uk
Feedback
🦁વનપાલ ( Forester)🦁

🦁વનપાલ ( Forester)🦁

Відкрити в Telegram

Goal ⭐⭐ Forester ( વનપાલ) ।। प्रकृति_रक्षित_रक्षिता ।।🌳🦁 મિત્રો અમારા તરફ થી પૂરો પ્રયત્ન કરવા માં આવશે... Channal: t.me/goal_forest : t.me/gujarat_forest

Показати більше
1 181
Підписники
-124 години
-27 днів
+1930 день
Архів дописів
29 જુલાઈ : આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ
29 જુલાઈ : આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ

માર્ક્સ જણાવજો....✅
માર્ક્સ જણાવજો....✅

દિવ્યાંગ માટે વનપાલ પરીક્ષા ના આયોજન (કોલ લેટર) બાબત
દિવ્યાંગ માટે વનપાલ પરીક્ષા ના આયોજન (કોલ લેટર) બાબત

Answers key સાંજે મૂકીશું

વાયુ પ્રદૂષણ ટેસ્ટ.pdf2.02 MB

મિત્રો કેવી ચાલે છે ફોરેસ્ટ અને વનપાલ ની તૈયારી?

Answer key
Answer key

રામસર સંમેલન સચિવાલય દ્વારા (CEPA) કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે જે ___માટે વપરાય છે.
Anonymous voting

જમીન પ્રદૂષણ ટેસ્ટ .pdf0.64 KB

Goal_Forest_Study_Material_Watermarked.pdf0.61 KB

photo content

આજે 22 જુલાઈ: રાષ્ટ્રીય કેરી દિવસ

આજે 16 જુલાઈ વિશ્વ સાપ દિવસ...

#forestbhartiupdate વનરક્ષક અને વનપાલ ભરતી માટે અત્યારે રોસ્ટર ચકાસણી ચાલી રહી છે . પૂર્ણ થતા ગૌણ સેવા ને મોકલવામાં આવશે . નવી ભરતી અમે વધુ માં વધુ 2 મહિના ની અંદર જ જાહેરાત કરી દઈશું . - વન વિભાગ વનરક્ષક ની અત્યારે વર્તમાન માં ચાલી રહેલ જગ્યા કરતા વધારે જ આવશે અંદાજિત 600 આજુબાજુ https://t.me/goal_forest #forwarded

photo content

ગીર ના જંગલ માં ચિત્રોલા નામ ના પક્ષી ની વાપસી...
ગીર ના જંગલ માં ચિત્રોલા નામ ના પક્ષી ની વાપસી...

અગાઉનો નિયમ (જે હવે રદ્દ થયો છે): વર્ષ ૨૦૨૩ (૨૩/૦૮/૨૦૨૩ અને ૦૮/૧૧/૨૦૨૩) માં સરકારે એક ઠરાવ કર્યો હતો કે વર્ગ-૩ ના કર્મચારીઓની પ્રમોશન અને ભરતીની કામગીરી સીધી 'વન અને પર્યાવરણ વિભાગ' (સચિવાલય કક્ષાએથી) કરવામાં આવશે અને આ માટે એક સમિતિ બનાવવામાં આવી હતી. નવો નિર્ણય: સરકારને લાગ્યું કે વહીવટી કામગીરી વધુ સરળ અને ઝડપી બનાવવા માટે આ સત્તા વિભાગ પાસે રાખવાને બદલે ખાતાના વડાને આપવી જોઈએ. તેથી, ૨૦૨૩ ના પેલા જૂના ઠરાવો તાત્કાલિક અસરથી રદ્દ કરવામાં આવ્યા છે. હવેથી શું થશે? (આજથી લાગુ પડતો નિયમ): હવેથી વન વિભાગની તાબાની કચેરીઓમાં કામ કરતા વર્ગ-૩ ના તમામ કર્મચારીઓની સિનિયોરીટી, બઢતી અને સીધી ભરતીની તમામ સત્તા અને કામગીરી પાછી 'અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ' (PCCF & HoFF) ની કચેરીને સોંપી દેવામાં આવી છે. ટૂંકમાં સારાંશ: વર્ગ-૩ ની ભરતી અને પ્રમોશનને લગતા નિર્ણયો લેવાની સત્તા સચિવાલયના વિભાગ (ગાંધીનગર) પાસેથી લઈને ફરીથી ખાતાના મુખ્ય વડા (PCCF) ને સુપરત કરવામાં આવી છે, જેથી કામગીરીમાં વહીવટી સરળતા રહે.

જૂનાગઢ 25 ટ્રેકર ની ભરતી...જેને આવું હોય એ આવી જાય
જૂનાગઢ 25 ટ્રેકર ની ભરતી...જેને આવું હોય એ આવી જાય