uk
Feedback
Knowledge Group

Knowledge Group

Відкрити в Telegram

સામાન્યજ્ઞાન : આગામી તમામ પરીક્ષામાં સરકારે નવી પર્ટન મુજબ પ્રશ્નોની રણનીતિ મુજબનું મટેરિયલ મુકાશે.( તાલીમ એવી જે સ્વનિર્ભર બનાવે ) આપના સમાજના દરેક વ્યક્તિને આ ગૃપમાં જોઈન કરો :: પ્રવિણ સાલવી 9913620444 @pravin_salvi હેલ્પ : સ્પર્ધાત્મક પરીક્ષા

Показати більше
1 486
Підписники
-224 години
+17 днів
+1130 день
Архів дописів
*Save the date* Date 6 -11 Feb Time 8:30-10 ફ્રી 6 દિવસ ડેમો લેક્ચર શૈક્ષણિક ગિફ્ટ - ઓફરનો લાભ *નોલેજ એકેડમી પાલનપુર* *📝ડાંગ📝* °°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°° https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF *●ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન વઘઇ બોટનિકલ ગાર્ડન ડાંગ જિલ્લામાં આવેલો છે.* *●ડાંગ વસતી અને વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છે.* *●ડાંગ જિલ્લામાં ડાંગ દરબારનું આયોજન થાય છે.* *●ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ડાંગ જિલ્લામાં આવેલું છે.* *●સાપુતારા શબ્દનો અર્થ સાપનો નિવાસ થાય છે.* https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF *●સાપુતારા સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું છે.* *●ડાંગ જિલ્લામાં વસતી મુખ્યત્વે આદિવાસીઓની છે.ડાંગ જિલ્લાની વરલી ચિત્રકલા જાણીતી છે.* *●ડાંગના પ્રવેશદ્વાર તરીકે વઘઈને ઓળખવામાં આવે છે.* *●ડાંગ જિલ્લામાં આદિવાસીઓ સાપની પૂજા કરે છે.* *●કસ્તુરબા ગાંધીને જેલમાં અક્ષરજ્ઞાન આપનાર પૂર્ણિમાબેન પકવાસાએ સાપુતારામાં ઋતુંભરા વિશ્વ વિદ્યાપીઠની સ્થાપના કરી હતી.* https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF *●પૂર્ણિમાબેન પકવાસાને 'ડાંગના દીદી' તરીકે ઓળખવામાં આવે છે.* *●ગાંધીજીએ પૂર્ણિમાબેનને હથિયાર રાખવાની છૂટ આપી હતી.* *●મધમાખી ઉછેર કેન્દ્ર ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે આવેલું છે.* *●વાઘબારી, ત્રિફળા વન અને દીપકલા ઉદ્યાન પણ સાપુતારામાં આવેલું છે.* https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF

Photo from Knowledge AcademyPalanpur
Photo from Knowledge AcademyPalanpur

Photo from Knowledge AcademyPalanpur
Photo from Knowledge AcademyPalanpur

▪ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટના ઇતિહાસમાં સૌપ્રથમ સદી કરનાર ભારતીય મહિલા ખેલાડી કોણ છે❓ A. હરમનપ્રીત કૌર✔ B. મિતાલી રાજ C. ઝૂલન ગોસ્વામી D. સ્મૃતિ મંધાતા ▪હોકી વર્લ્ડકપ-2018નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું❓ A. મલેશિયા B. ભારત✔ C. ચીન D. જાપાન https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF ▪'ઇન્ટરનેશનલ ટી ડે' ક્યારે ઉજવાય છે❓ A. 18 સપ્ટેમ્બર B. 24 નવેમ્બર C. 10 જાન્યુઆરી D. 15 ડિસેમ્બર✔ ▪નીચેનામાંથી કયા ગુજરાતી લેખકે પોતાને મળેલું સન્માન 'રણજિતરામ સુવર્ણચંદ્રક' પરત કર્યું હતું❓ A. ઝવેરચંદ મેઘાણી B. ધૂમકેતુ✔ C. પન્નાલાલ પટેલ D. સ્નેહરશ્મિ https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF

*નોલેજ એકેડમી પાલનપુર* તા.6 થી 11 ફેબ્રુઆરી ફ્રી ટ્રાયલ લેક્ચર (8:30-10) https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF ▪"તુમ મુજે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દુંગા"➖આ સૂત્ર આઝાદીની લડત સમયે કોણે આપ્યું હતું❓ A. સુભાષચંદ્ર બોઝ✔ B. લોકમાન્ય ટિળક C. ચંદ્રશેખર આઝાદ D. વીર સાવરકર ▪"સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું લઈને જ જંપીશ."➖આ મંત્ર કોનો છે❓ A. લાલ,બાલ,પાલની ત્રિપુટીનો B.વીર ભગતસિંહ C. લોકમાન્ય ટિળક✔ D. ખુદીરામ બોઝ https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF ▪'કરેંગે યા મરેંગે' ➖આ સૂત્ર સ્વાતંત્ર્યસંગ્રામની કઈ લડતમાં ગૂંજ્યું હતું❓ A. દાંડીમાર્ગ B. હિન્દ છોડો ચળવળ✔ C. સવિનય કાનૂન ભંગ D. અસહકાર આંદોલન ▪ન્યાયાલયમાં પોતાનું નામ 'આઝાદ', પિતાનું નામ 'સ્વાધીનતા' અને પોતાનું સરનામું 'જેલ' આપવાની હિંમત કયા ક્રાંતિવીરે બતાવી❓ A. તાત્યાટોપે B. ચંદ્રશેખર✔ C. પ્રફુલ્લ ચાકી D. સુખદેવ ▪'સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ...' દેશભક્તિની આ ભાવના કોના દિલમાં હતી❓ A. ખુદીરામ બોઝ B. મદનલાલ ધીંગરા C. બિસ્મિલ ✔ D. ભગતસિંહ https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF ▪પૂનામાં 1901માં 'મિત્રમેલા' નામની સંસ્થાની સ્થાપના કયા ક્રાંતિવીરે કરી હતી❓ A. સરદાર ભગતસિંહ B.શ્યામજી કૃષ્ણ વર્મા C. વિનાયક સાવરકર✔ D. ચંદ્રશેખર આઝાદ ▪કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હતા❓ A. સરદારસિંહ રાણા B.શ્યામજી કૃષ્ણ વર્મા✔ C.વીર સાવરકર D. ફિરોજશાહ મહેતા ▪13 એપ્રિલ,1919માં અમૃતસરના 'જલિયાંવાલા બાગ' હત્યાકાંડથી કોણે 'નાઈટહુડ'ની ઉપાધિ ત્યજી દીધી❓ A. કવિવર રવીન્દ્રનાથ ટાગોર✔ B. સુરેન્દ્રનાથ બેનરજી C. ચિત્તરંજનદાસ D. શ્યામજી કૃષ્ણ વર્મા https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF ▪અંગ્રેજ સરકારે આપેલો 'નાઈટ'નો ખિતાબ કોણે ઠુકરાવ્યો હતો❓ A. વિનાયક સાવરકરે B. ગોપાલકૃષ્ણ ગોખલેએ✔ C. મદનલાલ ધીંગરાએ D. બાલગંગાધર ટીળકે ▪કયા ક્રાંતિકારીએ 1926માં લાહોરમાં 'નવજુવાન સભા'ની સ્થાપના કરી હતી❓ A. સાવરકર B.અશ્વિનીકુમાર દત્ત C. વીર ભગતસિંહ✔ D. ગોપાલકૃષ્ણ ગોખલે ▪ઇ.સ.1971માં બાંગ્લાદેશની આઝાદી વેળા ચાલતા યુદ્ધમાં દારૂગોળાની પેટીઓ શત્રુ સૈન્યના હાથમાં ના આવી જાય તે માટે કયા વિદ્યાર્થીનું બલિદાન ઉત્તમ ગણાયું❓ A. અનંત કન્હેરે B. તાત્યાટોપે C. ચુરકા મુરમુ✔ D. પ્રફુલ્લ ચાકી ▪લોકમાન્ય ટીળકે આઝાદી સંગ્રામમાં 'ભારતના હીરો, મહારાષ્ટ્રના રત્ન અને કાર્યકર્તાઓના રાજકુમાર' તરીકે કોને શ્રદ્ધાંજલિ આપી હતી❓ A. લાલા લજપતરાય B. બાલગંગાધર ટિળક C. બીપીનચંદ્ર પાલ D. ગોપાલકૃષ્ણ ગોખલે✔ https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF ▪'પંજાબ કેસરી' તરીકે કોણ ઓળખાય છે❓ A. મંગલ પાંડે B. વીર સાવરકર C. લાલા લજપતરાય✔ D. લોકમાન્ય ટિળક ▪'બારડોલી સત્યાગ્રહ' ક્યારે થયો હતો❓ A. 1922 B. 1928✔ C. 1929 D. 1930 ▪ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે કર્યું હતું❓ A. સરોજિની નાયડુ✔ B. અબ્બાસ તૈયબજી C. મૌલાના આઝાદ D. દુર્ગાબાઈ દેશમુખ ▪ગાંધીજીને 'બાપુ'નું બિરુદ કયા સત્યાગ્રહ દરમિયાન પ્રાપ્ત થયું હતું❓ A. બારડોલી સત્યાગ્રહ B. ધરાસણા સત્યાગ્રહ C. દાંડીકૂચ D. ચંપારણ સત્યાગ્રહ✔ https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF ▪ભારતમાં સિમેન્ટનું સૌપ્રથમ કારખાનું 1904માં ક્યાં સ્થાપવામાં આવ્યું હતું❓ A. કાનપુર B. કોલકાતા C. ચેન્નઈ✔ D. જમશેદપુર ▪કયો મોગલ રાજા ગુજરાતને 'હિંદનું આભૂષણ' માનતો❓ A. ઔરંગઝેબ✔ B. અકબર C. બાબર D. હુમાયુ ▪સોનલ માનસિંહ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે❓ A. કથ્થક✔ B. ભરતનાટ્યમ C. કથકલી D. કુચિપુડી https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF ▪ચંદ્રકાન્ત શેઠે 'તપસ્વી સારસ્વત' તરીકે કોને ઓળખાવ્યા છે❓ A. ઉમાશંકર જોશી B. કે.કા.શાસ્ત્રી✔ C. રઘુવીર ચૌધરી D. રાજેન્દ્ર શાહ ▪15 જાન્યુઆરીથી 4 માર્ચ 2019 દરમિયાન કયા સ્થળે કુંભમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું❓ A. નાસિક B. મથુરા C. પ્રયાગરાજ✔ D. લખનૌ https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF ▪'શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.' આ વિધાન કોનું છે❓ A. મકરંદ દવે B. ન્હાનાલાલ C. નાનાભાઈ ભટ્ટ✔ D. સુંદરમ ▪'ઠોઠ નિશાળીયો' ઉપનામ કયા ગુજરાતી સાહિત્યકારનું છે❓ A. ઉમાશંકર જોશી B. પન્નાલાલ પટેલ C. સૂર્યકાન્ત ત્રિપાઠી D. બકુલ ત્રિપાઠી✔ ▪પૂજ્ય કસ્તુરબાનો સેવાશ્રમ મરોલી કયા જિલ્લામાં આવેલું છે❓ A. તાપી B. નવસારી✔ C. પોરબંદર D. ખેડા ▪ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ જાણીતું છે❓ A. ઉસ્તાદ ફૈયાઝખાં B. અસાઈત ઠાકર C. આદિત્યરામ વ્યાસ D. પંડિત ઓમકારનાથ✔ https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF ▪કયા ભારતીય સંગીતકારનું હુલામણું નામ 'મોઝાર્ટ ઓફ મદ્રાસ' છે❓ A. આનંદ બક્ષી B. અનુ મલિક C. એ.આર.રહેમાન✔ D. બાબા સહેગલ

Photo from Knowledge AcademyPalanpur
Photo from Knowledge AcademyPalanpur

Photo from Knowledge AcademyPalanpur
Photo from Knowledge AcademyPalanpur

સામાજિક વિજ્ઞાન, ધોરણ: 6, સત્ર: 1 *ફ્રી ડેમો લેક્ચર તા.6-11 ફેબ્રુઆરી સવારે 8:30-10* મો.9913620444 નોલેજ એકેડમી પાલનપુર પ્રકરણ - 7 ગુજરાત: સ્થાન, સીમા અને ભૂપૃષ્ઠ https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF 1.ભારતમાં ગુજરાતનું સ્થાન કઈ દિશામાં છે ? જવાબ: પશ્ચિમ 2.ગુજરાતનો દરિયાકિનારો કેટલા કિલોમીટર લાંબો છે ? જવાબ: 1600 કિલોમીટર 3.ગુજરાતને કેટલા પ્રકારની સીમા છે ? જવાબ: 2 https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF 4.ગુજરાતની પૂર્વ દિશાની જમીનસીમાએ કયું રાજ્ય આવેલું છે ? જવાબ: મધ્યપ્રદેશ 5.ગુજરાતની ઉત્તર દિશાની જમીનસીમાએ કયું રાજ્ય આવેલું છે ? જવાબ: રાજસ્થાન https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF 6.ગુજરાતની દક્ષિણ દિશાની જમીનસીમાએ કયું રાજ્ય આવેલું છે ? જવાબ: મહારાષ્ટ્ર 7.ગુજરાતની વાયવ્ય સરહદે ક્યો દેશ આવેલો છે ? જવાબ: પાકિસ્તાન 8.ગુજરાતની ઉત્તર-દક્ષિણ લંબાઈ કેટલા કિમી છે ? જવાબ: 590 કિમી https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF 9.ગુજરાતનો કુલ વિસ્તાર કેટલા ચો.કિમી છે ? જવાબ: '1,96,024 ચો.કિમી 10.ગુજરાતનો ભૂમિપ્રદેશ કેટલા ભાગમાં વહેંચાયેલો છે ? જવાબ: 5 11.ભૂપૃષ્ઠની દ્રષ્ટીએ ગુજરાતના કેટલા ભાગ પડે છે ? જવાબ: 5 https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF 12.ભારતમાં કયા રાજ્યની દરિયાઈ સીમા સૌથી લાંબી છે ? જવાબ: ગુજરાતની 13.ભારતના રાજ્યોમાં વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન કેટલામું છે ? જવાબ: સાતમું 14.કચ્છનો ઘણો મોટો વિસ્તાર કયા પ્રદેશનો બનેલો છે ? જવાબ: રણપ્રદેશનો https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF 15.ગુજરાતની પશ્ચિમે કયો સાગર આવેલો છે ? જવાબ: અરબ સાગર 16.ગુજરાતના દરિયાકિનારે કેટલા અખાત આવેલા છે ? જવાબ: 2 17.ગુજરાતની પૂર્વ-પશ્ચિમ લંબાઈ કેટલા કિમી છે ? જવાબ: 500 કિમી https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF 18.ગુજરાતમાંથી કયું વૃત્ત પસાર થાય છે ? જવાબ: કર્કવૃત્ત 19.કચ્છનું રણ એ શું છે ? જવાબ: ખારોપાટ 20.સમુદ્રની સપાટીથી ઊંચે આવેલા મેદાન જેવા પ્રદેશને શું કહેવામાં આવે છે ? જવાબ: ઉચ્ચપ્રદેશ https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF 21.ગુજરાતનો વિસ્તાર ભારતના કુલ વિસ્તારના આશરે કેટલા ટકા છે ? જવાબ: 6% 22.નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લામાંથી કર્કવૃત્ત પસાર થતું નથી ? જવાબ: ખેડા 23.ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ કેટલાં ભાગમાં વહેંચાયેલો છે ? જવાબ: 3 https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF 24.તળ ગુજરાતના ડુંગરાળ પ્રદેશમાં કયા ડુંગરનો સમાવેશ થતો નથી ? જવાબ: શેત્રુંજો ડુંગર 25.સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશમાં કયા ડુંગરનો સમાવેશ થાય છે ? જવાબ: ચોટીલાનો ડુંગર 26.તળ ગુજરાતના ડુંગરાળ પ્રદેશમાં કયા ડુંગરનો સમાવેશ થાય છે ? જવાબ: સાપુતારાનો ડુંગર https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF 27.કચ્છના ડુંગરાળ પ્રદેશમાં કયા ડુંગરનો સમાવેશ થાય છે ? જવાબ: ધીણોધરનો ડુંગર 28.નીચેનામાંથી ભૂપૃષ્ઠના કયા સ્વરૂપમાં સૌથી વધુ વસ્તી હોય છે ? જવાબ: મેદાન પ્રદેશમાં 29.પ્રાચીન સમયમાં ગુજરાત અને ભારતનો વેપાર કયા બંદરેથી થતો નહોતો ? જવાબ: કંડલા https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF 30.નીચેનામાંથી ક્યો જિલ્લો દરિયાઈ સીમા ધરાવતો નથી ? જવાબ: સુરેન્દ્રનગર

Photo from Knowledge AcademyPalanpur
Photo from Knowledge AcademyPalanpur

➖1961 થી 'બુદ્ધિપ્રકાશ'ના તંત્રી ➖1974થી ગુજરાતી સાહિત્ય સભાના મંત્રી, ➖1972માં કુમાર ચંદ્રક ➖'હું શાણી અને શકરાભાઈ' (1965) ➖સૂડી સોપારી' (1967) ➖રવિવારની સવાર (1971) ➖ હું, રાધા અને રાયજી (1974) ➖આપણે બધા (1975) ➖વિનોદાયન (1982) ➖પેથાભાઈ પુરાણ (1985) વગેરે પ્રકાશિત થયા. ➖પત્ની કુસુમબહેન વિશે તેમણે 'કુસુમાખ્યાન' પુસ્તક લખ્યું હતું. ➖હાસ્યરસિક એકાંકીઓ 'નાટયકુસુમો' (1962) ➖'પ્રિયદર્શીનાં પ્રહસનો' (1981) ➖શેક્સપિયરના નાટકો પરથી વાર્તાતંરો સ્વરૂપે 'શેક્સપિયરની નાટ્યકથાઓ' (1965) એમણે આપી. ➖એમના અનુવાદ અને સંપાદનગ્રંથો👇🏻 ➖અમેરિકન સમાજ (1966) ➖હેનરી જેમ્સની વાર્તાઓ (1969) ➖કનૈયાલાલ મા. મુનશી સાહિત્ય જીવન અને પ્રતિભા (1967) ➖અર્વાચીન ગુજરાતી સાહિત્યનો આસ્વાદ (1981) ➖હિન્દુસ્તાન મધ્યેનું એક ઝૂંપડું (1968) ➖2003માં રણજીતરામ સુવર્ણચંદ્રક https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF ⭕સૂર્યનું સંશોધનાત્મક અભ્યાસ માટે ભારતનું પ્રથમ અવકાશયાન ઈસરો આ વર્ષે અવકાશમાં તરતું મુકશે.આ અવકાશયાનનું નામ શું છે❓ *✔️આદિત્ય-એલ 1* ⭕દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત યોજાયેલ મહિલા અંડર-19 ટી20 વર્લ્ડકપમાં ભારતીય મહિલા ટીમે કયા દેશની ટીમને હરાવી ચેમ્પિયન બની❓ *✔️ઈંગ્લેન્ડ* *✔️ફાઇનલ પોચેફેસ્ટ્રુમ ખાતે રમાઈ હતી* *✔️ભારતીય મહિલા ટીમના બેટિંગ કોચ - અપૂર્વ દેસાઈ ગુજરાતી છે* https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF ⭕ઓરિસ્સાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેમને તાજેતરમાં ગોળી મારી હત્યા કરવામાં આવી❓ *✔️નબા કિશોરપ્રસાદ* ⭕રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા ક્યાં સમાપ્ત કરવામાં આવી❓ *✔️જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતે* *✔️ભારત જોડો યાત્રાની કન્યાકુમારીથી શરૂઆત કરી હતી* ⭕ઉદ્યોગ ક્ષેત્રની ડાયનેમિક વુમન તરીકેનો એવોર્ડ આ વર્ષે કોને મળ્યો❓ *✔️યાસ્મિન મિસ્ત્રી* https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF ⭕મેન્સ હોકી વર્લ્ડકપમાં કઈ ટીમ ચેમ્પિયન બની❓ *✔️જર્મની* *✔️બેલ્જીયમને હરાવ્યું* ⭕ભરતી પરીક્ષાનું પેપર વેચનારને હવે કેટલા વર્ષની સજા થશે❓ *✔️7 વર્ષ* *✔️ખરીદનારને 3 વર્ષ જેલની સજા થશે* *✔️પેપર ખરીદનાર પર કાયમી ભરતી પ્રતિબંધ મૂકાશે* ⭕ઓલ ઈન્ડિયા સરવે ઓફ હાયર એજ્યુકેશનના આંકડા મુજબ ગુજરાતમાં પ્રતિ કેટલા વિદ્યાર્થીઓએ એક શિક્ષક છે❓ *✔️27* *✔️દેશમાં ત્રીજા સ્થાને* https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF ⭕દિલ્હીના મુગલ ગાર્ડનનું નામ બદલીને શું કરવામાં આવ્યું❓ *✔️ગૌતમ બુદ્ધ સેન્ટેનરી ગાર્ડન* ⭕ગાંધી નિર્વાણ દિને 1 હજાર બાળકોએ ગાંધી ડ્રેસકોડમાં કયા સ્થળે સંગીતના તાલ સાથે ચિત્ર સ્પર્ધા અને પ્રાણાયામ જેવા 5 મિનિટમાં 5 પર્ફોમન્સ કરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો❓ *✔️પાટણ* ⭕દર વર્ષે બોર્ડર ફેસ્ટિવલની ઉજવણી ક્યાં કરવામાં આવે છે❓ *✔️આસામ-અરુણાચલ પ્રદેશમાં* https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF ⭕ભારતીય મેન્સ હોકી ટીમના કોચ જેમને હાલમાં રાજીનામુ આપ્યું❓ *✔️ગ્રેહામ રીડ* ⭕કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે શ્રી સ્વામિનારાયણ સંસ્થાન વડતાલ દ્વારા નિર્મિત એસજીએમએલ આઈ હોસ્પિટલનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ક્યાં ઉદ્દઘાટન કર્યું❓ *✔️ઉજ્જૈન* ➖➖➖➖➖➖ https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF

*🗞️વર્તમાન નોલેજ🗞️* તા.6-1 (8:30-10) ફ્રી ડેમો લેક્ચર મો.9913620444 ⭕26 જાન્યુઆરી➖74મો પ્રજાસત્તાક દિન ⭕ગ્લોબલ કન્ઝ્યુમર કોન્ફિડન્સ ઇન્ડેક્સ રિપોર્ટ અનુસાર રોકાણ, જોબ સિક્યુરિટી અને અર્થતંત્ર જેવી બાબતે વિશ્વના 23 દેશની યાદીમાં ભારત કેટલામાં ક્રમે છે❓ *✔️ત્રીજા* *✔️પ્રથમ ચીન અને સાઉદી અરબ બીજા ક્રમે* ⭕ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે કોની નિમણૂક કરવામાં આવી❓ *✔️IAS ઓફિસર રાજકુમાર* ⭕ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન શ્રેષ્ઠ સુરક્ષા વ્યવસ્થા માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસે રાષ્ટ્રપતિના હસ્તે કોણે વિશિષ્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો❓ *✔️એજીડીપી નરસિમ્હા કોમર* *✔️દેશના કુલ 10 અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા* https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF ⭕ICCનો ટી20 પ્લેયર ઓફ ધ યર એવોર્ડ 2022 કોણે કયા ભારતીય ક્રિકેટરને આપવામાં આવ્યો❓ *✔️સૂર્યકુમાર યાદવ* ⭕તાજેતરમાં ભારતે કયા દેશ સાથે વર્ષ 2023માં મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા❓ *✔️બ્રિટન* ⭕વિમેન્સ IPL ટી20માં સૌથી મોંઘી 1289 કરોડમાં અમદાવાદ ફ્રેન્ચાઇઝીની ખરીદી કોને કરી❓ *✔️અદાણી* https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF ⭕ન્યુઝીલેન્ડના નવા વડાપ્રધાન કોણ બન્યા❓ *✔️ક્રિસ હિપકીન્સ* *✔️ન્યુઝીલેન્ડના 41મા વડાપ્રધાન બન્યા* ⭕વર્ષ 2023 માટે કુલ કેટલી હસ્તીઓને પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા❓ *✔️106* ⭕વર્ષ 2023 માટે 106 હસ્તીઓને પદ્મ પુરસ્કાર *✔️6 હસ્તીઓને પદ્મવિભૂષણ, 9 હસ્તીઓને પદ્મભૂષણ અને 91 હસ્તીઓને પદ્મશ્રી સન્માન* *🎖️પદ્મવિભૂષણ મેળવનારા 6 મહાનુભાવો🎖️* 1.બાલકૃષ્ણ દોશી (આર્કિટેક્ચર)(ગુજરાત)➖સ્થાપત્ય 2.ઝાકીર હુસૈન (મહારાષ્ટ્ર)➖આર્ટ 3.એસ.એમ.કૃષ્ણા (કર્ણાટક)➖રાજકારણ 4.દિલીપ મહાલનોબીસ (પશ્ચિમ બંગાળ)➖દવા 5. શ્રીનિવાસ વર્ધન (અમેરિકા)➖સાયન્સ એન્જીનિયરિંગ 6. મુલાયમસિંહ યાદવ (સપાના સ્થાપક) (ઉત્તરપ્રદેશ)➖રાજકારણ https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF *🎖️પદ્મભૂષણ મેળવનારા 9 મહાનુભાવો🎖️* 1.એસ.એલ.ભયરપ્પા 2.કુમાર મંગલમ બિરલા 3.દિપક ધર 4.વાણી જયરામ 5.સ્વામી ચીન્ના જીયર 6.સુમન કલ્યાણપુર 7. કપિલ કપૂર 8. સુધા મૂર્તિ 9. કમલેશ ડી.પટેલ https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF *🎖️ગુજરાતમાંથી પદ્મશ્રી પુરસ્કાર મેળવનારા મહાનુભાવો🎖️* 1.હીરાબાઈ લોબી ➖ગુજરાતમાં ગીરના જંગલમાં સિદી જાતિના હીરાબાઈ લોબીને મહિલા સશક્તિકરણ, સિદી જાતિમાં સ્વનિર્ભરતા ઉપરાંત બાળકોમાં શિક્ષણકાર્યના કામગીરીને નોંધ લઈને પદ્મશ્રી એવોર્ડ અપાયો. 2.પરેશ રાઠવા ➖12 હજાર વર્ષ જૂની આદિવાસી ચિત્રકલા પીઠોરા ચિત્રકલામાં નિપુણતા ધરાવવા બદલ પદ્મશ્રી એવોર્ડ 3.ભાનુભાઈ ચિતારા ➖400 વર્ષ જૂની ચિત્રકલા માટે પદ્મશ્રી એવોર્ડ ➖માતાની પછેડી થકી ટ્રેડિશનલ ચિત્ર દોરનારા કલાકાર 4.હેમંત ચૌહાણ ➖ભજનિક લોકગાયક માટે પદ્મશ્રી 5.મહિપત કવિ ➖પપેટ આર્ટિસ્ટ માટે પદ્મશ્રી 6.પ્રો.મહેન્દ્ર પાલ ➖વેટરનરી પબ્લિક હેલ્થ (પદ્મશ્રી) 7. અરિઝ ખંભાતા (મરણોત્તર) ➖રસનાના ફાઉન્ડર (પદ્મશ્રી) ✔️રાકેશ ઝુનઝુનવાલાને મરણોપરાંત, આરઆરઆર ફિલ્મના સંગીતકાર એમ.એમ.કિરાવની, અભિનેત્રી રવીના ટંડન પણ 91 પદ્મશ્રી પુરસ્કારમાં મેળવવામાં સામેલ છે. ⭕QR (ક્વિક રિસ્પોન્સ) કોડ શોધનાર❓ *✔️જાપાનીઝ એન્જીનિયર માસાહીરો* https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF ⭕મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દેશની સૌથી ઊંચી સરકારી બિલ્ડીંગનું ખાતમુહૂર્ત ક્યાં કરશે❓ *✔️સુરતમાં* ⭕રાજ્યનું પ્રથમ અને સૌથી ઊંચું 41 માળનું બિલ્ડીંગ (145 મીટર) અમદાવાદના મકરબા વિસ્તારમાં બનશે.આ પ્રોજેક્ટનું નામ શું છે❓ *✔️ટાઈટેનિયમ વર્લ્ડ ટાવર* ⭕ઓસ્ટ્રેલિયન ઓપન 👇🏻 *✔️વિમેન્સ સિંગલ્સ - બેલારુસની અરિના સબાલેન્કા ચેમ્પિયન (રાયબકિનાને હરાવી* *✔️મેન્સ સિંગલ્સ - સર્બિયન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ ચેમ્પિયન (ગ્રીસના સ્ટીફાનોસ સિત્સિપાસને હરાવ્યો* *✔️જોકોવિચે 10મી વખત આ ખિતાબ જીત્યો* https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF ⭕ગુજરાતમાં કયા હડપ્પીય વૈશ્વિક વિરાસત ખાતે પ્રથમ વખત ક્રાફટ ઓફ આર્ટની ઉજવણી કરવામાં આવી❓ *✔️ધોળાવીરા* ⭕રાષ્ટ્રપતિ ભવન સ્થિત મુઘલ ગાર્ડનનું નામ બદલીને શું કરવામાં આવ્યું❓ *✔️અમૃત ગાર્ડન* https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF ⭕ગુજરાતના ખ્યાતનામ 'પ્રિયદર્શી' તખલ્લુસ ધરાવતા લેખક જેમનું હાલમાં અવસાન થયું❓ *✔️મધુસૂદન પારેખ* *✔️પૂરું નામ :- મધુસૂદન હીરાલાલ પારેખ* *⭕મધુસૂદન હીરાલાલ પારેખ - જીવન ઝરમર* ➖જન્મ :- 14 જુલાઈ, 1923 ➖1958માં 'ગુજરાતી નવલકથા સાહિત્યમાં પારસીઓનો ફાળો' પર પી.એચ.ડી.

Photo from Knowledge AcademyPalanpur
Photo from Knowledge AcademyPalanpur

Photo from Knowledge AcademyPalanpur
Photo from Knowledge AcademyPalanpur

*🇮🇳આપણું નોલેજ આપણું ગૌરવ🇮🇳* https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF 1. ભારતીય નૌકાદળ ➖2 સપ્ટેમ્બર, 2022ના રોજ દેશના નૌકાદળે નવો ધ્વજ અપનાવ્યો.ધ્વજમાં શિવાજી મહારાજનો શાહી સિક્કો લેવાયો છે. ➖ધ્યેય વાક્ય :- 'શં નૌ વરૂણ:' https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF 2. ભારતીય થલસેના ➖લાલ રંગનો ધ્વજ, એક તરફ તિરંગો અને પાયદળનું પ્રતીક ચિહ્ન ➖ધ્યેય વાક્ય :- 'સેવા પરમો ધર્મ:' 3.ભારતીય વાયુસેના ➖આસમાની રંગ, એક તરફ ભારતીય તિરંગો ➖પ્રતીક ચિહ્ન રાઉન્ડલ 1933માં પ્રથમવાર અપનાવાઈ, ત્યારપછી ચાર વાર ફેરફાર https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF 4.રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG) ➖બ્લેક કેટ પણ કહેવાય છે. ➖ધ્વજ કાળા રંગનો, વચ્ચે ગોળ રંગના ઘેરામાં અશોકચક્ર અને એનએસજીનું પ્રતીક ➖ધ્યેય વાક્ય :- 'સર્વત્ર સર્વોત્તમ સુરક્ષા' 5.ઇન્ડિયન આર્મડ ફોર્સીસ ➖ત્રણેય પાંખો અને અન્ય ટુકડી સામેલ ➖ધ્વજમાં લાલ, ઘાટો વાદળી અને આસમાની રંગ ત્રણેય સેનાઓનું પ્રતિનિધિત્વ https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF 6.ટેરેટોરિયલ આર્મી ➖અંશકાલીન સ્વયંસેવકોનું સહાયક સૈન્ય સંગઠન ➖લીલા રંગનો ધ્વજ, જેના પર સેનાનું પ્રતીક ચિહ્ન ➖મોટો :- 'સાવધાની વ શૂરતા' 7.સરહદ સુરક્ષા દળ (બોર્ડર સિક્યોરિટી ફોર્સ) ➖1965ના ભારત પાકિસ્તાન યુદ્ધ પછી તેની રચના ➖ધ્વજ ઘાટા લાલ અને વાદળી બે રંગના ➖મોટો :- 'જીવન પર્યંત કર્તવ્ય' 8.સશસ્ત્ર સરહદ દળ ➖1963માં ભારત-ચીન યુદ્ધ પછી સ્થાપના ➖ધ્વજ લાલ રંગનો ➖મોટો :- 'સેવા-સુરક્ષા-બંધુત્વ' ➖➖➖➖➖➖➖➖ 🔥 *સફળતા એને જ મળે છે જે અગાઉથી તૈયારી શરૂ કરી દે છે.* નોલેજ એકેડમી પાલનપુર કિંગ ડિફેન્સ પાલનપુર *પરીક્ષા સુધી અભ્યાસક્રમ પૂર્ણ કરવાની જવાબદારી* 📚📚📚📚📚📚📚 ચાલુ વર્ષે ગુજરાત સરકાર દ્વારા 45000+ વેકેન્સી ભરાશે એ નક્કી જ છે. https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF ✅ કોન્સ્ટેબલ / PSI / ASI / SRPF / જેલ સહાયક 🕣 ડેમો લેક્ચર 6/7/8 ફેબ્રુઆરી સમય 8:30-10 https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF ✅ GPSC class 3 , class 3 , તલાટી ,જુનિયર ક્લાર્ક ,હેડ ક્લાર્ક,સિનિયર ક્લાર્ક ,ફોરેસ્ટ, SSC MTS any 🕣ડેમો લેક્ચર 7/8/9/10/11 ફેબ્રુઆરી સમય 8:30-10 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 Free IMP lecture IMP materials IMP notes IMP quiz IMP test 👍🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼 પ્રેક્ટિકલ તથા થિયરી બેચ ⭐ 6 થી 11 ફેબ્રુઆરી કુલ 6 ડેમો ભરનાર સભ્યોને વિશેષ ઓફર ⭐ નોલેજ એકેડમી પાલનપુર વોટ્સઅપ - 9913620444 *ડેમો લેક્ચર ભરવા માટે વોટ્સએપ પર પોતાનું નામ,સરનામું મોકલવું.* https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF

DOC-20230201-WA0053.

DOC-20230201-WA0051.

budget2023.pdf

Photo from Knowledge AcademyPalanpur
Photo from Knowledge AcademyPalanpur

Photo from Knowledge AcademyPalanpur
Photo from Knowledge AcademyPalanpur