ru
Feedback
Knowledge Group

Knowledge Group

Открыть в Telegram

સામાન્યજ્ઞાન : આગામી તમામ પરીક્ષામાં સરકારે નવી પર્ટન મુજબ પ્રશ્નોની રણનીતિ મુજબનું મટેરિયલ મુકાશે.( તાલીમ એવી જે સ્વનિર્ભર બનાવે ) આપના સમાજના દરેક વ્યક્તિને આ ગૃપમાં જોઈન કરો :: પ્રવિણ સાલવી 9913620444 @pravin_salvi હેલ્પ : સ્પર્ધાત્મક પરીક્ષા

Больше
1 488
Подписчики
-124 часа
+17 дней
+830 день
Архив постов
DOC-20220921-WA0014.

હવે પાસ થવું સહેલું નથી 🤔 👉 ઝવેરચંદ મેઘાણીએ કઇ નદીને "અબોલા રાણી" ની ઉપમા આપી છે ? A) ભાદર B) રાવલ ✔️ C) શેત્રુંજી D) સરસ્વતી જવાબ જાણવા માટે અહીં ક્લિક કરો 👇 https://t.me/knowledge_group

photo content

Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur

Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur

Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur

Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur

બંધારણ મા સૌપ્રથમ સહી કોણે કરી હતી ? A) જવાહરલાલ નહેરુ B) બાબાસાહેબ આંબેડકર C) રાજેન્દ્ર પ્રસાદ D) સરદાર પટેલ બંધારણમાં સૌથી છેલ્લી સહી કોણે કરી હતી ? A) બાબાસાહેબ આંબેડકર B) સરોજની નાયડુ C) ફિરોઝ ગાંધી D) જવાહરલાલ નેહરુ જવાબ માટે અહિં ક્લિક કરો 👇 https://t.me/knowledge_group CC

હવે પાસ થવું સહેલું નથી 🤔 👉 સાસુ અને વહુ ની વાવ ક્યાં આવેલી છે ? A) લાવણા👍 B) પેટલાદ C) સંતરામપુર D) લાલપુર જવાબ જાણવા માટે અહીં ક્લિક કરો 👇 https://t.me/knowledge_group

🔺 નાલંદા વિદ્યાપીઠના ભવ્ય પુસ્તકાલય નું નામ શું હતું ? A) ધર્મજ્ઞાન B) ધર્મગંજ👍 C) ધર્મધ્વજ D) ધર્મરંજ જવાબ જાણવા માટે અહિં ક્લિક કરો 👇 https://t.me/knowledge_group

🔺 મોઢેરાના સૂર્ય મંદિરની બાંધવામાં કેટલા કારીગરો રખાયા હતા ? A) 1200✔️ B) 2000 C) 1500 D) 1800 જવાબ જાણવા માટેની ક્લિક કરી ટેલિગ્રામ ગૃપ જોઈન કરો ✅ https://t.me/knowledge_group

જાણો કોણ-કોણ કરી રહ્યું છે આંદોલન *નિરક્ષરો એ વાંચવું નહિ, ભણેલા લોકો આંદોલન કરે છે* https://t.me/knowledge_group - માજી સૈનિકોનું આંદોલન, અત્યારે સચિવાલય ગેટ 1 પર બેઠા છે. - શિક્ષકોના આંદોલનનું સમાધાન થયું પણ કેટલાક લોકો સમાધાનની વિરુદ્ધમાં છે. - રાજ્ય સરકાર કર્મચારી મહામંડળનું પણ સમાધાન થયું પણ કેટલાક લોકો તેની વિરુદ્ધમાં છે. - vce કર્મચારીઓનું આંદોલન. - આંગણવાડી બહેનોનું આંદોલન ચાલુ છે. - વનરક્ષક અને વનપાલ કર્મચારીઓનું આંદોલન ચાલુ છે. - ભારતીય કિસાન સંઘનું આંદોલન ચાલુ છે, તેઓ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં બેઠા છે. - lrd બિન અનામત ઉમેદવારોનું આંદોલન ચાલુ, તેઓ સત્યાગ્રહ છાવણી બેઠા છે. - lrd પુરુષ આંદોલન ચાલુ છે તેઓ માજી સૈનિકોના સમર્થનમાં તેમની સાથે ગેટ નંબર 1 પર બેઠા છે. - પોલીસ ગ્રેડ પે મુદે પોલીસ પરિવાર આંદોલન કરી રહ્યા છે, તે પણ માજી સૈનિકો સાથે ગેટ નંબર 1 પર સમર્થનમાં બેઠા છે. - માલધારીઓનું આંદોલન ચાલી રહ્યું છે. - સરકારના કર્મચારીઓના પરિવારજનોને રહેમરાહે નોકરી મુદે અલગ આંદોલન ચાલી રહ્યું છે. - વર્ગ 3 અને 4ના કર્મચારી પડતર પ્રશ્નોને લઈ આંદોલનમાં જોડાયા છે. - મધ્યાન ભોજનના કર્મચારીઓનું આંદોલન. - કરાર આધારિત કર્મચારીઓનું આંદોલન. - જિલ્લા પંચાયત આરોગ્ય કર્મીનું આંદોલન ચાલુ છે. - opdના ડોક્ટરોનું આંદોલન યથાવત છે. - વિદ્યાસહાયક ઉમેદવારો ભરતી મુદ્દે આંદોલન કરી રહ્યા છે. https://t.me/knowledge_group

Repost from Knowledge Group
પ્ર. 1 ) ‘ ભારતના માંચેસ્ટર ’ તરીકે ગુજરાતનું કયું શહેર પ્રસિદ્ધ છે ? જવાબ:- અમદાવાદ પ્ર. 2 ) સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વવંદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજ તાજેતરમાં બ્રહ્મલીન થયા તે સ્થળનું નામ જણાવો . જવાબ:- સાળંગપુર https://t.me/knowledge_group પ્ર. 3 ) મહેસાણા જિલ્લા ખાતે આવેલ વડનગરનું પ્રાચીન નામ જણાવો . જવાબ:- આનંદપુર પ્ર. 4 ) નાટ્યકલાના આજીવન સાધક અને પોતાના અભિનય દ્રારા ‘ સુંદરી ’ બિરુદ મેળવનાર કલાકારનું નામ જણાવો . જવાબ:- જયશંકર ભોજક પ્ર. 5 ) મહિલાઓને પ્રિય એવી ‘ બાંધણી ’ માટે ક્યું શહેર જાણીતું છે ? જવાબ:- જામનગર પ્ર. 6 ) અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ર વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો . જવાબ:- સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ પ્ર. 7 ) મહુડી ખાતેના પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામી જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો . જવાબ:- વિદ્યાસાગરસુરીશ્વરજી મ.સા પ્ર. 8 ) કચ્છના રાપર ખાતે ક્યો લોકમેળો ભરાય છે ? જવાબ:- રવેચીનો મેળો https://t.me/knowledge_group પ્ર. 9 ) નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે ? જવાબ:- અધશાળા પ્ર. 10 ) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ર્ડા . રાજેન્દ્રપ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્રાર ક્યારે કરવામાં આવ્યો ? જવાબ:- 1951 https://t.me/knowledge_group

પ્ર. 1 ) ‘ ભારતના માંચેસ્ટર ’ તરીકે ગુજરાતનું કયું શહેર પ્રસિદ્ધ છે ? જવાબ:- અમદાવાદ પ્ર. 2 ) સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વવંદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજ તાજેતરમાં બ્રહ્મલીન થયા તે સ્થળનું નામ જણાવો . જવાબ:- સાળંગપુર https://t.me/knowledge_group પ્ર. 3 ) મહેસાણા જિલ્લા ખાતે આવેલ વડનગરનું પ્રાચીન નામ જણાવો . જવાબ:- આનંદપુર પ્ર. 4 ) નાટ્યકલાના આજીવન સાધક અને પોતાના અભિનય દ્રારા ‘ સુંદરી ’ બિરુદ મેળવનાર કલાકારનું નામ જણાવો . જવાબ:- જયશંકર ભોજક પ્ર. 5 ) મહિલાઓને પ્રિય એવી ‘ બાંધણી ’ માટે ક્યું શહેર જાણીતું છે ? જવાબ:- જામનગર પ્ર. 6 ) અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ર વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો . જવાબ:- સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ પ્ર. 7 ) મહુડી ખાતેના પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામી જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો . જવાબ:- વિદ્યાસાગરસુરીશ્વરજી મ.સા પ્ર. 8 ) કચ્છના રાપર ખાતે ક્યો લોકમેળો ભરાય છે ? જવાબ:- રવેચીનો મેળો https://t.me/knowledge_group પ્ર. 9 ) નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે ? જવાબ:- અધશાળા પ્ર. 10 ) ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ર્ડા . રાજેન્દ્રપ્રસાદની ઉપસ્થિતિમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોદ્રાર ક્યારે કરવામાં આવ્યો ? જવાબ:- 1951 https://t.me/knowledge_group

👌🏻📚 *અત્યારે માત્ર રજિસ્ટ્રેશન કરી કન્ફોર્મ કરો* 📚📚📚📚📚📚📚📚 માત્ર પરીક્ષાના વિષય મુજબનું મટેરિયલ ✔️ શું વાંચવું ? ✔️ પાઠ્યપુસ્તકો વાંચવા ? ✔️ પબ્લિકેશનના પુસ્તકો વાંચવા ? ✔️ સફળતા માટે શ્રેષ્ઠ મટેરિયલ 📚📚📚📚📚📚📚 વિશેષતાઓ 👍🏻 GCERT - NCERT પાઠ્યપુસ્તકોના પ્રશ્નો સાથે જવાબો 👍🏻 અત્યાર સુધી પુછાયેલ પ્રશ્નો 👍🏻 સંભવિત તમામ પ્રશ્નો 👍🏻 અપડેટ અને અપગ્રેડ પ્રશ્નો 👍🏻 એક વિષયના 4400 પ્રશ્નો 👍🏻 ઇતિહાસ 4400 વનલાઈનર પ્રશ્નો 👍🏻 ભૂગોળ 4400 વનલાઈનર પ્રશ્નો 👍🏻 બંધારણ ,પંચાયતી રાજ ,જાહેર વહીવટ 4400 વનલાઈનર પ્રશ્નો 👍🏻 સાંસ્કૃતિક વારસો 4400 વનલાઈનર પ્રશ્નો 👍🏻 વિજ્ઞાન 4400 વનલાઈનર પ્રશ્નો 👍🏻 ફોરેસ્ટ 4400 વનલાઈનર પ્રશ્નો 👍🏻 ગુજરાતી સાહિત્ય 4400 વનલાઈનર પ્રશ્નો 👍🏻 કમ્પ્યૂટર 4400 વનલાઈનર પ્રશ્નો 👍🏻 100 મોડેલ ટેસ્ટ જવાબ સાથે 10000 પ્રશ્નો 📚📚📚📚📚📚📚 ઉપરોક્ત તમામ મટેરિયલની PDF કિંમત 200/- પ્રિન્ટ કિંમત 2000/- વોટ્સએપ 99136 20444 https://t.me/knowledge_group

Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur

DOC-20220912-WA0009.

Test try

DOC-20220912-WA0013.

DOC-20220912-WA0009.