en
Feedback
Knowledge Group

Knowledge Group

Open in Telegram

સામાન્યજ્ઞાન : આગામી તમામ પરીક્ષામાં સરકારે નવી પર્ટન મુજબ પ્રશ્નોની રણનીતિ મુજબનું મટેરિયલ મુકાશે.( તાલીમ એવી જે સ્વનિર્ભર બનાવે ) આપના સમાજના દરેક વ્યક્તિને આ ગૃપમાં જોઈન કરો :: પ્રવિણ સાલવી 9913620444 @pravin_salvi હેલ્પ : સ્પર્ધાત્મક પરીક્ષા

Show more
1 487
Subscribers
+124 hours
+37 days
+1330 days
Posts Archive
*ફ્રી ડેમો લેક્ચર* માટે જે સભ્યોએ *રજીસ્ટ્રેશન* કરાવેલ છે.તે સભ્યો એ તા.6 થી 11 ફેબ્રુઆરી સમય સવારે 8:30- વાગે નોલેજ એકેડમી પાલનપુર ખાતે હાજર રહેવું.. 6 ડેમો લેક્ચર ભરનાર સભ્યોને ગીફ્ટ અને ઓફર મળવાપાત્ર નોલેજ એકેડમી પાલનપુર વોટ્સઅપ 9913620444

યુવા વધારે પગાર નહીં, પરંતુ નોકરીની સુરક્ષા (જોબ સિક્યોરિટી)ને વધુ મહત્વ આપે છે. એક સર્વેમાં જણાવવામાં આવ્યું કે યુવા સુરક્ષિત સરકારી નોકરી બાદ બીજા નંબર પર જીવન અને કામમાં સંતુલન બનાવી રાખવાને વધુ મહત્વ આપે છે. તેથી ભારતીય યુવાઓમાં સરકારી નોકરીઓ પ્રત્યે ખાસ આકર્ષણ હોય છે. જીવનમાં કોઈની લાચારી નહિ પોતાની ચિંતા ખુદ સરકાર પાસે પગારની ચિંતા નહિ ફેમિલી સેટ ઉચ્ચતર પગાર ધોરણ સામાજિક ઈજ્જત સરકારી કચેરી સરકારી બોસ લાઈફ સેટ

Photo from Knowledge AcademyPalanpur
Photo from Knowledge AcademyPalanpur

Photo from Knowledge AcademyPalanpur
Photo from Knowledge AcademyPalanpur

આ જાહેરાત વોટ્સઅપના 5 ગ્રુપમાં સેર કરો મેળવો અંગ્રેજી ગ્રામરની pdf ફ્રી..... આ જાહેરાત વોટ્સએપ સ્ટેટ્સ 50થી વધુ વ્યુ સાથે સ્ક્રીનશોર્ટ મોકલો ગણિત ની pdf ફ્રી Instragram, facebook , whatsapp સેર ,લાઈક, પોસ્ટ,સ્ટોરી મુકો મેળવો.. ગુજરાતી સાહિત્ય, વ્યાકરણ, અંગ્રેજી,ગણિત pdf ફ્રી નોંધ :- પરફેક્ટ હશે ત્યારે તા.6 ફેબ્રુઆરી એ pdf મળશે...

*Save the date* Date 6 -11 Feb Time 8:30-10 ફ્રી 6 દિવસ ડેમો લેક્ચર શૈક્ષણિક ગિફ્ટ - ઓફરનો લાભ *નોલેજ એકેડમી પાલનપુર* *📝ડાંગ📝* °°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°° https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF *●ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન વઘઇ બોટનિકલ ગાર્ડન ડાંગ જિલ્લામાં આવેલો છે.* *●ડાંગ વસતી અને વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છે.* *●ડાંગ જિલ્લામાં ડાંગ દરબારનું આયોજન થાય છે.* *●ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ડાંગ જિલ્લામાં આવેલું છે.* *●સાપુતારા શબ્દનો અર્થ સાપનો નિવાસ થાય છે.* https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF *●સાપુતારા સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું છે.* *●ડાંગ જિલ્લામાં વસતી મુખ્યત્વે આદિવાસીઓની છે.ડાંગ જિલ્લાની વરલી ચિત્રકલા જાણીતી છે.* *●ડાંગના પ્રવેશદ્વાર તરીકે વઘઈને ઓળખવામાં આવે છે.* *●ડાંગ જિલ્લામાં આદિવાસીઓ સાપની પૂજા કરે છે.* *●કસ્તુરબા ગાંધીને જેલમાં અક્ષરજ્ઞાન આપનાર પૂર્ણિમાબેન પકવાસાએ સાપુતારામાં ઋતુંભરા વિશ્વ વિદ્યાપીઠની સ્થાપના કરી હતી.* https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF *●પૂર્ણિમાબેન પકવાસાને 'ડાંગના દીદી' તરીકે ઓળખવામાં આવે છે.* *●ગાંધીજીએ પૂર્ણિમાબેનને હથિયાર રાખવાની છૂટ આપી હતી.* *●મધમાખી ઉછેર કેન્દ્ર ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે આવેલું છે.* *●વાઘબારી, ત્રિફળા વન અને દીપકલા ઉદ્યાન પણ સાપુતારામાં આવેલું છે.* https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF

Photo from Knowledge AcademyPalanpur
Photo from Knowledge AcademyPalanpur

Photo from Knowledge AcademyPalanpur
Photo from Knowledge AcademyPalanpur

▪ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટના ઇતિહાસમાં સૌપ્રથમ સદી કરનાર ભારતીય મહિલા ખેલાડી કોણ છે❓ A. હરમનપ્રીત કૌર✔ B. મિતાલી રાજ C. ઝૂલન ગોસ્વામી D. સ્મૃતિ મંધાતા ▪હોકી વર્લ્ડકપ-2018નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું❓ A. મલેશિયા B. ભારત✔ C. ચીન D. જાપાન https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF ▪'ઇન્ટરનેશનલ ટી ડે' ક્યારે ઉજવાય છે❓ A. 18 સપ્ટેમ્બર B. 24 નવેમ્બર C. 10 જાન્યુઆરી D. 15 ડિસેમ્બર✔ ▪નીચેનામાંથી કયા ગુજરાતી લેખકે પોતાને મળેલું સન્માન 'રણજિતરામ સુવર્ણચંદ્રક' પરત કર્યું હતું❓ A. ઝવેરચંદ મેઘાણી B. ધૂમકેતુ✔ C. પન્નાલાલ પટેલ D. સ્નેહરશ્મિ https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF

*નોલેજ એકેડમી પાલનપુર* તા.6 થી 11 ફેબ્રુઆરી ફ્રી ટ્રાયલ લેક્ચર (8:30-10) https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF ▪"તુમ મુજે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દુંગા"➖આ સૂત્ર આઝાદીની લડત સમયે કોણે આપ્યું હતું❓ A. સુભાષચંદ્ર બોઝ✔ B. લોકમાન્ય ટિળક C. ચંદ્રશેખર આઝાદ D. વીર સાવરકર ▪"સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું લઈને જ જંપીશ."➖આ મંત્ર કોનો છે❓ A. લાલ,બાલ,પાલની ત્રિપુટીનો B.વીર ભગતસિંહ C. લોકમાન્ય ટિળક✔ D. ખુદીરામ બોઝ https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF ▪'કરેંગે યા મરેંગે' ➖આ સૂત્ર સ્વાતંત્ર્યસંગ્રામની કઈ લડતમાં ગૂંજ્યું હતું❓ A. દાંડીમાર્ગ B. હિન્દ છોડો ચળવળ✔ C. સવિનય કાનૂન ભંગ D. અસહકાર આંદોલન ▪ન્યાયાલયમાં પોતાનું નામ 'આઝાદ', પિતાનું નામ 'સ્વાધીનતા' અને પોતાનું સરનામું 'જેલ' આપવાની હિંમત કયા ક્રાંતિવીરે બતાવી❓ A. તાત્યાટોપે B. ચંદ્રશેખર✔ C. પ્રફુલ્લ ચાકી D. સુખદેવ ▪'સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ...' દેશભક્તિની આ ભાવના કોના દિલમાં હતી❓ A. ખુદીરામ બોઝ B. મદનલાલ ધીંગરા C. બિસ્મિલ ✔ D. ભગતસિંહ https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF ▪પૂનામાં 1901માં 'મિત્રમેલા' નામની સંસ્થાની સ્થાપના કયા ક્રાંતિવીરે કરી હતી❓ A. સરદાર ભગતસિંહ B.શ્યામજી કૃષ્ણ વર્મા C. વિનાયક સાવરકર✔ D. ચંદ્રશેખર આઝાદ ▪કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હતા❓ A. સરદારસિંહ રાણા B.શ્યામજી કૃષ્ણ વર્મા✔ C.વીર સાવરકર D. ફિરોજશાહ મહેતા ▪13 એપ્રિલ,1919માં અમૃતસરના 'જલિયાંવાલા બાગ' હત્યાકાંડથી કોણે 'નાઈટહુડ'ની ઉપાધિ ત્યજી દીધી❓ A. કવિવર રવીન્દ્રનાથ ટાગોર✔ B. સુરેન્દ્રનાથ બેનરજી C. ચિત્તરંજનદાસ D. શ્યામજી કૃષ્ણ વર્મા https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF ▪અંગ્રેજ સરકારે આપેલો 'નાઈટ'નો ખિતાબ કોણે ઠુકરાવ્યો હતો❓ A. વિનાયક સાવરકરે B. ગોપાલકૃષ્ણ ગોખલેએ✔ C. મદનલાલ ધીંગરાએ D. બાલગંગાધર ટીળકે ▪કયા ક્રાંતિકારીએ 1926માં લાહોરમાં 'નવજુવાન સભા'ની સ્થાપના કરી હતી❓ A. સાવરકર B.અશ્વિનીકુમાર દત્ત C. વીર ભગતસિંહ✔ D. ગોપાલકૃષ્ણ ગોખલે ▪ઇ.સ.1971માં બાંગ્લાદેશની આઝાદી વેળા ચાલતા યુદ્ધમાં દારૂગોળાની પેટીઓ શત્રુ સૈન્યના હાથમાં ના આવી જાય તે માટે કયા વિદ્યાર્થીનું બલિદાન ઉત્તમ ગણાયું❓ A. અનંત કન્હેરે B. તાત્યાટોપે C. ચુરકા મુરમુ✔ D. પ્રફુલ્લ ચાકી ▪લોકમાન્ય ટીળકે આઝાદી સંગ્રામમાં 'ભારતના હીરો, મહારાષ્ટ્રના રત્ન અને કાર્યકર્તાઓના રાજકુમાર' તરીકે કોને શ્રદ્ધાંજલિ આપી હતી❓ A. લાલા લજપતરાય B. બાલગંગાધર ટિળક C. બીપીનચંદ્ર પાલ D. ગોપાલકૃષ્ણ ગોખલે✔ https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF ▪'પંજાબ કેસરી' તરીકે કોણ ઓળખાય છે❓ A. મંગલ પાંડે B. વીર સાવરકર C. લાલા લજપતરાય✔ D. લોકમાન્ય ટિળક ▪'બારડોલી સત્યાગ્રહ' ક્યારે થયો હતો❓ A. 1922 B. 1928✔ C. 1929 D. 1930 ▪ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે કર્યું હતું❓ A. સરોજિની નાયડુ✔ B. અબ્બાસ તૈયબજી C. મૌલાના આઝાદ D. દુર્ગાબાઈ દેશમુખ ▪ગાંધીજીને 'બાપુ'નું બિરુદ કયા સત્યાગ્રહ દરમિયાન પ્રાપ્ત થયું હતું❓ A. બારડોલી સત્યાગ્રહ B. ધરાસણા સત્યાગ્રહ C. દાંડીકૂચ D. ચંપારણ સત્યાગ્રહ✔ https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF ▪ભારતમાં સિમેન્ટનું સૌપ્રથમ કારખાનું 1904માં ક્યાં સ્થાપવામાં આવ્યું હતું❓ A. કાનપુર B. કોલકાતા C. ચેન્નઈ✔ D. જમશેદપુર ▪કયો મોગલ રાજા ગુજરાતને 'હિંદનું આભૂષણ' માનતો❓ A. ઔરંગઝેબ✔ B. અકબર C. બાબર D. હુમાયુ ▪સોનલ માનસિંહ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે❓ A. કથ્થક✔ B. ભરતનાટ્યમ C. કથકલી D. કુચિપુડી https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF ▪ચંદ્રકાન્ત શેઠે 'તપસ્વી સારસ્વત' તરીકે કોને ઓળખાવ્યા છે❓ A. ઉમાશંકર જોશી B. કે.કા.શાસ્ત્રી✔ C. રઘુવીર ચૌધરી D. રાજેન્દ્ર શાહ ▪15 જાન્યુઆરીથી 4 માર્ચ 2019 દરમિયાન કયા સ્થળે કુંભમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું❓ A. નાસિક B. મથુરા C. પ્રયાગરાજ✔ D. લખનૌ https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF ▪'શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.' આ વિધાન કોનું છે❓ A. મકરંદ દવે B. ન્હાનાલાલ C. નાનાભાઈ ભટ્ટ✔ D. સુંદરમ ▪'ઠોઠ નિશાળીયો' ઉપનામ કયા ગુજરાતી સાહિત્યકારનું છે❓ A. ઉમાશંકર જોશી B. પન્નાલાલ પટેલ C. સૂર્યકાન્ત ત્રિપાઠી D. બકુલ ત્રિપાઠી✔ ▪પૂજ્ય કસ્તુરબાનો સેવાશ્રમ મરોલી કયા જિલ્લામાં આવેલું છે❓ A. તાપી B. નવસારી✔ C. પોરબંદર D. ખેડા ▪ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ જાણીતું છે❓ A. ઉસ્તાદ ફૈયાઝખાં B. અસાઈત ઠાકર C. આદિત્યરામ વ્યાસ D. પંડિત ઓમકારનાથ✔ https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF ▪કયા ભારતીય સંગીતકારનું હુલામણું નામ 'મોઝાર્ટ ઓફ મદ્રાસ' છે❓ A. આનંદ બક્ષી B. અનુ મલિક C. એ.આર.રહેમાન✔ D. બાબા સહેગલ

Photo from Knowledge AcademyPalanpur
Photo from Knowledge AcademyPalanpur

Photo from Knowledge AcademyPalanpur
Photo from Knowledge AcademyPalanpur

સામાજિક વિજ્ઞાન, ધોરણ: 6, સત્ર: 1 *ફ્રી ડેમો લેક્ચર તા.6-11 ફેબ્રુઆરી સવારે 8:30-10* મો.9913620444 નોલેજ એકેડમી પાલનપુર પ્રકરણ - 7 ગુજરાત: સ્થાન, સીમા અને ભૂપૃષ્ઠ https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF 1.ભારતમાં ગુજરાતનું સ્થાન કઈ દિશામાં છે ? જવાબ: પશ્ચિમ 2.ગુજરાતનો દરિયાકિનારો કેટલા કિલોમીટર લાંબો છે ? જવાબ: 1600 કિલોમીટર 3.ગુજરાતને કેટલા પ્રકારની સીમા છે ? જવાબ: 2 https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF 4.ગુજરાતની પૂર્વ દિશાની જમીનસીમાએ કયું રાજ્ય આવેલું છે ? જવાબ: મધ્યપ્રદેશ 5.ગુજરાતની ઉત્તર દિશાની જમીનસીમાએ કયું રાજ્ય આવેલું છે ? જવાબ: રાજસ્થાન https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF 6.ગુજરાતની દક્ષિણ દિશાની જમીનસીમાએ કયું રાજ્ય આવેલું છે ? જવાબ: મહારાષ્ટ્ર 7.ગુજરાતની વાયવ્ય સરહદે ક્યો દેશ આવેલો છે ? જવાબ: પાકિસ્તાન 8.ગુજરાતની ઉત્તર-દક્ષિણ લંબાઈ કેટલા કિમી છે ? જવાબ: 590 કિમી https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF 9.ગુજરાતનો કુલ વિસ્તાર કેટલા ચો.કિમી છે ? જવાબ: '1,96,024 ચો.કિમી 10.ગુજરાતનો ભૂમિપ્રદેશ કેટલા ભાગમાં વહેંચાયેલો છે ? જવાબ: 5 11.ભૂપૃષ્ઠની દ્રષ્ટીએ ગુજરાતના કેટલા ભાગ પડે છે ? જવાબ: 5 https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF 12.ભારતમાં કયા રાજ્યની દરિયાઈ સીમા સૌથી લાંબી છે ? જવાબ: ગુજરાતની 13.ભારતના રાજ્યોમાં વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન કેટલામું છે ? જવાબ: સાતમું 14.કચ્છનો ઘણો મોટો વિસ્તાર કયા પ્રદેશનો બનેલો છે ? જવાબ: રણપ્રદેશનો https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF 15.ગુજરાતની પશ્ચિમે કયો સાગર આવેલો છે ? જવાબ: અરબ સાગર 16.ગુજરાતના દરિયાકિનારે કેટલા અખાત આવેલા છે ? જવાબ: 2 17.ગુજરાતની પૂર્વ-પશ્ચિમ લંબાઈ કેટલા કિમી છે ? જવાબ: 500 કિમી https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF 18.ગુજરાતમાંથી કયું વૃત્ત પસાર થાય છે ? જવાબ: કર્કવૃત્ત 19.કચ્છનું રણ એ શું છે ? જવાબ: ખારોપાટ 20.સમુદ્રની સપાટીથી ઊંચે આવેલા મેદાન જેવા પ્રદેશને શું કહેવામાં આવે છે ? જવાબ: ઉચ્ચપ્રદેશ https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF 21.ગુજરાતનો વિસ્તાર ભારતના કુલ વિસ્તારના આશરે કેટલા ટકા છે ? જવાબ: 6% 22.નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લામાંથી કર્કવૃત્ત પસાર થતું નથી ? જવાબ: ખેડા 23.ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ કેટલાં ભાગમાં વહેંચાયેલો છે ? જવાબ: 3 https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF 24.તળ ગુજરાતના ડુંગરાળ પ્રદેશમાં કયા ડુંગરનો સમાવેશ થતો નથી ? જવાબ: શેત્રુંજો ડુંગર 25.સૌરાષ્ટ્રના ડુંગરાળ પ્રદેશમાં કયા ડુંગરનો સમાવેશ થાય છે ? જવાબ: ચોટીલાનો ડુંગર 26.તળ ગુજરાતના ડુંગરાળ પ્રદેશમાં કયા ડુંગરનો સમાવેશ થાય છે ? જવાબ: સાપુતારાનો ડુંગર https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF 27.કચ્છના ડુંગરાળ પ્રદેશમાં કયા ડુંગરનો સમાવેશ થાય છે ? જવાબ: ધીણોધરનો ડુંગર 28.નીચેનામાંથી ભૂપૃષ્ઠના કયા સ્વરૂપમાં સૌથી વધુ વસ્તી હોય છે ? જવાબ: મેદાન પ્રદેશમાં 29.પ્રાચીન સમયમાં ગુજરાત અને ભારતનો વેપાર કયા બંદરેથી થતો નહોતો ? જવાબ: કંડલા https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF 30.નીચેનામાંથી ક્યો જિલ્લો દરિયાઈ સીમા ધરાવતો નથી ? જવાબ: સુરેન્દ્રનગર

Photo from Knowledge AcademyPalanpur
Photo from Knowledge AcademyPalanpur

➖1961 થી 'બુદ્ધિપ્રકાશ'ના તંત્રી ➖1974થી ગુજરાતી સાહિત્ય સભાના મંત્રી, ➖1972માં કુમાર ચંદ્રક ➖'હું શાણી અને શકરાભાઈ' (1965) ➖સૂડી સોપારી' (1967) ➖રવિવારની સવાર (1971) ➖ હું, રાધા અને રાયજી (1974) ➖આપણે બધા (1975) ➖વિનોદાયન (1982) ➖પેથાભાઈ પુરાણ (1985) વગેરે પ્રકાશિત થયા. ➖પત્ની કુસુમબહેન વિશે તેમણે 'કુસુમાખ્યાન' પુસ્તક લખ્યું હતું. ➖હાસ્યરસિક એકાંકીઓ 'નાટયકુસુમો' (1962) ➖'પ્રિયદર્શીનાં પ્રહસનો' (1981) ➖શેક્સપિયરના નાટકો પરથી વાર્તાતંરો સ્વરૂપે 'શેક્સપિયરની નાટ્યકથાઓ' (1965) એમણે આપી. ➖એમના અનુવાદ અને સંપાદનગ્રંથો👇🏻 ➖અમેરિકન સમાજ (1966) ➖હેનરી જેમ્સની વાર્તાઓ (1969) ➖કનૈયાલાલ મા. મુનશી સાહિત્ય જીવન અને પ્રતિભા (1967) ➖અર્વાચીન ગુજરાતી સાહિત્યનો આસ્વાદ (1981) ➖હિન્દુસ્તાન મધ્યેનું એક ઝૂંપડું (1968) ➖2003માં રણજીતરામ સુવર્ણચંદ્રક https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF ⭕સૂર્યનું સંશોધનાત્મક અભ્યાસ માટે ભારતનું પ્રથમ અવકાશયાન ઈસરો આ વર્ષે અવકાશમાં તરતું મુકશે.આ અવકાશયાનનું નામ શું છે❓ *✔️આદિત્ય-એલ 1* ⭕દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત યોજાયેલ મહિલા અંડર-19 ટી20 વર્લ્ડકપમાં ભારતીય મહિલા ટીમે કયા દેશની ટીમને હરાવી ચેમ્પિયન બની❓ *✔️ઈંગ્લેન્ડ* *✔️ફાઇનલ પોચેફેસ્ટ્રુમ ખાતે રમાઈ હતી* *✔️ભારતીય મહિલા ટીમના બેટિંગ કોચ - અપૂર્વ દેસાઈ ગુજરાતી છે* https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF ⭕ઓરિસ્સાના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેમને તાજેતરમાં ગોળી મારી હત્યા કરવામાં આવી❓ *✔️નબા કિશોરપ્રસાદ* ⭕રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા ક્યાં સમાપ્ત કરવામાં આવી❓ *✔️જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતે* *✔️ભારત જોડો યાત્રાની કન્યાકુમારીથી શરૂઆત કરી હતી* ⭕ઉદ્યોગ ક્ષેત્રની ડાયનેમિક વુમન તરીકેનો એવોર્ડ આ વર્ષે કોને મળ્યો❓ *✔️યાસ્મિન મિસ્ત્રી* https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF ⭕મેન્સ હોકી વર્લ્ડકપમાં કઈ ટીમ ચેમ્પિયન બની❓ *✔️જર્મની* *✔️બેલ્જીયમને હરાવ્યું* ⭕ભરતી પરીક્ષાનું પેપર વેચનારને હવે કેટલા વર્ષની સજા થશે❓ *✔️7 વર્ષ* *✔️ખરીદનારને 3 વર્ષ જેલની સજા થશે* *✔️પેપર ખરીદનાર પર કાયમી ભરતી પ્રતિબંધ મૂકાશે* ⭕ઓલ ઈન્ડિયા સરવે ઓફ હાયર એજ્યુકેશનના આંકડા મુજબ ગુજરાતમાં પ્રતિ કેટલા વિદ્યાર્થીઓએ એક શિક્ષક છે❓ *✔️27* *✔️દેશમાં ત્રીજા સ્થાને* https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF ⭕દિલ્હીના મુગલ ગાર્ડનનું નામ બદલીને શું કરવામાં આવ્યું❓ *✔️ગૌતમ બુદ્ધ સેન્ટેનરી ગાર્ડન* ⭕ગાંધી નિર્વાણ દિને 1 હજાર બાળકોએ ગાંધી ડ્રેસકોડમાં કયા સ્થળે સંગીતના તાલ સાથે ચિત્ર સ્પર્ધા અને પ્રાણાયામ જેવા 5 મિનિટમાં 5 પર્ફોમન્સ કરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો❓ *✔️પાટણ* ⭕દર વર્ષે બોર્ડર ફેસ્ટિવલની ઉજવણી ક્યાં કરવામાં આવે છે❓ *✔️આસામ-અરુણાચલ પ્રદેશમાં* https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF ⭕ભારતીય મેન્સ હોકી ટીમના કોચ જેમને હાલમાં રાજીનામુ આપ્યું❓ *✔️ગ્રેહામ રીડ* ⭕કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે શ્રી સ્વામિનારાયણ સંસ્થાન વડતાલ દ્વારા નિર્મિત એસજીએમએલ આઈ હોસ્પિટલનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ક્યાં ઉદ્દઘાટન કર્યું❓ *✔️ઉજ્જૈન* ➖➖➖➖➖➖ https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF

*🗞️વર્તમાન નોલેજ🗞️* તા.6-1 (8:30-10) ફ્રી ડેમો લેક્ચર મો.9913620444 ⭕26 જાન્યુઆરી➖74મો પ્રજાસત્તાક દિન ⭕ગ્લોબલ કન્ઝ્યુમર કોન્ફિડન્સ ઇન્ડેક્સ રિપોર્ટ અનુસાર રોકાણ, જોબ સિક્યુરિટી અને અર્થતંત્ર જેવી બાબતે વિશ્વના 23 દેશની યાદીમાં ભારત કેટલામાં ક્રમે છે❓ *✔️ત્રીજા* *✔️પ્રથમ ચીન અને સાઉદી અરબ બીજા ક્રમે* ⭕ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે કોની નિમણૂક કરવામાં આવી❓ *✔️IAS ઓફિસર રાજકુમાર* ⭕ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન શ્રેષ્ઠ સુરક્ષા વ્યવસ્થા માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસે રાષ્ટ્રપતિના હસ્તે કોણે વિશિષ્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો❓ *✔️એજીડીપી નરસિમ્હા કોમર* *✔️દેશના કુલ 10 અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા* https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF ⭕ICCનો ટી20 પ્લેયર ઓફ ધ યર એવોર્ડ 2022 કોણે કયા ભારતીય ક્રિકેટરને આપવામાં આવ્યો❓ *✔️સૂર્યકુમાર યાદવ* ⭕તાજેતરમાં ભારતે કયા દેશ સાથે વર્ષ 2023માં મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા❓ *✔️બ્રિટન* ⭕વિમેન્સ IPL ટી20માં સૌથી મોંઘી 1289 કરોડમાં અમદાવાદ ફ્રેન્ચાઇઝીની ખરીદી કોને કરી❓ *✔️અદાણી* https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF ⭕ન્યુઝીલેન્ડના નવા વડાપ્રધાન કોણ બન્યા❓ *✔️ક્રિસ હિપકીન્સ* *✔️ન્યુઝીલેન્ડના 41મા વડાપ્રધાન બન્યા* ⭕વર્ષ 2023 માટે કુલ કેટલી હસ્તીઓને પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા❓ *✔️106* ⭕વર્ષ 2023 માટે 106 હસ્તીઓને પદ્મ પુરસ્કાર *✔️6 હસ્તીઓને પદ્મવિભૂષણ, 9 હસ્તીઓને પદ્મભૂષણ અને 91 હસ્તીઓને પદ્મશ્રી સન્માન* *🎖️પદ્મવિભૂષણ મેળવનારા 6 મહાનુભાવો🎖️* 1.બાલકૃષ્ણ દોશી (આર્કિટેક્ચર)(ગુજરાત)➖સ્થાપત્ય 2.ઝાકીર હુસૈન (મહારાષ્ટ્ર)➖આર્ટ 3.એસ.એમ.કૃષ્ણા (કર્ણાટક)➖રાજકારણ 4.દિલીપ મહાલનોબીસ (પશ્ચિમ બંગાળ)➖દવા 5. શ્રીનિવાસ વર્ધન (અમેરિકા)➖સાયન્સ એન્જીનિયરિંગ 6. મુલાયમસિંહ યાદવ (સપાના સ્થાપક) (ઉત્તરપ્રદેશ)➖રાજકારણ https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF *🎖️પદ્મભૂષણ મેળવનારા 9 મહાનુભાવો🎖️* 1.એસ.એલ.ભયરપ્પા 2.કુમાર મંગલમ બિરલા 3.દિપક ધર 4.વાણી જયરામ 5.સ્વામી ચીન્ના જીયર 6.સુમન કલ્યાણપુર 7. કપિલ કપૂર 8. સુધા મૂર્તિ 9. કમલેશ ડી.પટેલ https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF *🎖️ગુજરાતમાંથી પદ્મશ્રી પુરસ્કાર મેળવનારા મહાનુભાવો🎖️* 1.હીરાબાઈ લોબી ➖ગુજરાતમાં ગીરના જંગલમાં સિદી જાતિના હીરાબાઈ લોબીને મહિલા સશક્તિકરણ, સિદી જાતિમાં સ્વનિર્ભરતા ઉપરાંત બાળકોમાં શિક્ષણકાર્યના કામગીરીને નોંધ લઈને પદ્મશ્રી એવોર્ડ અપાયો. 2.પરેશ રાઠવા ➖12 હજાર વર્ષ જૂની આદિવાસી ચિત્રકલા પીઠોરા ચિત્રકલામાં નિપુણતા ધરાવવા બદલ પદ્મશ્રી એવોર્ડ 3.ભાનુભાઈ ચિતારા ➖400 વર્ષ જૂની ચિત્રકલા માટે પદ્મશ્રી એવોર્ડ ➖માતાની પછેડી થકી ટ્રેડિશનલ ચિત્ર દોરનારા કલાકાર 4.હેમંત ચૌહાણ ➖ભજનિક લોકગાયક માટે પદ્મશ્રી 5.મહિપત કવિ ➖પપેટ આર્ટિસ્ટ માટે પદ્મશ્રી 6.પ્રો.મહેન્દ્ર પાલ ➖વેટરનરી પબ્લિક હેલ્થ (પદ્મશ્રી) 7. અરિઝ ખંભાતા (મરણોત્તર) ➖રસનાના ફાઉન્ડર (પદ્મશ્રી) ✔️રાકેશ ઝુનઝુનવાલાને મરણોપરાંત, આરઆરઆર ફિલ્મના સંગીતકાર એમ.એમ.કિરાવની, અભિનેત્રી રવીના ટંડન પણ 91 પદ્મશ્રી પુરસ્કારમાં મેળવવામાં સામેલ છે. ⭕QR (ક્વિક રિસ્પોન્સ) કોડ શોધનાર❓ *✔️જાપાનીઝ એન્જીનિયર માસાહીરો* https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF ⭕મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દેશની સૌથી ઊંચી સરકારી બિલ્ડીંગનું ખાતમુહૂર્ત ક્યાં કરશે❓ *✔️સુરતમાં* ⭕રાજ્યનું પ્રથમ અને સૌથી ઊંચું 41 માળનું બિલ્ડીંગ (145 મીટર) અમદાવાદના મકરબા વિસ્તારમાં બનશે.આ પ્રોજેક્ટનું નામ શું છે❓ *✔️ટાઈટેનિયમ વર્લ્ડ ટાવર* ⭕ઓસ્ટ્રેલિયન ઓપન 👇🏻 *✔️વિમેન્સ સિંગલ્સ - બેલારુસની અરિના સબાલેન્કા ચેમ્પિયન (રાયબકિનાને હરાવી* *✔️મેન્સ સિંગલ્સ - સર્બિયન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચ ચેમ્પિયન (ગ્રીસના સ્ટીફાનોસ સિત્સિપાસને હરાવ્યો* *✔️જોકોવિચે 10મી વખત આ ખિતાબ જીત્યો* https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF ⭕ગુજરાતમાં કયા હડપ્પીય વૈશ્વિક વિરાસત ખાતે પ્રથમ વખત ક્રાફટ ઓફ આર્ટની ઉજવણી કરવામાં આવી❓ *✔️ધોળાવીરા* ⭕રાષ્ટ્રપતિ ભવન સ્થિત મુઘલ ગાર્ડનનું નામ બદલીને શું કરવામાં આવ્યું❓ *✔️અમૃત ગાર્ડન* https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF ⭕ગુજરાતના ખ્યાતનામ 'પ્રિયદર્શી' તખલ્લુસ ધરાવતા લેખક જેમનું હાલમાં અવસાન થયું❓ *✔️મધુસૂદન પારેખ* *✔️પૂરું નામ :- મધુસૂદન હીરાલાલ પારેખ* *⭕મધુસૂદન હીરાલાલ પારેખ - જીવન ઝરમર* ➖જન્મ :- 14 જુલાઈ, 1923 ➖1958માં 'ગુજરાતી નવલકથા સાહિત્યમાં પારસીઓનો ફાળો' પર પી.એચ.ડી.

Photo from Knowledge AcademyPalanpur
Photo from Knowledge AcademyPalanpur

Photo from Knowledge AcademyPalanpur
Photo from Knowledge AcademyPalanpur

*🇮🇳આપણું નોલેજ આપણું ગૌરવ🇮🇳* https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF 1. ભારતીય નૌકાદળ ➖2 સપ્ટેમ્બર, 2022ના રોજ દેશના નૌકાદળે નવો ધ્વજ અપનાવ્યો.ધ્વજમાં શિવાજી મહારાજનો શાહી સિક્કો લેવાયો છે. ➖ધ્યેય વાક્ય :- 'શં નૌ વરૂણ:' https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF 2. ભારતીય થલસેના ➖લાલ રંગનો ધ્વજ, એક તરફ તિરંગો અને પાયદળનું પ્રતીક ચિહ્ન ➖ધ્યેય વાક્ય :- 'સેવા પરમો ધર્મ:' 3.ભારતીય વાયુસેના ➖આસમાની રંગ, એક તરફ ભારતીય તિરંગો ➖પ્રતીક ચિહ્ન રાઉન્ડલ 1933માં પ્રથમવાર અપનાવાઈ, ત્યારપછી ચાર વાર ફેરફાર https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF 4.રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG) ➖બ્લેક કેટ પણ કહેવાય છે. ➖ધ્વજ કાળા રંગનો, વચ્ચે ગોળ રંગના ઘેરામાં અશોકચક્ર અને એનએસજીનું પ્રતીક ➖ધ્યેય વાક્ય :- 'સર્વત્ર સર્વોત્તમ સુરક્ષા' 5.ઇન્ડિયન આર્મડ ફોર્સીસ ➖ત્રણેય પાંખો અને અન્ય ટુકડી સામેલ ➖ધ્વજમાં લાલ, ઘાટો વાદળી અને આસમાની રંગ ત્રણેય સેનાઓનું પ્રતિનિધિત્વ https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF 6.ટેરેટોરિયલ આર્મી ➖અંશકાલીન સ્વયંસેવકોનું સહાયક સૈન્ય સંગઠન ➖લીલા રંગનો ધ્વજ, જેના પર સેનાનું પ્રતીક ચિહ્ન ➖મોટો :- 'સાવધાની વ શૂરતા' 7.સરહદ સુરક્ષા દળ (બોર્ડર સિક્યોરિટી ફોર્સ) ➖1965ના ભારત પાકિસ્તાન યુદ્ધ પછી તેની રચના ➖ધ્વજ ઘાટા લાલ અને વાદળી બે રંગના ➖મોટો :- 'જીવન પર્યંત કર્તવ્ય' 8.સશસ્ત્ર સરહદ દળ ➖1963માં ભારત-ચીન યુદ્ધ પછી સ્થાપના ➖ધ્વજ લાલ રંગનો ➖મોટો :- 'સેવા-સુરક્ષા-બંધુત્વ' ➖➖➖➖➖➖➖➖ 🔥 *સફળતા એને જ મળે છે જે અગાઉથી તૈયારી શરૂ કરી દે છે.* નોલેજ એકેડમી પાલનપુર કિંગ ડિફેન્સ પાલનપુર *પરીક્ષા સુધી અભ્યાસક્રમ પૂર્ણ કરવાની જવાબદારી* 📚📚📚📚📚📚📚 ચાલુ વર્ષે ગુજરાત સરકાર દ્વારા 45000+ વેકેન્સી ભરાશે એ નક્કી જ છે. https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF ✅ કોન્સ્ટેબલ / PSI / ASI / SRPF / જેલ સહાયક 🕣 ડેમો લેક્ચર 6/7/8 ફેબ્રુઆરી સમય 8:30-10 https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF ✅ GPSC class 3 , class 3 , તલાટી ,જુનિયર ક્લાર્ક ,હેડ ક્લાર્ક,સિનિયર ક્લાર્ક ,ફોરેસ્ટ, SSC MTS any 🕣ડેમો લેક્ચર 7/8/9/10/11 ફેબ્રુઆરી સમય 8:30-10 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 Free IMP lecture IMP materials IMP notes IMP quiz IMP test 👍🏼👍🏼👍🏼👍🏼👍🏼👍🏼 પ્રેક્ટિકલ તથા થિયરી બેચ ⭐ 6 થી 11 ફેબ્રુઆરી કુલ 6 ડેમો ભરનાર સભ્યોને વિશેષ ઓફર ⭐ નોલેજ એકેડમી પાલનપુર વોટ્સઅપ - 9913620444 *ડેમો લેક્ચર ભરવા માટે વોટ્સએપ પર પોતાનું નામ,સરનામું મોકલવું.* https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF