અહાદીસ-એ-માસૂમીન(અ.)
Open in Telegram
હદીસના બારામાં કોઈ સવાલ અથવા કંઈ ભૂલ જણાય તો અહીં જાણ કરી શકો છો. @Abkhanusiya @Tahirabbas_Sunasara
Show moreThe country is not specifiedReligion & Spirituality87 046
699
Subscribers
No data24 hours
-17 days
+930 days
Posts Archive
قال علي عليه السلام: الْمُتَعَدِّي كَثيرُ الأَضْدادِوَالْأَعْداءِ.
મૌલા અલી (અ.)એ ફરમાવ્યું છે કે ઝાલીમના વિરોધીઓ અને દુશ્મનો ખુબ જ હોય છે.
📚 عيون الحكم و المواعظ
قال علي عليه السلام: الْفِكْرُ يُوجِبُ الْإِعْتِبارَ وَيُؤْمِنُ الْعِثارَ و يُثْمِرُ الْإِسْتِظْهارَ.
મૌલા અલી (અ.)એ ફરમાવ્યું છે કે ચિંતન ભરોસાને જરૂરી કરે છે અને ઠોકર ખાવાથી અમાનમાં રાખે છે અને મદદ તલબ કરનારાઓને ફળ આપે છે.
📚 عيون الحكم و المواعظ
ذرا نہ لرزے جو خیبر کا در اُڑانے میں
وہ ہاتھ کانپ گئے اک لحد بنانے میں
عدنان محسن
ज़रा न लरज़े जो ख़ैबर का दर उड़ाने में
वो हाथ काँप गए इक लहद बनाने में
अदनान मोहसिन
الإمامُ عليٌّ عليه السلام:
الغِنى والفَقرُ بعدَ العَرضِ علَى اللَّهِ.
ઇમામ અલી (અ.)એ ફરમાવ્યું છે કે, “માલદારી અને ગરીબી અલ્લાહ સામે હાજર થયા પછી છે.”
المصدر:
كتاب منتخب ميزان الحكمة
الإمامُ الصّادقُ عليه السلام:
إنّ الشِّركَ أخفى مِن دَبِيبِ النَّملِ . وقالَ: مِنهُ تَحويلُ الخا تَمِ لِيَذكُرَ الحاجَةَ وشِبهُ هذا.
ઇમામ સાદિક (અ.)એ ફરમાવ્યું છે કે. “શિર્ક કીડીની ધીમી ચાલ કરતાં પણ છૂપું હોય છે.” અને ફરમાવ્યું, “તેમાંથી છે અંગૂઠીને બદલવી, જેથી કરીને કોઈ જરૂરી વાત યાદ આવી જાય, અને બીજું આના જેવો અંધવિશ્વાસ.”
المصدر:
كتاب منتخب ميزان الحكمة
الإمامُ عليٌّ عليه السلام:
إذا كُنتَ في إدبارٍ والَوتُ في إقبالٍ ، فما أسرَعَ الُلتَفى!
ઇમામ અલી (અ.)એ ફરમાવ્યું, “જ્યારે તમારું જીવન ખતમ થઈ રહ્યું હોય અને મોત આવી રહ્યું હોય, આ કેવું સરસ મિલન છે!”
المصدر:
كتاب منتخب ميزان الحكمة
رسولُ اللَّهِ صلى اللَّه عليه وآله :
مَرَرتُ ليلةَ اُسرِيَ بي على قَومٍ يَخمِشُونَ وُجوهَهُم بأظفارِهمِ، فقلتُ: يا جَبرَئيلُ، مَن هؤلاءِ؟ فقالَ: هؤلاءِ الذينَ يَغتابُونَ الناسَ ويَقَعُونَ في أعراضِهِم.
રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું છે કે, “જે રાત્રે હું (મેઅરાજ) ગયો, મને એવા ટોળા પાસેથી લઈ જવામાં આવ્યો કે જેઓ પોતાના ચહેરાઓને નખ વડે ઉઝરડી રહ્યા હતા. મેં કહ્યું, “અય જિબ્રઈલ! આ લોકો કોણ છે!” તેમણે કહ્યું, “આ એ લોકો છે કે જેઓ લોકોની ગીબત કરતા હતા અને તેમની આબરૂ કાઢતા હતા.”
المصدر:
كتاب منتخب ميزان الحكمة
تنبيه الخواطر : رُوِيَ أنّ عيسى عليه السلام مَرَّ والحَوارِيّونَ على جيفَةِ كَلبٍ، ققالَ الحَوارِيّونَ: ما أنتَنَ ريحَ هذا الكَلبَ! فقالَ عيسى عليه السلام: ما أشَدَّ بَياضَ أسنانِهِ!
તન્બીહુલ ખવાતિરમાં ઈસા (અ.)થી રિવાયત કરવામાં આવી છે કે ઈસા (અ.) અને હવારીન (તેમના સાથીઓ) મરેલા કૂતરા પાસેથી પસાર થયા. તો સાથીઓ કહ્યું, “આ કૂતરાની હવા કેટલી ગંધાય છે?” તો ઈસા (અ.)એ કહ્યું, “તેના દાંત કેટલા સફેદ છે!”
المصدر:
كتاب منتخب ميزان الحكمة
رسولُ اللَّهِ صلى اللَّه عليه وآله :
الؤمنُ إذا ماتَ وتَرَكَ وَرَقةًواحِدَةً علَيها عِلمٌ تَكونُ تِلكَ الوَرَقةُ يَومَ القِيامَةِ سِتراً فيما بَينَهُ وبَينَ النّارِ، وأعطاهُ اللَّهُ تباركَ وتعالى بكُلِّ حَرفٍ مكتوبٍ علَيها مَد ينَةً أوسَعَ مِن الدُّنيا سَبعَ مَرّاتٍ.
રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું છે કે, “મોમિન જ્યારે મૃત્યુ પામે છે, અને તે કોઇ એક કાગળ છોડી જાય છે કે જેના પર કોઇ ઈલ્મની જાણકારી લખેલી હોય, તો કયામતના દિવસે તે કાગળ તેના અને જહન્નમ બન્નેની વચમાં પડદાનું કામ કરશે, અને અલ્લાહ તબારક વ તઆલા કાગળ પર લખેલા દરેક હુર્ફના બદલામાં તેને એક શહેર આપશે કે જે દુનિયા કરતાં સાત ઘણું મોટું હશે.”
المصدر:
كتاب منتخب ميزان الحكمة
હઝરત અમિરુલ મોમિનીન અલી (અ.) ફરમાવે છે,
તમારા ઉપર ફરજ છે કે સાચા લોકોને પોતાનાં મિત્ર બનાવો, અને સાચા મિત્રોની વધારેમાં વધારે શોધખોળ ચાલુ રાખો,
કારણ કે, તે સુ:ખના સમયમાં તમારી ખાણ હોય છે અને તકલીફ ના સમયમાં ઢાલ.
قَالَ ع هُلْکٌ بِذِی الْمُرُوءَةِ أَنْ یَبِیتَ الرَّجُلُ عَنْ مَنْزِلِهِ بِالْمِصْرِ الَّذِی فِیهِ أَهْلُهُ.
----------
[۲]: الفقیه ۳- ۵۵۵- ۴۹۰۶.
ઇમામ જાફર સાદિક (અ.)એ ફરમાવ્યું: હલાકત છે ઇજ્જતદાર માણસ માટે કે જે પોતાના ઘર કે જ્યાં તેનો પરીવાર હોય તેને છોડીને શહેરમાં રાત પસાર કરે.
يُروى عن الإمام موسى الكاظم عليه السلام:
إتّق الله وقل الحقّ وإن كان فيه هلاكك فإنّ فيه نجاتك. اتّق الله ودع الباطل وإن كان فيه نجاتك فإنّ فيه هلاكك.
હઝરત ઇમામ મૂસા કાઝિમ(અ.)એ ફરમાવ્યું: અલ્લાહનો તકવો કર અને સાચું બોલ, પછી ભલે ને તેમાં તારી બરબાદી જ હોય, કારણ કે તેમાં તારી નજાત છે.
અલ્લાહનો તકવો કર અને બાતિલને છોડી દે, પછી ભલે ને તેમાં તારી નજાત હોય, કારણ કે તેમાં તારી બરબાદી જ છે.
📚 تحف العقول، ص-٤٠٨
قَالَ رَسُولُ اللَّهِ صلى الله عليه و اله و سلم: مَنْ نَامَ مُتَوَضِّئاً كَانَ فِرَاشُهُ لَهُ مَسْجِداً وَ نَوْمُهُ لَهُ صَلَاةً حَتَّى يُصْبِحَ وَ مَنْ نَامَ عَلَى غَيْرِ وُضُوءٍ كَانَ فِرَاشُهُ لَهُ قَبْراً وَ كَانَ كَالْجِيفَةِ حَتَّى يُصْبِحَ.
રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું: જે માણસ વુઝૂ કરીને ઊંઘે છે તો તેનું બિસ્તર તેના માટે મસ્જિદ હોય છે અને તેની ઊંઘ તેના માટે નમાઝ હોય છે એટલે સુધી કે સુબ્હ થઈ જાય, અને જે માણસ વુઝૂ કર્યા વગર ઊંઘે છે તો તેનું બિસ્તર તેના માટે કબ્ર હોય છે અને તે એક મડદાની માફક હોય છે એટલે સુધી કે
સુબ્હ થઈ જાય.
📚 مستدرك الوسائل، ج- ١، ص-٢٩٧
الإ مامُ الصّدقُ عليه السلام:
شِيعَتُنا مَن لا يَسألُ الناسَ ولَو ماتَ جُوعاً.
ઈમામ સાદિક (અ.)એ ફરમાવ્યું છે કે, "અમારા શીઆ લોકોથી માગણી નથી કરતા, પછી ભલે ને ભૂખે મરી જાય."
المصدر:
كتاب ميزان الحكمة
الإ مامُ عليٌّ عليه السلام:
مِن علاماتِ الشَّقاءِ الإساءَةُإلى الأخيارِ.
ઈમામ અલી (અ.)એ ફરમાવ્યું છે કે, "સારા લોકોનું જાહેરમાં અપમાન કરવું એ પણ બદનસીબીની નીશાનીઓમાંથી છે."
المصدر:
كتاب ميزان الحكمة
سُئل الامام الصادق عليه السلام:
لِمَ سُمِّيَتِ الْجُمُعَةُ جُمُعَةً قَالَ: لِأَنَّ اللَّهَ (تَعَالَى) جَمَعَ فِيهَا خَلْقَهُ لِوَلَايَةِ مُحَمَّدٍ وَ أَهْلِ بَيْتِهِ (عَلَيْهِمُ السَّلَامُ).
હઝરત ઇમામ જાફર સાદિક(અ.)ને પૂછવામાં આવ્યું કે જુમ્આનું જુમ્આ શા માટે નામ પાડવામાં આવ્યું છે?
તો આપ (અ.)એ ફરમાવ્યું: એટલા માટે કે અલ્લાહ તઆલાએ તે દિવસે પોતાની મખ્લૂકને મોહંમદ (સ.)ની અને તેમની અહલેબૈત (અ.)ની વિલાયત માટે ભેગી કરી હતી.
📚الأمالي: ص: 688
علیؑ مظهر عجائب کے اُنہیں کیوں کر کوئی جانے؟
خُدا سمجھے نبیؐ سمجھے نبیؐ سمجھے خُدا سمجھے
نبوّت انبیاؑ کو بھی خُدا نے تب ہی بخشی ہے
کہ جب حیدرؑ کی عظمت کو وہ سارے انبیاؑ سمجھے
حضرت پیر سیّد محمّد کامران حُسین جعفری (مد ظله العالى)
अली (अ.) मज़हर अजाइब के उन्हें क्यूँ-कर कोई जाने?
ख़ुदा समझे नबी (स.) समझे नबी (स.) समझे ख़ुदा समझे
नबुव्वत अंबिया (अ.) को भी ख़ुदा ने तब ही बख़्शी है
के जब हैदर (अ.) की अज़मत को वो सारे अंबिया (अ.) समझे
हज़रत पीर सैयद मुहम्मद कामरान हुसैन जाफ़री (मद्दे.)
