Knowledge Group
Відкрити в Telegram
સામાન્યજ્ઞાન : આગામી તમામ પરીક્ષામાં સરકારે નવી પર્ટન મુજબ પ્રશ્નોની રણનીતિ મુજબનું મટેરિયલ મુકાશે.( તાલીમ એવી જે સ્વનિર્ભર બનાવે ) આપના સમાજના દરેક વ્યક્તિને આ ગૃપમાં જોઈન કરો :: પ્રવિણ સાલવી 9913620444 @pravin_salvi હેલ્પ : સ્પર્ધાત્મક પરીક્ષા
Показати більше1 486
Підписники
-224 години
+17 днів
+1130 день
Архів дописів
1 486
*Save the date*
Date 6 -11 Feb
Time 8:30-10
ફ્રી 6 દિવસ ડેમો લેક્ચર
શૈક્ષણિક ગિફ્ટ - ઓફરનો લાભ
*નોલેજ એકેડમી પાલનપુર*
*📝ડાંગ📝*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
*●ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન વઘઇ બોટનિકલ ગાર્ડન ડાંગ જિલ્લામાં આવેલો છે.*
*●ડાંગ વસતી અને વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છે.*
*●ડાંગ જિલ્લામાં ડાંગ દરબારનું આયોજન થાય છે.*
*●ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ડાંગ જિલ્લામાં આવેલું છે.*
*●સાપુતારા શબ્દનો અર્થ સાપનો નિવાસ થાય છે.*
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
*●સાપુતારા સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું છે.*
*●ડાંગ જિલ્લામાં વસતી મુખ્યત્વે આદિવાસીઓની છે.ડાંગ જિલ્લાની વરલી ચિત્રકલા જાણીતી છે.*
*●ડાંગના પ્રવેશદ્વાર તરીકે વઘઈને ઓળખવામાં આવે છે.*
*●ડાંગ જિલ્લામાં આદિવાસીઓ સાપની પૂજા કરે છે.*
*●કસ્તુરબા ગાંધીને જેલમાં અક્ષરજ્ઞાન આપનાર પૂર્ણિમાબેન પકવાસાએ સાપુતારામાં ઋતુંભરા વિશ્વ વિદ્યાપીઠની સ્થાપના કરી હતી.*
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
*●પૂર્ણિમાબેન પકવાસાને 'ડાંગના દીદી' તરીકે ઓળખવામાં આવે છે.*
*●ગાંધીજીએ પૂર્ણિમાબેનને હથિયાર રાખવાની છૂટ આપી હતી.*
*●મધમાખી ઉછેર કેન્દ્ર ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે આવેલું છે.*
*●વાઘબારી, ત્રિફળા વન અને દીપકલા ઉદ્યાન પણ સાપુતારામાં આવેલું છે.*
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
1 486
▪ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટના ઇતિહાસમાં સૌપ્રથમ સદી કરનાર ભારતીય મહિલા ખેલાડી કોણ છે❓
A. હરમનપ્રીત કૌર✔
B. મિતાલી રાજ
C. ઝૂલન ગોસ્વામી
D. સ્મૃતિ મંધાતા
▪હોકી વર્લ્ડકપ-2018નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું❓
A. મલેશિયા
B. ભારત✔
C. ચીન
D. જાપાન
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
▪'ઇન્ટરનેશનલ ટી ડે' ક્યારે ઉજવાય છે❓
A. 18 સપ્ટેમ્બર
B. 24 નવેમ્બર
C. 10 જાન્યુઆરી
D. 15 ડિસેમ્બર✔
▪નીચેનામાંથી કયા ગુજરાતી લેખકે પોતાને મળેલું સન્માન 'રણજિતરામ સુવર્ણચંદ્રક' પરત કર્યું હતું❓
A. ઝવેરચંદ મેઘાણી
B. ધૂમકેતુ✔
C. પન્નાલાલ પટેલ
D. સ્નેહરશ્મિ
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
1 486
*નોલેજ એકેડમી પાલનપુર*
તા.6 થી 11 ફેબ્રુઆરી ફ્રી ટ્રાયલ લેક્ચર (8:30-10)
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
▪"તુમ મુજે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દુંગા"➖આ સૂત્ર આઝાદીની લડત સમયે કોણે આપ્યું હતું❓
A. સુભાષચંદ્ર બોઝ✔
B. લોકમાન્ય ટિળક
C. ચંદ્રશેખર આઝાદ
D. વીર સાવરકર
▪"સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું લઈને જ જંપીશ."➖આ મંત્ર કોનો છે❓
A. લાલ,બાલ,પાલની ત્રિપુટીનો
B.વીર ભગતસિંહ
C. લોકમાન્ય ટિળક✔
D. ખુદીરામ બોઝ
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
▪'કરેંગે યા મરેંગે' ➖આ સૂત્ર સ્વાતંત્ર્યસંગ્રામની કઈ લડતમાં ગૂંજ્યું હતું❓
A. દાંડીમાર્ગ
B. હિન્દ છોડો ચળવળ✔
C. સવિનય કાનૂન ભંગ
D. અસહકાર આંદોલન
▪ન્યાયાલયમાં પોતાનું નામ 'આઝાદ', પિતાનું નામ 'સ્વાધીનતા' અને પોતાનું સરનામું 'જેલ' આપવાની હિંમત કયા ક્રાંતિવીરે બતાવી❓
A. તાત્યાટોપે
B. ચંદ્રશેખર✔
C. પ્રફુલ્લ ચાકી
D. સુખદેવ
▪'સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ...' દેશભક્તિની આ ભાવના કોના દિલમાં હતી❓
A. ખુદીરામ બોઝ
B. મદનલાલ ધીંગરા
C. બિસ્મિલ ✔
D. ભગતસિંહ
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
▪પૂનામાં 1901માં 'મિત્રમેલા' નામની સંસ્થાની સ્થાપના કયા ક્રાંતિવીરે કરી હતી❓
A. સરદાર ભગતસિંહ
B.શ્યામજી કૃષ્ણ વર્મા
C. વિનાયક સાવરકર✔
D. ચંદ્રશેખર આઝાદ
▪કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હતા❓
A. સરદારસિંહ રાણા
B.શ્યામજી કૃષ્ણ વર્મા✔
C.વીર સાવરકર
D. ફિરોજશાહ મહેતા
▪13 એપ્રિલ,1919માં અમૃતસરના 'જલિયાંવાલા બાગ' હત્યાકાંડથી કોણે 'નાઈટહુડ'ની ઉપાધિ ત્યજી દીધી❓
A. કવિવર રવીન્દ્રનાથ ટાગોર✔
B. સુરેન્દ્રનાથ બેનરજી
C. ચિત્તરંજનદાસ
D. શ્યામજી કૃષ્ણ વર્મા
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
▪અંગ્રેજ સરકારે આપેલો 'નાઈટ'નો ખિતાબ કોણે ઠુકરાવ્યો હતો❓
A. વિનાયક સાવરકરે
B. ગોપાલકૃષ્ણ ગોખલેએ✔
C. મદનલાલ ધીંગરાએ
D. બાલગંગાધર ટીળકે
▪કયા ક્રાંતિકારીએ 1926માં લાહોરમાં 'નવજુવાન સભા'ની સ્થાપના કરી હતી❓
A. સાવરકર
B.અશ્વિનીકુમાર દત્ત
C. વીર ભગતસિંહ✔
D. ગોપાલકૃષ્ણ ગોખલે
▪ઇ.સ.1971માં બાંગ્લાદેશની આઝાદી વેળા ચાલતા યુદ્ધમાં દારૂગોળાની પેટીઓ શત્રુ સૈન્યના હાથમાં ના આવી જાય તે માટે કયા વિદ્યાર્થીનું બલિદાન ઉત્તમ ગણાયું❓
A. અનંત કન્હેરે
B. તાત્યાટોપે
C. ચુરકા મુરમુ✔
D. પ્રફુલ્લ ચાકી
▪લોકમાન્ય ટીળકે આઝાદી સંગ્રામમાં 'ભારતના હીરો, મહારાષ્ટ્રના રત્ન અને કાર્યકર્તાઓના રાજકુમાર' તરીકે કોને શ્રદ્ધાંજલિ આપી હતી❓
A. લાલા લજપતરાય
B. બાલગંગાધર ટિળક
C. બીપીનચંદ્ર પાલ
D. ગોપાલકૃષ્ણ ગોખલે✔
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
▪'પંજાબ કેસરી' તરીકે કોણ ઓળખાય છે❓
A. મંગલ પાંડે
B. વીર સાવરકર
C. લાલા લજપતરાય✔
D. લોકમાન્ય ટિળક
▪'બારડોલી સત્યાગ્રહ' ક્યારે થયો હતો❓
A. 1922
B. 1928✔
C. 1929
D. 1930
▪ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે કર્યું હતું❓
A. સરોજિની નાયડુ✔
B. અબ્બાસ તૈયબજી
C. મૌલાના આઝાદ
D. દુર્ગાબાઈ દેશમુખ
▪ગાંધીજીને 'બાપુ'નું બિરુદ કયા સત્યાગ્રહ દરમિયાન પ્રાપ્ત થયું હતું❓
A. બારડોલી સત્યાગ્રહ
B. ધરાસણા સત્યાગ્રહ
C. દાંડીકૂચ
D. ચંપારણ સત્યાગ્રહ✔
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
▪ભારતમાં સિમેન્ટનું સૌપ્રથમ કારખાનું 1904માં ક્યાં સ્થાપવામાં આવ્યું હતું❓
A. કાનપુર
B. કોલકાતા
C. ચેન્નઈ✔
D. જમશેદપુર
▪કયો મોગલ રાજા ગુજરાતને 'હિંદનું આભૂષણ' માનતો❓
A. ઔરંગઝેબ✔
B. અકબર
C. બાબર
D. હુમાયુ
▪સોનલ માનસિંહ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે❓
A. કથ્થક✔
B. ભરતનાટ્યમ
C. કથકલી
D. કુચિપુડી
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
▪ચંદ્રકાન્ત શેઠે 'તપસ્વી સારસ્વત' તરીકે કોને ઓળખાવ્યા છે❓
A. ઉમાશંકર જોશી
B. કે.કા.શાસ્ત્રી✔
C. રઘુવીર ચૌધરી
D. રાજેન્દ્ર શાહ
▪15 જાન્યુઆરીથી 4 માર્ચ 2019 દરમિયાન કયા સ્થળે કુંભમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું❓
A. નાસિક
B. મથુરા
C. પ્રયાગરાજ✔
D. લખનૌ
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
▪'શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.' આ વિધાન કોનું છે❓
A. મકરંદ દવે
B. ન્હાનાલાલ
C. નાનાભાઈ ભટ્ટ✔
D. સુંદરમ
▪'ઠોઠ નિશાળીયો' ઉપનામ કયા ગુજરાતી સાહિત્યકારનું છે❓
A. ઉમાશંકર જોશી
B. પન્નાલાલ પટેલ
C. સૂર્યકાન્ત ત્રિપાઠી
D. બકુલ ત્રિપાઠી✔
▪પૂજ્ય કસ્તુરબાનો સેવાશ્રમ મરોલી કયા જિલ્લામાં આવેલું છે❓
A. તાપી
B. નવસારી✔
C. પોરબંદર
D. ખેડા
▪ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ જાણીતું છે❓
A. ઉસ્તાદ ફૈયાઝખાં
B. અસાઈત ઠાકર
C. આદિત્યરામ વ્યાસ
D. પંડિત ઓમકારનાથ✔
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
▪કયા ભારતીય સંગીતકારનું હુલામણું નામ 'મોઝાર્ટ ઓફ મદ્રાસ' છે❓
A. આનંદ બક્ષી
B. અનુ મલિક
C. એ.આર.રહેમાન✔
D. બાબા સહેગલ
1 486
સામાજિક વિજ્ઞાન, ધોરણ: 6, સત્ર: 1
*ફ્રી ડેમો લેક્ચર તા.6-11 ફેબ્રુઆરી સવારે 8:30-10*
મો.9913620444
નોલેજ એકેડમી પાલનપુર
પ્રકરણ - 7 ગુજરાત: સ્થાન, સીમા અને ભૂપૃષ્ઠ
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
1.ભારતમાં ગુજરાતનું સ્થાન કઈ દિશામાં છે ?
જવાબ: પશ્ચિમ
2.ગુજરાતનો દરિયાકિનારો કેટલા કિલોમીટર લાંબો છે ?
જવાબ: 1600 કિલોમીટર
3.ગુજરાતને કેટલા પ્રકારની સીમા છે ?
જવાબ: 2
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
4.ગુજરાતની પૂર્વ દિશાની જમીનસીમાએ કયું રાજ્ય આવેલું છે ?
જવાબ: મધ્યપ્રદેશ
5.ગુજરાતની ઉત્તર દિશાની જમીનસીમાએ કયું રાજ્ય આવેલું છે ?
જવાબ: રાજસ્થાન
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
6.ગુજરાતની દક્ષિણ દિશાની જમીનસીમાએ કયું રાજ્ય આવેલું છે ?
જવાબ: મહારાષ્ટ્ર
7.ગુજરાતની વાયવ્ય સરહદે ક્યો દેશ આવેલો છે ?
જવાબ: પાકિસ્તાન
8.ગુજરાતની ઉત્તર-દક્ષિણ લંબાઈ કેટલા કિમી છે ?
જવાબ: 590 કિમી
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
9.ગુજરાતનો કુલ વિસ્તાર કેટલા ચો.કિમી છે ?
જવાબ: '1,96,024 ચો.કિમી
10.ગુજરાતનો ભૂમિપ્રદેશ કેટલા ભાગમાં વહેંચાયેલો છે ?
જવાબ: 5
11.ભૂપૃષ્ઠની દ્રષ્ટીએ ગુજરાતના કેટલા ભાગ પડે છે ?
જવાબ: 5
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
12.ભારતમાં કયા રાજ્યની દરિયાઈ સીમા સૌથી લાંબી છે ?
જવાબ: ગુજરાતની
13.ભારતના રાજ્યોમાં વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન કેટલામું છે ?
જવાબ: સાતમું
14.કચ્છનો ઘણો મોટો વિસ્તાર કયા પ્રદેશનો બનેલો છે ?
જવાબ: રણપ્રદેશનો
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
15.ગુજરાતની પશ્ચિમે કયો સાગર આવેલો છે ?
જવાબ: અરબ સાગર
16.ગુજરાતના દરિયાકિનારે કેટલા અખાત આવેલા છે ?
જવાબ: 2
17.ગુજરાતની પૂર્વ-પશ્ચિમ લંબાઈ કેટલા કિમી છે ?
જવાબ: 500 કિમી
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
18.ગુજરાતમાંથી કયું વૃત્ત પસાર થાય છે ?
જવાબ: કર્કવૃત્ત
19.કચ્છનું રણ એ શું છે ?
જવાબ: ખારોપાટ
20.સમુદ્રની સપાટીથી ઊંચે આવેલા મેદાન જેવા પ્રદેશને શું કહેવામાં આવે છે ?
જવાબ: ઉચ્ચપ્રદેશ
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
21.ગુજરાતનો વિસ્તાર ભારતના કુલ વિસ્તારના આશરે કેટલા ટકા છે ?
જવાબ: 6%
22.નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લામાંથી કર્કવૃત્ત પસાર થતું નથી ?
જવાબ: ખેડા
23.ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ કેટલાં ભાગમાં વહેંચાયેલો છે ?
જવાબ: 3
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
24.તળ ગુજરાતના ડુંગરાળ પ્રદેશમાં કયા ડુંગરનો સમાવેશ થતો નથી ?
જવાબ: શેત્રુંજો ડુંગર
25.સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશમાં કયા ડુંગરનો સમાવેશ થાય છે ?
જવાબ: ચોટીલાનો ડુંગર
26.તળ ગુજરાતના ડુંગરાળ પ્રદેશમાં કયા ડુંગરનો સમાવેશ થાય છે ?
જવાબ: સાપુતારાનો ડુંગર
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
27.કચ્છના ડુંગરાળ પ્રદેશમાં કયા ડુંગરનો સમાવેશ થાય છે ?
જવાબ: ધીણોધરનો ડુંગર
28.નીચેનામાંથી ભૂપૃષ્ઠના કયા સ્વરૂપમાં સૌથી વધુ વસ્તી હોય છે ?
જવાબ: મેદાન પ્રદેશમાં
29.પ્રાચીન સમયમાં ગુજરાત અને ભારતનો વેપાર કયા બંદરેથી થતો નહોતો ?
જવાબ: કંડલા
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
30.નીચેનામાંથી ક્યો જિલ્લો દરિયાઈ સીમા ધરાવતો નથી ?
જવાબ: સુરેન્દ્રનગર
1 486
➖1961 થી 'બુદ્ધિપ્રકાશ'ના તંત્રી
➖1974થી ગુજરાતી સાહિત્ય સભાના મંત્રી,
➖1972માં કુમાર ચંદ્રક
➖'હું શાણી અને શકરાભાઈ' (1965)
➖સૂડી સોપારી' (1967)
➖રવિવારની સવાર (1971)
➖ હું, રાધા અને રાયજી (1974)
➖આપણે બધા (1975)
➖વિનોદાયન (1982)
➖પેથાભાઈ પુરાણ (1985) વગેરે પ્રકાશિત થયા.
➖પત્ની કુસુમબહેન વિશે તેમણે 'કુસુમાખ્યાન' પુસ્તક લખ્યું હતું.
➖હાસ્યરસિક એકાંકીઓ 'નાટયકુસુમો' (1962)
➖'પ્રિયદર્શીનાં પ્રહસનો' (1981)
➖શેક્સપિયરના નાટકો પરથી વાર્તાતંરો સ્વરૂપે 'શેક્સપિયરની નાટ્યકથાઓ' (1965) એમણે આપી.
➖એમના અનુવાદ અને સંપાદનગ્રંથો👇🏻
➖અમેરિકન સમાજ (1966)
➖હેનરી જેમ્સની વાર્તાઓ (1969)
➖કનૈયાલાલ મા. મુનશી સાહિત્ય જીવન અને પ્રતિભા (1967)
➖અર્વાચીન ગુજરાતી સાહિત્યનો આસ્વાદ (1981)
➖હિન્દુસ્તાન મધ્યેનું એક ઝૂંપડું (1968)
➖2003માં રણજીતરામ સુવર્ણચંદ્રક
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
⭕સૂર્યનું સંશોધનાત્મક અભ્યાસ માટે ભારતનું પ્રથમ અવકાશયાન ઈસરો આ વર્ષે અવકાશમાં તરતું મુકશે.આ અવકાશયાનનું નામ શું છે❓
*✔️આદિત્ય-એલ 1*
⭕દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત યોજાયેલ મહિલા અંડર-19 ટી20 વર્લ્ડકપમાં ભારતીય મહિલા ટીમે કયા દેશની ટીમને હરાવી ચેમ્પિયન બની❓
*✔️ઈંગ્લેન્ડ*
*✔️ફાઇનલ પોચેફેસ્ટ્રુમ ખાતે રમાઈ હતી*
*✔️ભારતીય મહિલા ટીમના બેટિંગ કોચ - અપૂર્વ દેસાઈ ગુજરાતી છે*
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
⭕ઓરિસ્સાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેમને તાજેતરમાં ગોળી મારી હત્યા કરવામાં આવી❓
*✔️નબા કિશોરપ્રસાદ*
⭕રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા ક્યાં સમાપ્ત કરવામાં આવી❓
*✔️જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતે*
*✔️ભારત જોડો યાત્રાની કન્યાકુમારીથી શરૂઆત કરી હતી*
⭕ઉદ્યોગ ક્ષેત્રની ડાયનેમિક વુમન તરીકેનો એવોર્ડ આ વર્ષે કોને મળ્યો❓
*✔️યાસ્મિન મિસ્ત્રી*
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
⭕મેન્સ હોકી વર્લ્ડકપમાં કઈ ટીમ ચેમ્પિયન બની❓
*✔️જર્મની*
*✔️બેલ્જીયમને હરાવ્યું*
⭕ભરતી પરીક્ષાનું પેપર વેચનારને હવે કેટલા વર્ષની સજા થશે❓
*✔️7 વર્ષ*
*✔️ખરીદનારને 3 વર્ષ જેલની સજા થશે*
*✔️પેપર ખરીદનાર પર કાયમી ભરતી પ્રતિબંધ મૂકાશે*
⭕ઓલ ઈન્ડિયા સરવે ઓફ હાયર એજ્યુકેશનના આંકડા મુજબ ગુજરાતમાં પ્રતિ કેટલા વિદ્યાર્થીઓએ એક શિક્ષક છે❓
*✔️27*
*✔️દેશમાં ત્રીજા સ્થાને*
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
⭕દિલ્હીના મુગલ ગાર્ડનનું નામ બદલીને શું કરવામાં આવ્યું❓
*✔️ગૌતમ બુદ્ધ સેન્ટેનરી ગાર્ડન*
⭕ગાંધી નિર્વાણ દિને 1 હજાર બાળકોએ ગાંધી ડ્રેસકોડમાં કયા સ્થળે સંગીતના તાલ સાથે ચિત્ર સ્પર્ધા અને પ્રાણાયામ જેવા 5 મિનિટમાં 5 પર્ફોમન્સ કરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો❓
*✔️પાટણ*
⭕દર વર્ષે બોર્ડર ફેસ્ટિવલની ઉજવણી ક્યાં કરવામાં આવે છે❓
*✔️આસામ-અરુણાચલ પ્રદેશમાં*
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
⭕ભારતીય મેન્સ હોકી ટીમના કોચ જેમને હાલમાં રાજીનામુ આપ્યું❓
*✔️ગ્રેહામ રીડ*
⭕કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે શ્રી સ્વામિનારાયણ સંસ્થાન વડતાલ દ્વારા નિર્મિત એસજીએમએલ આઈ હોસ્પિટલનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ક્યાં ઉદ્દઘાટન કર્યું❓
*✔️ઉજ્જૈન*
➖➖➖➖➖➖
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
1 486
*🗞️વર્તમાન નોલેજ🗞️*
તા.6-1 (8:30-10) ફ્રી ડેમો લેક્ચર
મો.9913620444
⭕26 જાન્યુઆરી➖74મો પ્રજાસત્તાક દિન
⭕ગ્લોબલ કન્ઝ્યુમર કોન્ફિડન્સ ઇન્ડેક્સ રિપોર્ટ અનુસાર રોકાણ, જોબ સિક્યુરિટી અને અર્થતંત્ર જેવી બાબતે વિશ્વના 23 દેશની યાદીમાં ભારત કેટલામાં ક્રમે છે❓
*✔️ત્રીજા*
*✔️પ્રથમ ચીન અને સાઉદી અરબ બીજા ક્રમે*
⭕ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે કોની નિમણૂક કરવામાં આવી❓
*✔️IAS ઓફિસર રાજકુમાર*
⭕ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન શ્રેષ્ઠ સુરક્ષા વ્યવસ્થા માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસે રાષ્ટ્રપતિના હસ્તે કોણે વિશિષ્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો❓
*✔️એજીડીપી નરસિમ્હા કોમર*
*✔️દેશના કુલ 10 અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા*
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
⭕ICCનો ટી20 પ્લેયર ઓફ ધ યર એવોર્ડ 2022 કોણે કયા ભારતીય ક્રિકેટરને આપવામાં આવ્યો❓
*✔️સૂર્યકુમાર યાદવ*
⭕તાજેતરમાં ભારતે કયા દેશ સાથે વર્ષ 2023માં મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા❓
*✔️બ્રિટન*
⭕વિમેન્સ IPL ટી20માં સૌથી મોંઘી 1289 કરોડમાં અમદાવાદ ફ્રેન્ચાઇઝીની ખરીદી કોને કરી❓
*✔️અદાણી*
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
⭕ન્યુઝીલેન્ડના નવા વડાપ્રધાન કોણ બન્યા❓
*✔️ક્રિસ હિપકીન્સ*
*✔️ન્યુઝીલેન્ડના 41મા વડાપ્રધાન બન્યા*
⭕વર્ષ 2023 માટે કુલ કેટલી હસ્તીઓને પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા❓
*✔️106*
⭕વર્ષ 2023 માટે 106 હસ્તીઓને પદ્મ પુરસ્કાર
*✔️6 હસ્તીઓને પદ્મવિભૂષણ, 9 હસ્તીઓને પદ્મભૂષણ અને 91 હસ્તીઓને પદ્મશ્રી સન્માન*
*🎖️પદ્મવિભૂષણ મેળવનારા 6 મહાનુભાવો🎖️*
1.બાલકૃષ્ણ દોશી (આર્કિટેક્ચર)(ગુજરાત)➖સ્થાપત્ય
2.ઝાકીર હુસૈન (મહારાષ્ટ્ર)➖આર્ટ
3.એસ.એમ.કૃષ્ણા (કર્ણાટક)➖રાજકારણ
4.દિલીપ મહાલનોબીસ (પશ્ચિમ બંગાળ)➖દવા
5. શ્રીનિવાસ વર્ધન (અમેરિકા)➖સાયન્સ એન્જીનિયરિંગ
6. મુલાયમસિંહ યાદવ (સપાના સ્થાપક) (ઉત્તરપ્રદેશ)➖રાજકારણ
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
*🎖️પદ્મભૂષણ મેળવનારા 9 મહાનુભાવો🎖️*
1.એસ.એલ.ભયરપ્પા
2.કુમાર મંગલમ બિરલા
3.દિપક ધર
4.વાણી જયરામ
5.સ્વામી ચીન્ના જીયર
6.સુમન કલ્યાણપુર
7. કપિલ કપૂર
8. સુધા મૂર્તિ
9. કમલેશ ડી.પટેલ
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
*🎖️ગુજરાતમાંથી પદ્મશ્રી પુરસ્કાર મેળવનારા મહાનુભાવો🎖️*
1.હીરાબાઈ લોબી
➖ગુજરાતમાં ગીરના જંગલમાં સિદી જાતિના હીરાબાઈ લોબીને મહિલા સશક્તિકરણ, સિદી જાતિમાં સ્વનિર્ભરતા ઉપરાંત બાળકોમાં શિક્ષણકાર્યના કામગીરીને નોંધ લઈને પદ્મશ્રી એવોર્ડ અપાયો.
2.પરેશ રાઠવા
➖12 હજાર વર્ષ જૂની આદિવાસી ચિત્રકલા પીઠોરા ચિત્રકલામાં નિપુણતા ધરાવવા બદલ પદ્મશ્રી એવોર્ડ
3.ભાનુભાઈ ચિતારા
➖400 વર્ષ જૂની ચિત્રકલા માટે પદ્મશ્રી એવોર્ડ
➖માતાની પછેડી થકી ટ્રેડિશનલ ચિત્ર દોરનારા કલાકાર
4.હેમંત ચૌહાણ
➖ભજનિક લોકગાયક માટે પદ્મશ્રી
5.મહિપત કવિ
➖પપેટ આર્ટિસ્ટ માટે પદ્મશ્રી
6.પ્રો.મહેન્દ્ર પાલ
➖વેટરનરી પબ્લિક હેલ્થ (પદ્મશ્રી)
7. અરિઝ ખંભાતા (મરણોત્તર)
➖રસનાના ફાઉન્ડર (પદ્મશ્રી)
✔️રાકેશ ઝુનઝુનવાલાને મરણોપરાંત, આરઆરઆર ફિલ્મના સંગીતકાર એમ.એમ.કિરાવની, અભિનેત્રી રવીના ટંડન પણ 91 પદ્મશ્રી પુરસ્કારમાં મેળવવામાં સામેલ છે.
⭕QR (ક્વિક રિસ્પોન્સ) કોડ શોધનાર❓
*✔️જાપાનીઝ એન્જીનિયર માસાહીરો*
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
⭕મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દેશની સૌથી ઊંચી સરકારી બિલ્ડીંગનું ખાતમુહૂર્ત ક્યાં કરશે❓
*✔️સુરતમાં*
⭕રાજ્યનું પ્રથમ અને સૌથી ઊંચું 41 માળનું બિલ્ડીંગ (145 મીટર) અમદાવાદના મકરબા વિસ્તારમાં બનશે.આ પ્રોજેક્ટનું નામ શું છે❓
*✔️ટાઈટેનિયમ વર્લ્ડ ટાવર*
⭕ઓસ્ટ્રેલિયન ઓપન 👇🏻
*✔️વિમેન્સ સિંગલ્સ - બેલારુસની અરિના સબાલેન્કા ચેમ્પિયન (રાયબકિનાને હરાવી*
*✔️મેન્સ સિંગલ્સ - સર્બિયન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ ચેમ્પિયન (ગ્રીસના સ્ટીફાનોસ સિત્સિપાસને હરાવ્યો*
*✔️જોકોવિચે 10મી વખત આ ખિતાબ જીત્યો*
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
⭕ગુજરાતમાં કયા હડપ્પીય વૈશ્વિક વિરાસત ખાતે પ્રથમ વખત ક્રાફટ ઓફ આર્ટની ઉજવણી કરવામાં આવી❓
*✔️ધોળાવીરા*
⭕રાષ્ટ્રપતિ ભવન સ્થિત મુઘલ ગાર્ડનનું નામ બદલીને શું કરવામાં આવ્યું❓
*✔️અમૃત ગાર્ડન*
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
⭕ગુજરાતના ખ્યાતનામ 'પ્રિયદર્શી' તખલ્લુસ ધરાવતા લેખક જેમનું હાલમાં અવસાન થયું❓
*✔️મધુસૂદન પારેખ*
*✔️પૂરું નામ :- મધુસૂદન હીરાલાલ પારેખ*
*⭕મધુસૂદન હીરાલાલ પારેખ - જીવન ઝરમર*
➖જન્મ :- 14 જુલાઈ, 1923
➖1958માં 'ગુજરાતી નવલકથા સાહિત્યમાં પારસીઓનો ફાળો' પર પી.એચ.ડી.
1 486
*🇮🇳આપણું નોલેજ આપણું ગૌરવ🇮🇳*
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
1. ભારતીય નૌકાદળ
➖2 સપ્ટેમ્બર, 2022ના રોજ દેશના નૌકાદળે નવો ધ્વજ અપનાવ્યો.ધ્વજમાં શિવાજી મહારાજનો શાહી સિક્કો લેવાયો છે.
➖ધ્યેય વાક્ય :- 'શં નૌ વરૂણ:'
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
2. ભારતીય થલસેના
➖લાલ રંગનો ધ્વજ, એક તરફ તિરંગો અને પાયદળનું પ્રતીક ચિહ્ન
➖ધ્યેય વાક્ય :- 'સેવા પરમો ધર્મ:'
3.ભારતીય વાયુસેના
➖આસમાની રંગ, એક તરફ ભારતીય તિરંગો
➖પ્રતીક ચિહ્ન રાઉન્ડલ 1933માં પ્રથમવાર અપનાવાઈ, ત્યારપછી ચાર વાર ફેરફાર
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
4.રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG)
➖બ્લેક કેટ પણ કહેવાય છે.
➖ધ્વજ કાળા રંગનો, વચ્ચે ગોળ રંગના ઘેરામાં અશોકચક્ર અને એનએસજીનું પ્રતીક
➖ધ્યેય વાક્ય :- 'સર્વત્ર સર્વોત્તમ સુરક્ષા'
5.ઇન્ડિયન આર્મડ ફોર્સીસ
➖ત્રણેય પાંખો અને અન્ય ટુકડી સામેલ
➖ધ્વજમાં લાલ, ઘાટો વાદળી અને આસમાની રંગ ત્રણેય સેનાઓનું પ્રતિનિધિત્વ
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
6.ટેરેટોરિયલ આર્મી
➖અંશકાલીન સ્વયંસેવકોનું સહાયક સૈન્ય સંગઠન
➖લીલા રંગનો ધ્વજ, જેના પર સેનાનું પ્રતીક ચિહ્ન
➖મોટો :- 'સાવધાની વ શૂરતા'
7.સરહદ સુરક્ષા દળ (બોર્ડર સિક્યોરિટી ફોર્સ)
➖1965ના ભારત પાકિસ્તાન યુદ્ધ પછી તેની રચના
➖ધ્વજ ઘાટા લાલ અને વાદળી બે રંગના
➖મોટો :- 'જીવન પર્યંત કર્તવ્ય'
8.સશસ્ત્ર સરહદ દળ
➖1963માં ભારત-ચીન યુદ્ધ પછી સ્થાપના
➖ધ્વજ લાલ રંગનો
➖મોટો :- 'સેવા-સુરક્ષા-બંધુત્વ'
➖➖➖➖➖➖➖➖
🔥 *સફળતા એને જ મળે છે જે અગાઉથી તૈયારી શરૂ કરી દે છે.*
નોલેજ એકેડમી પાલનપુર
કિંગ ડિફેન્સ પાલનપુર
*પરીક્ષા સુધી અભ્યાસક્રમ પૂર્ણ કરવાની જવાબદારી*
📚📚📚📚📚📚📚
ચાલુ વર્ષે ગુજરાત સરકાર દ્વારા 45000+ વેકેન્સી ભરાશે એ નક્કી જ છે.
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
✅ કોન્સ્ટેબલ / PSI / ASI / SRPF / જેલ સહાયક
🕣 ડેમો લેક્ચર 6/7/8 ફેબ્રુઆરી
સમય 8:30-10
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
✅ GPSC class 3 , class 3 , તલાટી ,જુનિયર ક્લાર્ક ,હેડ ક્લાર્ક,સિનિયર ક્લાર્ક ,ફોરેસ્ટ, SSC MTS any
🕣ડેમો લેક્ચર 7/8/9/10/11 ફેબ્રુઆરી
સમય 8:30-10
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Free
IMP lecture
IMP materials
IMP notes
IMP quiz
IMP test
👍🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼
પ્રેક્ટિકલ તથા થિયરી બેચ
⭐ 6 થી 11 ફેબ્રુઆરી કુલ 6 ડેમો ભરનાર સભ્યોને વિશેષ ઓફર
⭐ નોલેજ એકેડમી પાલનપુર
વોટ્સઅપ - 9913620444
*ડેમો લેક્ચર ભરવા માટે વોટ્સએપ પર પોતાનું નામ,સરનામું મોકલવું.*
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
Вже доступно! Дослідження Telegram за 2025 — головні інсайти року 
