🦁વનપાલ ( Forester)🦁
رفتن به کانال در Telegram
Goal ⭐⭐ Forester ( વનપાલ) ।। प्रकृति_रक्षित_रक्षिता ।।🌳🦁 મિત્રો અમારા તરફ થી પૂરો પ્રયત્ન કરવા માં આવશે... Channal: t.me/goal_forest : t.me/gujarat_forest
نمایش بیشتر1 181
مشترکین
-124 ساعت
-27 روز
+1930 روز
آرشیو پست ها
1 181
રામસર સંમેલન સચિવાલય દ્વારા (CEPA) કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે જે ___માટે વપરાય છે.
1 181
#forestbhartiupdate
વનરક્ષક અને વનપાલ ભરતી માટે અત્યારે રોસ્ટર ચકાસણી ચાલી રહી છે . પૂર્ણ થતા ગૌણ સેવા ને મોકલવામાં આવશે .
નવી ભરતી અમે વધુ માં વધુ 2 મહિના ની અંદર જ જાહેરાત કરી દઈશું . - વન વિભાગ
વનરક્ષક ની અત્યારે વર્તમાન માં ચાલી રહેલ જગ્યા કરતા વધારે જ આવશે અંદાજિત 600 આજુબાજુ
https://t.me/goal_forest
#forwarded
1 181
અગાઉનો નિયમ (જે હવે રદ્દ થયો છે):
વર્ષ ૨૦૨૩ (૨૩/૦૮/૨૦૨૩ અને ૦૮/૧૧/૨૦૨૩) માં સરકારે એક ઠરાવ કર્યો હતો કે વર્ગ-૩ ના કર્મચારીઓની પ્રમોશન અને ભરતીની કામગીરી સીધી 'વન અને પર્યાવરણ વિભાગ' (સચિવાલય કક્ષાએથી) કરવામાં આવશે અને આ માટે એક સમિતિ બનાવવામાં આવી હતી.
નવો નિર્ણય:
સરકારને લાગ્યું કે વહીવટી કામગીરી વધુ સરળ અને ઝડપી બનાવવા માટે આ સત્તા વિભાગ પાસે રાખવાને બદલે ખાતાના વડાને આપવી જોઈએ. તેથી, ૨૦૨૩ ના પેલા જૂના ઠરાવો તાત્કાલિક અસરથી રદ્દ કરવામાં આવ્યા છે.
હવેથી શું થશે? (આજથી લાગુ પડતો નિયમ):
હવેથી વન વિભાગની તાબાની કચેરીઓમાં કામ કરતા વર્ગ-૩ ના તમામ કર્મચારીઓની સિનિયોરીટી, બઢતી અને સીધી ભરતીની તમામ સત્તા અને કામગીરી પાછી 'અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ' (PCCF & HoFF) ની કચેરીને સોંપી દેવામાં આવી છે.
ટૂંકમાં સારાંશ:
વર્ગ-૩ ની ભરતી અને પ્રમોશનને લગતા નિર્ણયો લેવાની સત્તા સચિવાલયના વિભાગ (ગાંધીનગર) પાસેથી લઈને ફરીથી ખાતાના મુખ્ય વડા (PCCF) ને સુપરત કરવામાં આવી છે, જેથી કામગીરીમાં વહીવટી સરળતા રહે.
