en
Feedback
અહાદીસ-એ-માસૂમીન(અ.)

અહાદીસ-એ-માસૂમીન(અ.)

Open in Telegram

હદીસના બારામાં કોઈ સવાલ અથવા કંઈ ભૂલ જણાય તો અહીં જાણ કરી શકો છો. @Abkhanusiya @Tahirabbas_Sunasara

Show more
The country is not specifiedReligion & Spirituality87 046
699
Subscribers
No data24 hours
-17 days
+930 days

Data loading in progress...

Tags Cloud
No data
Any problems? Please refresh the page or contact our support manager.
Incoming and Outgoing Mentions
---
---
---
---
---
---
Attracting Subscribers
December '24
December '24
+16
in 0 channels
November '24
+26
in 0 channels
Get PRO
October '24
+20
in 0 channels
Get PRO
September '24
+11
in 0 channels
Get PRO
August '24
+13
in 0 channels
Get PRO
July '24
+20
in 0 channels
Get PRO
June '24
+15
in 0 channels
Get PRO
May '24
+73
in 0 channels
Get PRO
April '24
+24
in 0 channels
Get PRO
March '24
+23
in 0 channels
Get PRO
February '24
+15
in 0 channels
Get PRO
January '24
+14
in 0 channels
Get PRO
December '23
+505
in 0 channels
Date
Subscriber Growth
Mentions
Channels
30 December0
29 December+1
28 December0
27 December+1
26 December0
25 December0
24 December0
23 December+1
22 December+1
21 December+1
20 December0
19 December0
18 December0
17 December+1
16 December+1
15 December0
14 December+1
13 December+1
12 December+1
11 December+1
10 December0
09 December0
08 December0
07 December+1
06 December0
05 December+2
04 December0
03 December+1
02 December+1
01 December0
Channel Posts
قال رسول اللّه-صلّی اللّه علیه و آله-: التَّائِبُ حَبِيبُ اللّهِ، إِنَّ التَّائِبَ مِنَ الذَّنْبِ كَمَنْ لَا ذَنبَ لَهُ રસૂલલ્લાહ (સ.) ફરમાવે છે કે, "તૌબા કરનાર અલ્લાહનો મહેબૂબ (પસંદીદા) છે, બેશક ગુનાહથી તૌબા કરનાર એવો છે કે જાણે તેણે ગુનાહ કર્યો જ નથી."

2
عن رسول الله صلّى الله عليه وآله: يَا عَلِيُّ، لَا تَمْزَحْ فَيَذْهَبَ بَهَاؤُكَ ، وَلَا تَكْذِبْ فَيَذْهَبَ نُوْرُكَ. રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું, "અય અલી (અ.)! તમે મજાક ન કરો, કારણ કે તમારી ભવ્યતા જતી રહેશે, અને તમે જૂઠ ન બોલો નહીંતર તમારું નૂર જતું રહેશે." المصدر: كتاب ميزان الحكمة
770
3
الإمام علي عليه السلام: عود اذنك حسن الاستماع، ولا تصغ إلى ما لا يزيد في صلاحك استماعه. ઇમામ અલી (અ.)એ ફરમાવ્યું છે કે, “તમે તમારા કાનને ધ્યાનથી સારું સાંભળવાની આદત પડાવો, અને જે બાબતો તમારી સુધારણામાં વધારો ના કરે તેની તરફ ધ્યાન ના આપો." المصدر: غرر الحكم
795
4
الإمام علي عليه السلام: احذر مصاحبة الفساق والفجار والمجاهرين بمعاصي الله ઇમામ અલી (અ.)એ ફરમાવ્યું છે કે, "ફાસિક, ફાજિર અને અલ્લાહની ખુલ્લેઆમ નાફરમાની કરનારની દોસ્તીથી બચતા રહો." المصدر: غرر الحكم
2 449
5
عن رسول الله صلّى الله عليه وآله: إِنَّ هَذَا الْقُرْآنَ مَأْدُبَةُ اللَّهِ، فَتَعَلَّمُوا مِنْ مَأْدُبَتِهِ مَا اسْتَطَعْتُمْ. રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું, “બેશક આ કુરઆન અલ્લાહ તઆલાનું દસ્તરખ્વાન છે, માટે તમારા માટે જેટલું થઈ શકે એના દસ્તરખ્વાનથી તાલીમ હાસિલ કરો.” المصدر: بحارالانوار
758
6
عن رسول الله صلّى الله عليه وآله: أفضلكم الذين إذا رؤوا ذكر الله تعالى لرؤيتهم. રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું, "તમારામાંથી અફઝલ એ લોકો છે કે જેમના દીદારના કારણે અલ્લાહનો ઝિક્ર કરવામાં આવે છે." المصدر: كتاب ميزان الحكمة
692
7
قال علي عليه السلام: مَنْ دَعَاكَ إِلَى الدَّارِ الْبَاقِيَةِ وَ أَعَانَكَ عَلَى الْعَمَلِ لَهَا فَهُوَ الصَّدِيقُ‏ الشَّفِيقُ. ઇમામ અલી (અ.)એ ફરમાવ્યું છે કે, "જે તમને કામયાબીના ઘર તરફ બોલાવે, અને અમલ કરવામાં તમારી મદદ કરતો હોય, તો તે મહેરબાન દોસ્ત છે." المصدر: غرر الحكم
648
8
قال علي عليه السلام: لَا يَنْفَعُ الْعَمَلُ لِلْآخِرَةِ مَعَ الرَّغْبَةِ فِي الدُّنْيَا ઇમામ અલી (અ.)એ ફરમાવ્યું છે કે, “દુનિયાની ચમકદમથી આકર્ષાઈને આખેરત માટે કરેલો અમલ કોઈ ફાયદો નહીં પહોંચાડે” المصدر: عيون الحكم والمواعظ ج ۱، ص ۵۴۲
830
9
۴۷۸- و قال عليه السلام: مَا أَخَذَ اللَّهُ عَلَى أَهْلِ الْجَهْلِ أَنْ يَتَعَلَّمُوا حَتَّى أَخَذَ عَلَى أَهْلِ الْعِلْمِ أَنْ يُعَلِّمُوا. મૌલા અલી (અ.)એ ફરમાવ્યું: અલ્લાહે જાહિલ લોકોથી (અહદ) નથી લીધો કે તેઓ (ઇલ્મ) શીખે, એટલે સુધી કે અલ્લાહે ઇલ્મના લાયક લોકોથી (અહદ) લીધો કે તેઓ (જાહિલ લોકોને) ઇલ્મ શીખવાડે. (નહજુલ બલાગા, કલેમાતે કિસાર, નં-૪૭૮) (જ્યાં સુધી આલિમોથી અહદ ના લીધો ત્યાં સુધી જાહિલોથી અહદ નથી લીધો. જ્યારે અલ્લાહ આપણા પર કોઈ વાજિબ બનાવે છે તો તેના માટે તાકાત અને વસીલો કાયમ પણ કાયમ કરે છે.)
927
10
قال علي عليه السلام: لَا تَجْتَمِعُ الْخِيَانَةُ وَالْأُخُوَّةُ મૌલા અલી (અ.)એ ફરમાવ્યું: વિશ્વાસઘાત અને ભાઈચારો એક સાથે ભેગા નથી થઈ શકતા. المصدر: غرر الحکم
825
11
قَالَ (عليه السلام): أَشَدُّ الذُّنُوبِ، مَا اسْتَخَفَّ بِهَا صَاحِبُهُ. મૌલા અલી (અ.)એ ફરમાવ્યું: ગુનાઓમાં સૌથી વધારે સખ્ત તે છે કે જે તેનો કરનાર તેને હલ્કો સમજે. (નહજુલ બલાગા, કલેમાતે કિસાર, નં-૪૭૭)
761
12
قال علي عليه السلام: الْأَحْمَقُ غَريبٌ في بَلْدَتِه مُهانٌ بَينَ أعِزَّتِه. મૌલા અલી (અ.)એ ફરમાવ્યું છે કે, બેવકૂફ પોતાના જ શહેરમાં અજનબી છે અને પોતાના જ લોકો વચ્ચે બેઇજ્જત છે. 📚 عيون الحكم و المواعظ
1 252
13
عن رسول الله صلّى الله عليه وآله: إنّ الرّجُلَ الأعجَميَّ مِن أُمَّتي لَيَقرأُ القرآنَ بعَجَميَّةٍ، فتَرفَعُهُ المَلائكَةُ على عَرَبيَّةٍ. રસૂલલ્લાહ (સ.): મારી ઉમ્મતનો જે પણ માણસ પોતાના અજમી લહેઝામાં કુરઆનની કિરઅત કરે છે, તો ફરિશ્તાઓ તેને અરબી લહેઝામાં બનાવી ઉઠાવીને લઈ જાય છે. المصدر: ‎كتاب ميزان الحكمة ‎
1 092
14
كَثْرَةُ الْمِزَاحِ تَذْهَبُ بِمَاءِ الْوَجْهِ وَ كَثْرَةُ الضَّحِكِ تَمْحُو الْإِيمَانَ مَحْواً. ઇમામ જાફર સાદિક (અ.) એ ફરમાવ્યું છે કે, "વધારે પડતી મજાક કરવું માણસની ઈજ્જતને બરબાદ કરી નાખે છે, અને વધારે પડતું હસવું ઈમાનને બરબાદ કરી દે છે. 📗 بحارالانوار: 73 / 60 ح 15
1 130
15
قال علي عليه السلام: المُؤْمِنُ مَنْ كانَ حُبّهُ لِلّهِ وَبُغْضُهُ لِلّهِ و أخْذُهُ لِلّهِ و تَرْكُهُ لِلّهِ. મૌલા અલી (અ.)એ ફરમાવ્યું છે કે, મોમિન એ છે કે જેની મોહબ્બત અલ્લાહ ખાતર હોય છે અને દુશ્મની પણ અલ્લાહ ખાતર હોય છે અને તેનું અપનાવવું પણ અલ્લાહ ખાતર હોય છે અને તેનું તર્ક કરવું પણ અલ્લાહ ખાતર હોય છે. 📚 عيون الحكم و المواعظ
1 170
16
قال علي عليه السلام: ان مثل الدنيا والآخرة كرجل له امرأتان اذا أرضى احديهما أسخط الأخرى. મૌલા અલી (અ.)એ ફમાવ્યું, “બેશક દુનિયા અને આખેરતનો દાખલો એ માણસ જેવો છે, જેની બે પત્નીઓ હોય છે, જ્યારે તે એકને ખુશ કરે છે, તો બીજીને નારાજ કરે છે.” المصدر: غرر الحکم
1 172
17
قال علي عليه السلام: ان مثل الدنيا والآخرة كرجل له امرأتان اذا أرضى احديهما أسخط الأخرى મૌલા અલી (અ.)એ ફમાવ્યું, “બેશક દુનિયા અને આખેરતનો દાખલો એ માણસ જેવો છે, જેની બે પત્નીઓ હોય છે, જ્યારે તે એકને ખુશ કરે છે, તો બીજીને નારાજ કરે છે.” المصدر: غرر الحکم
1
18
قال أمیرالمؤمنین الإمام علي بن أبي طالب علیهما السلام: أَغْضِ عَلَی الْقَذَی وَ إلاّ لَم تَرْضَ أَبَداً! મૌલા અલી (અ.)એ ફરમાવ્યું: તકલીફ પડવા પર તું સહન (નજરઅંદાઝ) કર (શિકાયત ન કર), નહીંતર તું ક્યારેય રાજી નહીં રહી શકે. 📕 نهج البلاغة، من الکلمات القصار: ۲۱۳
1 115
19
قال علي عليه السلام: الْإِيمانُ وَ الْعَمَلُ أَخَوانِ تَوْأمانِ وَ رَفيقانِ لا يَفْتَرِقانِ. મૌલા અલી (અ.)એ ફરમાવ્યું છે કે, ઈમાન અને અમલ બન્ને જુડવા ભાઈઓ અને મિત્રો છે જેઓ અલગ થતા નથી. 📚 عيون الحكم و المواعظ
1 080
20
قال علي عليه السلام: الحُمْقُ داءٌ لا يُداوي وَمَرَضٌ لا يَبْرَأ. મૌલા અલી (અ.)એ ફરમાવ્યું છે કે, બેવકૂફી એવી બીમારી છે જેની કોઈ દવા નથી અને એવો રોગ છે કે જેમાંથી છુટકારો નથી. 📚 عيون الحكم و المواعظ
1 045