયાબીન, જીરૂ, મેથી, કલોંજી, એરંડા, વટાણા, રાય/રાયડો, કપાસ, ધાણા, જુવાર, સુકામરચા, રાજમાં, અળદ, વરીયાળી, મઠ ની આવક તેમજ ઉપરોક્ત સિવાય ની અન્ય જણસી ની આવક ૨૪-કલાક રાબેતા મુજબ આવવા દેવામાં આવશે. ● પ્લેટફોર્મ તથા ડુંમમાં ઉતરતી જણસી ની જગ્યા હશે ત્યાં સુધી જ ઉતરાઈ કરવા દેવામાં આવશે. જગ્યા પૂર્ણ થયા બાદ કમીશન એજન્ટ ની દુકાને ઉતરાઈ કરવાની રહેશે.તેમજ બીજી વ્યવસ્થા સુધી ભરેલ વાહન સલામત ઢાંકીને ઉભા રાખવાના રહેશે. ● વરસાદી વાતાવરણ ને ધ્યાને લઈ માલ સલામત રીતે ઢાંકીને લાવવા નો રહેશે. ● તમામ જણસી હરરાજી માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થાને ધ્યાને લઈ શરૂ કરવામાં આવશે. જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી…

photo content

photo content

photo content

photo content

માર્કેટીંગ યાર્ડ : રાજકોટ:- તા:-૨૯/૦૬/૨૦૨૬ સોમવાર આથી સબંધકર્તા સર્વે ને જણાવવાનું કે, ● કાળાતલ ની આવક બીજી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવેલ છે. ● ચણા ની આવક રજીસ્ટ્રેશન ટોકન મુજબ તથા ટોકન વગર ની આવક રાત્રીના ૮.૦૦ વાગ્યાથી સવારના ૯.૦૦ વાગ્યા સુધી ટોકન મુજબ આવક આવા દેવામાં આવશે. ● સફેદતલ તથા સિંગદાણા/સિંગફાડા ની આવક (ફકત દાગીના ની આવક) આજ રાત્રીના ૧૦.૦૦ વાગ્યા થી સવારના ૭.૦૦ વાગ્યા સુધી (ફકત નવ કલાક) જ આવક આવવા દેવામાં આવશે. ત્યાર બાદ આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. સમય મર્યાદા માં જ આવક આવવા દેવામાં આવશે.ત્યાર બાદ આવેલ વાહન ને બીજી ઉતરાઈ ની વ્યવસ્થા સુધી બહાર ગ્રાઉન્ડમાં સલામત ઢાંકીને ઉભા રાખવાના રહેશે. ● મગ, ઘઉં, મગફળી, તુવેર તથા લસણ ની આવક આજ સાંજના ૮.૦૦ વાગ્યા થી આવતીકાલ સવારના ૭.૦૦ વાગ્યા સુધી આવક આવવા દેવામાં આવશે. ● સોયાબીન, જીરૂ, મેથી, કલોંજી, એરંડા, વટાણા, રાય/રાયડો, કપાસ, ધાણા, જુવાર, સુકામરચા, રાજમાં, અળદ, વરીયાળી, મઠ ની આવક તેમજ ઉપરોક્ત સિવાય ની અન્ય જણસી ની આવક ૨૪-કલાક રાબેતા મુજબ આવવા દેવામાં આવશે. ● માવઠાની આગાહી ને ધ્યાને લઈ માલ સલામત રીતે ઢાંકીને લાવવા નો રહેશે. ● પ્લેટફોર્મ તથા ડુંમમાં ઉતરતી જણસી ની જગ્યા હશે ત્યાં સુધી જ ઉતરાઈ કરવા દેવામાં આવશે. જગ્યા પૂર્ણ થયા બાદ કમીશન એજન્ટ ની દુકાને ઉતરાઈ કરવાની રહેશે.તેમજ બીજી વ્યવસ્થા સુધી ભરેલ વાહન સલામત ઢાંકીને ઉભા રાખવાના રહેશે. ● તમામ જણસી હરરાજી માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થાને ધ્યાને લઈ શરૂ કરવામાં આવશે. જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી…

ચણા ટોકન 3011 to 3247.pdf1.20 KB

photo content

ચણા ટોકન 2511 to 2710.pdf1.11 KB

માર્કેટીંગ યાર્ડ : રાજકોટ:- તા:-૨૬/૦૬/૨૦૨૬ શુક્રવાર આથી સબંધકર્તા સર્વે ને જણાવવાનું કે, ● કાળાતલ ની આવક બીજી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવેલ છે. ● ચણા ની આવક રજીસ્ટ્રેશન ટોકન મુજબ આવક રાત્રીના ૮.૦૦ વાગ્યાથી સવારના ૯.૦૦ વાગ્યા સુધી ટોકન મુજબ આવક આવા દેવામાં આવશે. ● સફેદતલ તથા સિંગદાણા/સિંગફાડા ની આવક (ફકત દાગીના ની આવક) આજ રાત્રીના ૧૦.૦૦ વાગ્યા થી સવારના ૭.૦૦ વાગ્યા સુધી (ફકત નવ કલાક) જ આવક આવવા દેવામાં આવશે. ત્યાર બાદ આવક સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. સમય મર્યાદા માં જ આવક આવવા દેવામાં આવશે.ત્યાર બાદ આવેલ વાહન ને બીજી ઉતરાઈ ની વ્યવસ્થા સુધી બહાર ગ્રાઉન્ડમાં સલામત ઢાંકીને ઉભા રાખવાના રહેશે. ● મગ, ઘઉં, મગફળી, તુવેર તથા લસણ ની આવક આજ સાંજના ૮.૦૦ વાગ્યા થી આવતીકાલ સવારના ૭.૦૦ વાગ્યા સુધી આવક આવવા દેવામાં આવશે. ● સોયાબીન, જીરૂ, મેથી, કલોંજી, એરંડા, વટાણા, રાય/રાયડો, કપાસ, ધાણા, જુવાર, સુકામરચા, રાજમાં, અળદ, વરીયાળી, મઠ ની આવક તેમજ ઉપરોક્ત સિવાય ની અન્ય જણસી ની આવક ૨૪-કલાક રાબેતા મુજબ આવવા દેવામાં આવશે. ● માવઠાની આગાહી ને ધ્યાને લઈ માલ સલામત રીતે ઢાંકીને લાવવા નો રહેશે. ● પ્લેટફોર્મ તથા ડુંમમાં ઉતરતી જણસી ની જગ્યા હશે ત્યાં સુધી જ ઉતરાઈ કરવા દેવામાં આવશે. જગ્યા પૂર્ણ થયા બાદ કમીશન એજન્ટ ની દુકાને ઉતરાઈ કરવાની રહેશે.તેમજ બીજી વ્યવસ્થા સુધી ભરેલ વાહન સલામત ઢાંકીને ઉભા રાખવાના રહેશે. ● તમામ જણસી હરરાજી માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થાને ધ્યાને લઈ શરૂ કરવામાં આવશે. જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી…

photo content

ચણા ટોકન 2311 to 2510.pdf1.10 KB

photo content