Knowledge Group
Відкрити в Telegram
સામાન્યજ્ઞાન : આગામી તમામ પરીક્ષામાં સરકારે નવી પર્ટન મુજબ પ્રશ્નોની રણનીતિ મુજબનું મટેરિયલ મુકાશે.( તાલીમ એવી જે સ્વનિર્ભર બનાવે ) આપના સમાજના દરેક વ્યક્તિને આ ગૃપમાં જોઈન કરો :: પ્રવિણ સાલવી 9913620444 @pravin_salvi હેલ્પ : સ્પર્ધાત્મક પરીક્ષા
Показати більше1 485
Підписники
Немає даних24 години
-17 днів
+1430 день
Архів дописів
1 485
🔺 નાલંદા વિદ્યાપીઠના ભવ્ય પુસ્તકાલય નું નામ શું હતું ?
A) ધર્મજ્ઞાન
B) ધર્મગંજ👍
C) ધર્મધ્વજ
D) ધર્મરંજ
જવાબ જાણવા માટે અહિં ક્લિક કરો 👇
https://t.me/knowledge_group
1 485
🔺 મોઢેરાના સૂર્ય મંદિરની બાંધવામાં કેટલા કારીગરો રખાયા હતા ?
A) 1200✔️
B) 2000
C) 1500
D) 1800
જવાબ જાણવા માટેની ક્લિક કરી ટેલિગ્રામ ગૃપ જોઈન કરો ✅
https://t.me/knowledge_group
1 485
જાણો કોણ-કોણ કરી રહ્યું છે આંદોલન
*નિરક્ષરો એ વાંચવું નહિ, ભણેલા લોકો આંદોલન કરે છે*
https://t.me/knowledge_group
- માજી સૈનિકોનું આંદોલન, અત્યારે સચિવાલય ગેટ 1 પર બેઠા છે.
- શિક્ષકોના આંદોલનનું સમાધાન થયું પણ કેટલાક લોકો સમાધાનની વિરુદ્ધમાં છે.
- રાજ્ય સરકાર કર્મચારી મહામંડળનું પણ સમાધાન થયું પણ કેટલાક લોકો તેની વિરુદ્ધમાં છે.
- vce કર્મચારીઓનું આંદોલન.
- આંગણવાડી બહેનોનું આંદોલન ચાલુ છે.
- વનરક્ષક અને વનપાલ કર્મચારીઓનું આંદોલન ચાલુ છે.
- ભારતીય કિસાન સંઘનું આંદોલન ચાલુ છે, તેઓ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં બેઠા છે.
- lrd બિન અનામત ઉમેદવારોનું આંદોલન ચાલુ, તેઓ સત્યાગ્રહ છાવણી બેઠા છે.
- lrd પુરુષ આંદોલન ચાલુ છે તેઓ માજી સૈનિકોના સમર્થનમાં તેમની સાથે ગેટ નંબર 1 પર બેઠા છે.
- પોલીસ ગ્રેડ પે મુદે પોલીસ પરિવાર આંદોલન કરી રહ્યા છે, તે પણ માજી સૈનિકો સાથે ગેટ નંબર 1 પર સમર્થનમાં બેઠા છે.
- માલધારીઓનું આંદોલન ચાલી રહ્યું છે.
- સરકારના કર્મચારીઓના પરિવારજનોને રહેમરાહે નોકરી મુદે અલગ આંદોલન ચાલી રહ્યું છે.
- વર્ગ 3 અને 4ના કર્મચારી પડતર પ્રશ્નોને લઈ આંદોલનમાં જોડાયા છે.
- મધ્યાન ભોજનના કર્મચારીઓનું આંદોલન.
- કરાર આધારિત કર્મચારીઓનું આંદોલન.
- જિલ્લા પંચાયત આરોગ્ય કર્મીનું આંદોલન ચાલુ છે.
- opdના ડોક્ટરોનું આંદોલન યથાવત છે.
- વિદ્યાસહાયક ઉમેદવારો ભરતી મુદ્દે આંદોલન કરી રહ્યા છે.
https://t.me/knowledge_group
1 485
Repost from Knowledge Group
પ્ર. 1 ) ‘ ભારતના માંચેસ્ટર ’ તરીકે ગુજરાતનું કયું શહેર પ્રસિદ્ધ છે ?
જવાબ:- અમદાવાદ
પ્ર. 2 ) સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વવંદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજ તાજેતરમાં બ્રહ્મલીન થયા તે સ્થળનું નામ જણાવો .
જવાબ:- સાળંગપુર
https://t.me/knowledge_group
પ્ર. 3 ) મહેસાણા જિલ્લા ખાતે આવેલ વડનગરનું પ્રાચીન નામ જણાવો .
જવાબ:- આનંદપુર
પ્ર. 4 ) નાટ્યકલાના આજીવન સાધક અને પોતાના અભિનય દ્રારા ‘ સુંદરી ’ બિરુદ મેળવનાર કલાકારનું નામ જણાવો .
જવાબ:- જયશંકર ભોજક
પ્ર. 5 ) મહિલાઓને પ્રિય એવી ‘ બાંધણી ’ માટે ક્યું શહેર જાણીતું છે ?
જવાબ:- જામનગર
પ્ર. 6 ) અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ર વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો .
જવાબ:- સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ
પ્ર. 7 ) મહુડી ખાતેના પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામી જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો .
જવાબ:- વિદ્યાસાગરસુરીશ્વરજી મ.સા
પ્ર. 8 ) કચ્છના રાપર ખાતે ક્યો લોકમેળો ભરાય છે ?
જવાબ:- રવેચીનો મેળો
https://t.me/knowledge_group
પ્ર. 9 ) નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે ?
જવાબ:- અધશાળા
પ્ર. 10 ) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ર્ડા . રાજેન્દ્રપ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્રાર ક્યારે કરવામાં આવ્યો ?
જવાબ:- 1951
https://t.me/knowledge_group
1 485
પ્ર. 1 ) ‘ ભારતના માંચેસ્ટર ’ તરીકે ગુજરાતનું કયું શહેર પ્રસિદ્ધ છે ?
જવાબ:- અમદાવાદ
પ્ર. 2 ) સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વવંદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજ તાજેતરમાં બ્રહ્મલીન થયા તે સ્થળનું નામ જણાવો .
જવાબ:- સાળંગપુર
https://t.me/knowledge_group
પ્ર. 3 ) મહેસાણા જિલ્લા ખાતે આવેલ વડનગરનું પ્રાચીન નામ જણાવો .
જવાબ:- આનંદપુર
પ્ર. 4 ) નાટ્યકલાના આજીવન સાધક અને પોતાના અભિનય દ્રારા ‘ સુંદરી ’ બિરુદ મેળવનાર કલાકારનું નામ જણાવો .
જવાબ:- જયશંકર ભોજક
પ્ર. 5 ) મહિલાઓને પ્રિય એવી ‘ બાંધણી ’ માટે ક્યું શહેર જાણીતું છે ?
જવાબ:- જામનગર
પ્ર. 6 ) અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ર વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો .
જવાબ:- સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ
પ્ર. 7 ) મહુડી ખાતેના પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામી જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો .
જવાબ:- વિદ્યાસાગરસુરીશ્વરજી મ.સા
પ્ર. 8 ) કચ્છના રાપર ખાતે ક્યો લોકમેળો ભરાય છે ?
જવાબ:- રવેચીનો મેળો
https://t.me/knowledge_group
પ્ર. 9 ) નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે ?
જવાબ:- અધશાળા
પ્ર. 10 ) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ર્ડા . રાજેન્દ્રપ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્રાર ક્યારે કરવામાં આવ્યો ?
જવાબ:- 1951
https://t.me/knowledge_group
1 485
👌🏻📚 *અત્યારે માત્ર રજિસ્ટ્રેશન કરી કન્ફોર્મ કરો*
📚📚📚📚📚📚📚📚
માત્ર પરીક્ષાના વિષય મુજબનું મટેરિયલ
✔️ શું વાંચવું ?
✔️ પાઠ્યપુસ્તકો વાંચવા ?
✔️ પબ્લિકેશનના પુસ્તકો વાંચવા ?
✔️ સફળતા માટે શ્રેષ્ઠ મટેરિયલ
📚📚📚📚📚📚📚
વિશેષતાઓ
👍🏻 GCERT - NCERT પાઠ્યપુસ્તકોના પ્રશ્નો સાથે જવાબો
👍🏻 અત્યાર સુધી પુછાયેલ પ્રશ્નો
👍🏻 સંભવિત તમામ પ્રશ્નો
👍🏻 અપડેટ અને અપગ્રેડ પ્રશ્નો
👍🏻 એક વિષયના 4400 પ્રશ્નો
👍🏻 ઇતિહાસ 4400 વનલાઈનર પ્રશ્નો
👍🏻 ભૂગોળ 4400 વનલાઈનર પ્રશ્નો
👍🏻 બંધારણ ,પંચાયતી રાજ ,જાહેર વહીવટ 4400 વનલાઈનર પ્રશ્નો
👍🏻 સાંસ્કૃતિક વારસો 4400 વનલાઈનર પ્રશ્નો
👍🏻 વિજ્ઞાન 4400 વનલાઈનર પ્રશ્નો
👍🏻 ફોરેસ્ટ 4400 વનલાઈનર પ્રશ્નો
👍🏻 ગુજરાતી સાહિત્ય 4400 વનલાઈનર પ્રશ્નો
👍🏻 કમ્પ્યૂટર 4400 વનલાઈનર પ્રશ્નો
👍🏻 100 મોડેલ ટેસ્ટ જવાબ સાથે 10000 પ્રશ્નો
📚📚📚📚📚📚📚
ઉપરોક્ત તમામ મટેરિયલની PDF કિંમત
200/-
પ્રિન્ટ કિંમત 2000/-
વોટ્સએપ 99136 20444
https://t.me/knowledge_group
1 485
Repost from Knowledge Academy palanpur
ગુજરાત ની સંસ્કૃતિ
https://t.me/knowledge_group
પ્ર. 1 ) ખ્વાજા મહેમુદ દરિયાઈ દુલ્હાનું પવિત્ર સ્થાનક ક્યાં જિલ્લામાં આવેલ
જવાબ:- મહીસાગર
પ્ર. 2 ) ખંભલાય માતાનું પવિત્ર સ્થાનક ક્યાં જિલ્લામાં આવેલ છે ?
જવાબ:- અમદાવાદ
પ્ર. 3 ) જેસલ - તોરલની સમાધિ ગુજરાત રાજ્યના ક્યાં જિલ્લામાં આવેલી છે ?
જવાબ:-કચ્છ જિલ્લો
https://t.me/knowledge_group
પ્ર. 4 ) મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે ક્યું સુવિખ્યાત મંદિર આવેલ છે ?
જવાબ:- સૂર્ય મંદિર
પ્ર. 5 ) બચુભાઈ રાવત ક્યાં સામયિક સાથે સંકળાયેલ હતા ?
જવાબ:- કુમાર
પ્ર. 6 ) તરણેતરનો મેળો ક્યાં જિલ્લામાં ભરાય છે ?
જવાબ:- સુરેન્દ્રનગર
પ્ર. 7 ) માતાનો મઢ તિર્થસ્થાન ક્યાં આવ્યું છે ?
જવાબ:- કચ્છ
પ્ર. 8 ) જહાંગીર સબાવાલા ક્યાં ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?
જવાબ:- ચિત્રકળા
https://t.me/knowledge_group
પ્ર. 9 ) ગુજરાતમાં સર્વપ્રથમ ‘ સફાઈ વિદ્યાલય'નો પ્રારંભ ક્યાં થયો હતો ?
જવાબ:- વ્યારા
પ્ર. 10 ) ગોંડલના મહારાજા ભગવતસિંહે તૈયાર કરાવેલ નવખંડનો વિશાળ શબ્દકોશ ‘ ભગવદગોમંડલ ' ક્યાં વિદ્રાનોએ તૈયાર કરેલ ?
જવાબ:- શ્રી ચંદુલાલ બહેચરભાઈ પટેલ
https://t.me/knowledge_group
1 485
1.ગુરુ નાનકદેવ જયંતી કયારે ઉજવાય છે? - કારતક પૂર્ણિમા
https://t.me/knowledge_group
2.ગંગાને 'ત્રિપગથા ' કેમ કહે છે ? - ત્રણેય લોકમાં વહે છે માટે
3.અસુરોને 'દૈત્યો' કેમ કહેવામાં આવે છે? - દિતિના પુત્રો હોવાથી
https://t.me/knowledge_group
4.શિવજીને આશુતોષ કેમ કહે છે? - ઝડપથી પ્રસન્ન થાય છે માટે
5.મહર્ષિ વેદ વ્યાસને 'દ્વૈપાયન' કેમ કહે છે? - નદીના બેટમાં જન્મ્યા હોવાથી
6.સંસ્કારની સંખ્યા કેટલી છે? - 16
7.દિશાઓની કુલ સંખ્યા કેટલી છે? - દશ
8.વિભિન્ન કલાઓની સંખ્યા કેટલી છે? - 64
9.કયું સ્થળ પિતૃઓના પિંડદાન માટે જાણીતું છે? - ગયા
https://t.me/knowledge_group
10.મહાભારતનું યુદ્ધ કેટલા દિવસ ચાલ્યું હતું? - 18
1 485
વર્તમાન બાબતો
https://t.me/knowledge_group
1) કર્ણાટકે પોલીસ ભરતીમાં "થર્ડ જેન્ડર" અનામતની જાહેરાત કરી.
➨ કર્ણાટક રાજ્ય આવું કરનાર પ્રથમ રાજ્ય બન્યું.
▪️ કર્ણાટક:-
સીએમ :- બસવરાજ બોમાઈ
રાજ્યપાલ :- થાવરચંદ ગેહલોત
નાગરહોલ નેશનલ પાર્ક
બાંદીપુર નેશનલ પાર્ક
કુદ્રેમુખ રાષ્ટ્રીય ઉદ્યાન
ભાષા - કન્નડ
રચના - 1 નવેમ્બર 1956
બંદર :- ન્યુ મેંગ્લોર બંદર
અંશી નેશનલ પાર્ક
બેનરઘાટા નેશનલ પાર્ક
2) વિશ્વ વાંસ દિવસ દર વર્ષે 18 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે.
➨ વિશ્વ વાંસ સંગઠને બેંગકોકમાં આયોજિત આઠમી વર્લ્ડ વાંસ કોંગ્રેસમાં 2009માં 18 સપ્ટેમ્બરને વિશ્વ વાંસ દિવસ તરીકે જાહેર કર્યો.
➨ તારીખને રોયલ થાઈ ફોરેસ્ટ્રી ડે તરીકે પણ ચિહ્નિત કરવામાં આવે છે.
3) “સ્માર્ટ વિલેજ પંચાયત: ગ્રામીણ સમુદાયોનું સશક્તિકરણ” પર બે દિવસીય કોન્ફરન્સ; ઉત્તર પ્રદેશના લખનૌમાં કોઈને પાછળ ન છોડતા”નું આયોજન કરવામાં આવ્યું છે.
4) ભારતના ચૂંટણી પંચ (ECI) એ બૂથ લેવલ ઓફિસર (BLO) સાથે સીધો સંચાર સ્થાપિત કરવા માટે નવું ડિજિટલ પ્રકાશન "BLO ઇ-પત્રિકા" બહાર પાડ્યું.
5) ટાટા જૂથની માલિકીની એર ઈન્ડિયાએ ભારતીય હૃદય સાથે વિશ્વ-સ્તરની વૈશ્વિક એરલાઈન તરીકે ફરી એક વાર પોતાની જાતને સ્થાપિત કરવા માટે વિહાન.એઆઈની સમજણ પરિવર્તન યોજનાનું અનાવરણ કર્યું.
6) બેંગલુરુ એફસી અને તેમના તાવીજ કપ્તાન સુનીલ છેત્રીએ સોલ્ટ લેક સ્ટેડિયમ ખાતે સમિટ અથડામણમાં મુંબઈ સિટી એફસીને 3-1થી હરાવીને તેમની પ્રથમ ડ્યુરાન્ડ કપ ફૂટબોલ ટુર્નામેન્ટનું ટાઇટલ જીત્યું.
7) જાહેર સાહસો પસંદગી બોર્ડ (PESB) એ NLC ઇન્ડિયા લિમિટેડના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે પ્રસન્ન કુમાર મોટુપલ્લીની પસંદગી કરી.
➨ હાલમાં, તેઓ NTPC લિમિટેડમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે.
8) ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયાએ સર્બિયાના બેલગ્રેડમાં વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2022ના અંતિમ દિવસે પુરુષોની 65 કિગ્રામાં બ્રોન્ઝ મેડલ જીત્યો.
➨વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ચાર મેડલ જીતનાર તે એકમાત્ર ભારતીય બન્યો.
9) ભૂતપૂર્વ ભારતીય ટેનિસ ખેલાડી અને ડેવિસ કપના કેપ્ટન નરેશ કુમારનું 93 વર્ષની વયે નિધન.
10) કેન્દ્રીય મંત્રી ડૉ જીતેન્દ્ર સિંહે સ્વચ્છતા અને સરકારમાં પેન્ડન્સી ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરીને 2 ઑક્ટોબરના રોજ શરૂ થનારી વિશેષ ઝુંબેશ 2.0 માટે "સ્વચ્છતા" પોર્ટલ શરૂ કર્યું.
11) રમતગમત મંત્રાલયે દેશના સૌથી મોટા ઉર્જા સમૂહ એનટીપીસી અને ગ્રામીણ વિદ્યુતીકરણ નિગમ સાથે બે PSUs સાથે નેશનલ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ફંડ (NSDF)ને રૂ. 215 કરોડ આપવાનું વચન આપ્યું હતું.
https://t.me/knowledge_group
12) ઇન્ટરનેશનલ કમિશન ઓન મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ (ICOMOS) ના નિષ્ણાત, ટિઓંગ કિઆન બૂમે કર્ણાટકના હલેબીડુમાં હોયસલેશ્વર મંદિરની મુલાકાત લીધી.
➨હોયસાલા માળખું યુનેસ્કો દ્વારા આપવામાં આવેલ વર્લ્ડ હેરિટેજ સાઇટના ટેગ માટે ઈચ્છુક છે.
13) ઉઝબેકિસ્તાનના સમરકંદમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની રોટેશનલ પ્રેસિડન્સી ભારતને સોંપવામાં આવી છે.
➨ SCO કાઉન્સિલ ઓફ હેડ ઓફ સ્ટેટની આગામી બેઠક ભારતમાં 2023માં યોજાશે.
14) ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને રાંચીમાં ઝારખંડ સ્પોર્ટ્સ પોલિસી 2022 લોન્ચ કરી.
➨ તેનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવામાં રમતવીરોના માર્ગમાંથી અવરોધો ઘટાડવાનો છે.
▪️ ઝારખંડ :-
બૈદ્યનાથ મંદિર
પારસનાથ વન્યજીવ અભયારણ્ય
દાલમા વન્યજીવ અભયારણ્ય પલામાઉ વન્યજીવ અભયારણ્ય
કોડરમા વન્યજીવ અભયારણ્ય
ઉધવા તળાવ પક્ષી અભયારણ્ય
પાલકોટ વન્યજીવ અભયારણ્ય
મહુડનર વન્યજીવ અભયારણ્ય
15) કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ 15 દિવસીય રક્તદાન અભિયાન "રક્તદાન અમૃત મહોત્સવ" શરૂ કર્યું.
https://t.me/knowledge_group
16) લિંગ ભેદભાવના ઇતિહાસને સમાપ્ત કરવા માટે દર વર્ષે 18 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સમાન પગાર દિવસ મનાવવામાં આવે છે જે સામાન્ય રીતે મહિલાઓને તેમના પુરૂષ સમકક્ષો કરતાં ઓછો પગાર મળવાને કારણે થાય છે.
➨ તેનો ઉદ્દેશ્ય લિંગ વેતન તફાવતને લગતા મુદ્દાઓને પ્રકાશિત કરવાનો અને વિશ્વવ્યાપી જાગરૂકતા વધારવાનો છે.
https://t.me/knowledge_group
1 485
Repost from Knowledge Academy palanpur
https://chat.whatsapp.com/IhNY69Tv3mh21UGL35bbN1
ખિલજી વંશની સ્થાપના કોણે કરી હતી? - જલાલુદ્દીન ખિલજી
2.અલાઉદ્દીન ખિલજીનો કયો સેનાપતિ ' હજાર દિનારી ' તરીકે પણ ઓળખાતો હતો?- મલિક કાફર
3.ભારતમાં ઈતિહાસમાં ' બીજો સિકંદર ' તરીકે કયો મુસ્લિમ શાસક ઓળખાય છે?- અલાઉદ્દીન ખિલજી
4.અલાઉદ્દીન ખિલજીના દરબારમાં કયા નામાંકિત રાજકવિઓ હતા?- અમીર ખુશરો અને હસન દહેલવી
5.ભારતના ઈતિહાસમાં ' તોતા -એ- હિંદ' તરીકે કોણ ઓળખાય છે? _અમીર ખુસરો
6.તુઘલક વંશની સ્થાપના કોણે કરી હતી?- ગ્યાસુદ્દીન તુઘલક
7.મોહમ્મદ બિન તુઘલકનું મૂળ નામ શું હતું? -જૂના ખાં
8.કયો મુસ્લિમ ' બુદ્ધિમાન મૂર્ખ સુલતાન' તરીકે ઈતિહાસમાં જાણીતો છે? -મોહમ્મદ બિન તુઘલક
9.હિસાર અને જોનપુર નગરોની સ્થાપના કોણે કરી હતી? -ફિરોઝશાહ તુઘલક
10.કયો શાસક ' સલ્તનત કાળનો અકબર ' તરીકે ઓળખાય છે ?-ફિરોઝશાહ તુઘલક
Вже доступно! Дослідження Telegram за 2025 — головні інсайти року 
