ru
Feedback
Knowledge Group

Knowledge Group

Открыть в Telegram

સામાન્યજ્ઞાન : આગામી તમામ પરીક્ષામાં સરકારે નવી પર્ટન મુજબ પ્રશ્નોની રણનીતિ મુજબનું મટેરિયલ મુકાશે.( તાલીમ એવી જે સ્વનિર્ભર બનાવે ) આપના સમાજના દરેક વ્યક્તિને આ ગૃપમાં જોઈન કરો :: પ્રવિણ સાલવી 9913620444 @pravin_salvi હેલ્પ : સ્પર્ધાત્મક પરીક્ષા

Больше
1 485
Подписчики
Нет данных24 часа
+47 дней
+930 день
Архив постов
*TET group* https://chat.whatsapp.com/IhNY69Tv3mh21UGL35bbN1 *વનરક્ષક ફોરેસ્ટ ગૃપ* https://chat.whatsapp.com/H5X2swxwAqlCkplM9OJUdP *તલાટી ક્લાર્ક ગૃપ* https://chat.whatsapp.com/GVP73BBqxE742xY2d4mwtT ⭕મહિલા એશિયા કપ ટી20માં ભારતીય ટીમે શ્રીલંકાને હરાવી કેટલામી વાર ચેમ્પિયન બની❓ *✔️7મી વાર* ⭕ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2022માં 121 દેશોની યાદીમાં ભારત કેટલામાં ક્રમે છે❓ *✔️107માં* *✔️ભારતમાં બાળ મૃત્યુદર 4.6% થી ઘટી 3.3% થયો* https://t.me/knowledge_academy_palanpur ⭕16 ઓક્ટોબર➖વિશ્વ એનેસ્થેસિયા દિવસ ✔️પોતાના જીવની પરવા કર્યા વિના લોકોની સેવા કરનારા પડદા પાછળના હીરો ⭕તાજેતરમાં કયા શહેરને વર્લ્ડ ગ્રીન સિટીનો એવોર્ડ મળ્યો❓ *✔️હૈદરાબાદ* ⭕39 હજાર જેટલા જાદુના શૉ કરનાર પ્રખ્યાત જાદુગર જેમનું હાલમાં નિધન થયું❓ *✔️ઓ.પી.શર્મા* ⭕માલવાહક ટ્રેનમાં પ્રથમવાર એલ્યુમિનિઅમ કોચ લાગ્યા.આ ટ્રેનને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ક્યાંથી લીલી ઝંડી આપી❓ *✔️ભુવનેશ્વર* ⭕કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર લખાયેલ કયા પુસ્તકનું વિમોચન ગાંધીનગરથી કર્યું❓ *✔️મોદી@20 - સપના થયા સાકાર* *✔️આમુખ લતા મંગેશકરે લખ્યું છે* https://t.me/knowledge_academy_palanpur ⭕એરબસ અને તાતા સી-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ કોમ્પ્લેક્સ ક્યાં સ્થાપશે❓ *✔️ધોલેરા* ⭕વિશ્વને ORSની ભેટ આપનાર બાળકોના ડોક્ટર જેમનું હાલમાં નિધન થયું❓ *✔️ડૉ.દિલીપ મહાલનોબિસ* ⭕પૂર્વ ભારતીય ક્રિકેટર રોજર બિન્ની BCCIના કેટલામાં અધ્યક્ષ બન્યા❓ *✔️36મા* ⭕ગોલ્ડન રેશિયો ઓફ બ્યુટીના ગ્રીક સ્ટાન્ડર્ડ પરથી કમ્પ્યુટરના આધારે વિશ્વની સૌથી સુંદર સ્ત્રીઓની યાદી બની.જેમાં વિશ્વની ટોપ 10માં એકમાત્ર કઈ ભારતીય અભિનેત્રીની સમાવેશ થાય છે❓ *✔️દીપિકા પદુકોણ (9મા ક્રમે)* *✔️જુડી કોમહ પ્રથમ ક્રમે* ⭕વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વન નેશન, વન ફર્ટિલાઈઝર સ્કીમ લોન્ચ કરી. કિસાન સંમેલનમાં 'ભારત' નામનું ખાતર લોન્ચ કર્યું.ખાતર માટેની આ સ્કીમ કયા નામે ઓળખાશે❓ *✔️પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના* ⭕ગાંધીનગર ખાતે ડિફેન્સ એક્સ્પો-2022નો પ્રારંભ થયો.તેનું ઉદ્દઘાટન કોના હસ્તે થયું❓ *✔️સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ* https://t.me/knowledge_academy_palanpur ⭕ભારતમાં ઇન્ટરપોલની બેઠક ક્યાં યોજાઈ❓ *✔️દિલ્હી* ⭕સ્વીડનના નવા વડાપ્રધાન કોણ બન્યા❓ *✔️ઉલ્ફ ક્રિસ્ટર્સન* ⭕ફૂટબોલનો બેલોન ડીઓર એવોર્ડ❓ *✔️મેન્સ કેટેગરીમાં કરીમ બેન્ઝેમાએ પ્રથમ વખત આ એવોર્ડ જીત્યો* *✔️વિમેન્સ કેટેગરીમાં સ્પેનની એલેક્સિયા પુતેલાસે આ એવોર્ડ જીત્યો* ⭕હાલમાં કયા દેશે 307 પ્રાચીન કલાકૃતિ ભારતને પરત કરી❓ *✔️અમેરિકા* ⭕વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સનું ઉદ્દઘાટન ક્યાંથી કર્યું❓ *✔️અડાલજ* *📙મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ📙* ●૱૧૦,૦૦૦ કરોડનું શાળાકીય શિક્ષણ મિશન ●શાળાઓમાં વિશ્વકક્ષાની સુવિધાઓ, ધોરણદીઠ શિક્ષક, ધોરણદીઠ વર્ગખંડ ●પ્રથમ તબક્કામાં ૱૫,૫૬૭ કરોડનાં કાર્યોનો શુભારંભ https://t.me/knowledge_academy_palanpur ●૧.૫ લાખ સ્માર્ટ કલાસરૂમ, ૨૦,૦૦૦ કમ્પ્યુટર લેબ્સ, ૫,૦૦૦ STEM લેબોરેટરી (અટલ ટીંકરિંગ લેબ્સ) બનાવાશે ●એક્સલન્સ અભ્યાસક્રમમાં ધો.૧ થી અંગ્રેજી વિષય અને ધો.૬ થી દ્વિ-ભાષીય શિક્ષણ ⭕કોંગ્રેસના નવા અધ્યક્ષ કોણ બન્યા❓ *✔️મલ્લિકાર્જુન ખડગે* ⭕પર્યાવરણના સંરક્ષણ અને જતન માટેનું અભિયાન મિશન લાઈફનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ક્યાંથી થશે❓ *✔️સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર ખાતે* *✔️યુએનના મહાસચિવ એન્ટોનિયા ગુટેરેસ હાજર રહેશે* ⭕બ્રિટનના વડાપ્રધાન લિઝ ટ્રસે કેટલા દિવસ વડાપ્રધાન પદે રહ્યા પછી રાજીનામું આપ્યું જે બ્રિટનના સૌથી ટૂંકો કાર્યકાળ ધરાવનાર વડાપ્રધાન બન્યા❓ *✔️45 દિવસ* ⭕નાણાંનો હિસાબ જાહેર સભા યોજીને આપનાર રાજ્યનું પ્રથમ ગામ કયું બનશે❓ *✔️પાટણ જિલ્લાનું અડિયા ગામ* ⭕21 ઓક્ટોબર➖પોલીસ સંભારણા દિવસ ⭕માઈક્રોસોફ્ટના સત્ય નડેલાને યુએસ.ના સાન ફ્રાન્સિસ્કોમાં કયો ભારતીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો❓ *✔️પદ્મભૂષણ* ⭕ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની પાંચમી આવૃત્તિ ક્યાં યોજાશે❓ *✔️મધ્યપ્રદેશ* ⭕ખેડૂતોના ખેતરમાં પ્રાણીઓનો ત્રાસ દૂર કરવા માટે સોલાર આધારિત કરંટવાળી વાડ માટે રાજ્ય સરકાર દ્વારા કેટલા રૂપિયાની સહાય કરવામાં આવે છે❓ *✔️15,000* https://t.me/knowledge_academy_palanpur *💵આર્થિક સહાય યોજના💵* *●સંત સુરદાસ યોજના* હેઠળ 80 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ વ્યક્તિને માસિક ૱1000 આપવામાં આવે છે. *●ઈન્દિરા ગાંધી નેશનલ ડિસેબલ પેન્શન યોજના* હેઠળ 80 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા દિવ્યાંગ વ્યક્તિને ૱1000 આપવામાં આવે છે. ●બૌદ્ધિક અસમર્થતા ધરાવતા (મનોદિવ્યાંગ) વ્યક્તિને આર્થિક સહાય યોજનામાં બૌદ્ધિક અસમર્થતા, સેરેબલ પાલ્સી અને ઓટીઝમ પ્રકારની 50 ટકા દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને સહાય આપવામાં આવે છે.

Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur

DOC-20221021-WA0012.

❇️ 21 OCTOBER 👮‍♂Police Commemoration Day     पुलिस स्मृति दिवस https://chat.whatsapp.com/IhNY69Tv3mh21UGL35bbN1 🔱 This is day is observed as Martyr's Day in all police forces of India. ⚜ The day commemorates the sacrifices of ten policemen who sacrificed their life while defending our borders with China in 1959. 🔱In 2018, Prime Minister Narendra Modi inaugurated Indias first national police museum in Delhi on the occasion of Police Commemoration Day. https://chat.whatsapp.com/IhNY69Tv3mh21UGL35bbN1 ⚜The proposal to have a police memorial in India was first by the Atal Bihari Vajpayee-led government in 2002. 🟢 IMPORTANT DAY 15 January - Indian Army Day 8 October - Indian Air Force Day 4 December - Indian Navy Day 🟢 HEAD OF DEPARTMENT CDS: Lt General Anil Chauhan Air Chief: Marshal Vivek Ram Chaudhari Army Chief: Manoj Pandey Naval Chief: Admiral R. Hari Kumar DRDO Chief: Samir V. Kamat ITBP Head: Dr. Sujoy Lal Thaosen CISF DG: Shri.Sheel Vardhan Singh https://chat.whatsapp.com/IhNY69Tv3mh21UGL35bbN1          

photo content
+3

Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur

Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur

Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur

Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur

Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur

Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur

Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur

ભાવિ શિક્ષક ડેમો નહિ નોલેજ જોશે....આપના દરેક ગ્રુપમાં સેર કરવા વિનંતી
ભાવિ શિક્ષક ડેમો નહિ નોલેજ જોશે....આપના દરેક ગ્રુપમાં સેર કરવા વિનંતી

ભાવિ શિક્ષક ડેમો નહિ નોલેજ જોશે....આપના દરેક ગ્રુપમાં સેર કરવા વિનંતી

*મનોવિજ્ઞાન* TET 1/2 સંપૂર્ણ સિલેબસ બેચ નવેમ્બરથી શરૂ.. https://chat.whatsapp.com/IhNY69Tv3mh21UGL35bbN1 પ્ર 1 ). " માનવને ચારિત્ર્યવાન અને જગત માટે ઉપયોગી બનાવે તે જ શિક્ષણ કહેવાય ’ વિધન કોણે કર્યું હતું ? જવાબ:- યાજ્ઞવાલય પ્ર 2 )." માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી ’ એવું કહેનાર કોણ હતા ? જવાબ:- સ્વામી વિવેકાનંદ પ્ર 3 ). ' મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીવર્તનનું વિજ્ઞાન છે એવી વ્યાખ્યા આપનાર કોણ છે ? જવાબ:- સી ટી , મોર્ગન પ્ર 4 ).“ મનોવિજ્ઞાનના સિદ્ધાંતો ' નામનું પુસ્તક કોણે પ્રગટ કર્યું ? જવાબ:- વિલિયમ જેમ્સ પ્ર 5 ).પૂર્વાનુભવને કારણે વર્તનમાં થતો કાયમીઅને સાપેક્ષ ફેરફારને માપી શકાય છે . એમ કોણે કહ્યું હતું ? જવાબ:- મોર્ગન પ્ર 6 ). " પ્રેરણા એટલે કોઈક હેતુ માટે કામ કરવાની ક્રિયા કયા મનોવૈજ્ઞાનિક વિધાન કર્યું હતું ? જવાબ:- બર્નાડ પ્ર 7 ).બુદ્ધિમાપનના પિતા ' તરીકે કોણ ઓળખાય છે ? જવાબ:- સાયમન બિને પ્ર 8 ).મનોભારના કેન્દ્ર તરીકે ઓળખાતું મનોભારની શારીરિક પ્રતિક્રિયાનું ઉદગમસ્થાન મગજમાં કયા આવેલું છે ? જવાબ:- હાઈપોથેલેમસ પ્ર 9 ).“ મનોવિજ્ઞાન એટલે માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન ’ – આ કથન કોનું છે ? જવાબ:- સી ટી , મોર્ગન પ્ર 10 ). “ મનોવિજ્ઞાનનો સંબંધ પ્રત્યક્ષ માનવ વર્તન સાથે છે એવું કહેનાર કોણ હતા ? જવાબ:- ગેરીસન અને અન્ય 🅃🄴🅃 🅃🄰🅃 https://chat.whatsapp.com/IhNY69Tv3mh21UGL35bbN1 *બેચ શરૂ.1 નવેમ્બર થી...* 📚🏆📚🏆📚🏆📚 ✌🏻બેચ 1 - સવારે 8 થી 10 ✌🏻બેચ 2 - સાંજે 6 થી 8 ✌🏻બેચ 3 - શનિ ,રવિ ફ્રી = મટેરિયલ ,ટેસ્ટ, મેપ,લાઈબ્રેરી 😊નવો સિલેબસ 😊નવું મટેરિયલ 😊નવી જ પેટર્ન. 😊 માત્ર જનરલ નોલેજ જ નહીં સ્પેશ્યલ વિષયો સાથેની બેચ.. ☑️જે સભ્યોને રજિસ્ટ્રેશન કરાવવું હોય તેઓ નીચેની માહિતી વોટ્સએપ *9913620444* પર મોકલવી. પૂરું નામ........ એડ્રેસ....... લાયકાત....... બેચ નંબર...... બેચ સમય...... વોટ્સઅપ નંબર..... 👌🏻 ફી - અત્યારે માત્ર રજીસ્ટ્રેશન વોટ્સએપ કરો...ફી સંખ્યા મુજબ અથવા બનાસકાંઠા જિલ્લામાં સૌથી ઓછી રાખીશું... ⌛9913620444 નોલેજ એકેડમી પાલનપુર 3 જો માળ, સિટીલાઈટ રોડ, હિંમત વિહાર કોમ્પલેક્ષ,પાલનપુર https://chat.whatsapp.com/IhNY69Tv3mh21UGL35bbN1 https://t.me/knowledge_academy_palanpur

*🔥ગુજરાત રાજ્યમાં વનરક્ષક અને બીટગાર્ડ ની ભરતી કરાશે..🔥* *કુલ જગ્યા :- 823* *1નવેમ્બર થી ઓનલાઈન ફ્રોમ ભરાશે..*
*🔥ગુજરાત રાજ્યમાં વનરક્ષક અને બીટગાર્ડ ની ભરતી કરાશે..🔥* *કુલ જગ્યા :- 823* *1નવેમ્બર થી ઓનલાઈન ફ્રોમ ભરાશે..*

*🔥ગુજરાત રાજ્યમાં વનરક્ષક અને બીટગાર્ડ ની ભરતી કરાશે..🔥* *કુલ જગ્યા :- 823*   *1નવેમ્બર થી ઓનલાઈન ફ્રોમ ભરાશે..*

Tet tat quiz *👉 પ્રશ્ન :-* મનોવિજ્ઞાન એ કયા વિષયમાંથી ઉદ્ભવેલો વિષય છે ? *A* તત્વજ્ઞાન *B* પ્રાણીશાસ્ત્ર *C* વનસ્પતિ વિજ્ઞાન *D* તર્કશાસ્ત્ર https://chat.whatsapp.com/IhNY69Tv3mh21UGL35bbN1

[18/10, 8:04 AM] Knowledge Academy palanpur: *TET | TAT | TALATI | CLARK* *👉 પ્રશ્ન :-* શ્રીલંકાના ક્યા બૌધ્ધ ગ્રંથોમાં 'લાટ' પ્રદેશનો ઉલ્લેખ જોવા મળે છે? *A* દીપવંશ *B* મહાવંશ *C* A અને B બંને *D* ઉપરોક્ત પૈકી એકપણ નહીં https://t.me/knowledge_academy_palanpur [18/10, 8:05 AM] Knowledge Academy palanpur: https://t.me/knowledge_academy_palanpur *👉 પ્રશ્ન :-* પ્રાચીનકાળમાં દક્ષિણ ગુજરાત માટે કયું નામ પ્રયોજાતુ હતું? *A* આનર્ત પ્રદેશ *B* ગુર્જર પ્રદેશ *C* લાટ *D* ગુર્જરત્રા https://t.me/knowledge_academy_palanpur [18/10, 8:06 AM] Knowledge Academy palanpur: https://t.me/knowledge_academy_palanpur *👉 પ્રશ્ન :-* ઈ.સ.૧૨૩૩ માં લખાયેલા ક્યાં પુસ્તકમાં 'ગુજરાત' નામના સૌપ્રથમ ઉલ્લેખ જોવા મળે છે? *A* કાન્હડદે પ્રબંધ *B* આબુરાસ *C* અષ્ટાધ્યાયી *D* રાજતરંગિણી https://t.me/knowledge_academy_palanpur [18/10, 8:07 AM] Knowledge Academy palanpur: https://t.me/knowledge_academy_palanpur *👉 પ્રશ્ન :-* દિલ્હી વિભાગ' તરીકે ઓળખાતા ભુસ્તર, ગુજરાતમાં નીચેનામાંથી ક્યા સ્થળે જોવા મળે છે? *A* ઈડર *B* દાંતા *C* પાલનપુર *D* ઉપરના ત્રણેય https://t.me/knowledge_academy_palanpur

👌🏻 *ટેટ 1/2 માટે કલાસ બાબતે ઉતાવળ કરવી નહીં...*. ઉતાવળ હોય કે ન હોય 1 નવેમ્બર રૂબરૂ મુલાકાત કરજો. અત્યારે જ્યાં મળવું હોય ત્યાં મળજો... શિક્ષકો માટે ટેટ 1-2 ની નોટિફિકેશન આવી ગઈ લગભગ બધાએ વાંચી પણ લીધી.... અને ગાડરિયા પ્રવાહ મુજબ કોચિંગ વર્ગો ડેમો લેક્ચર અને બેચ ની એડવેટાઈ પણ કરશે..... ડેમો ભરો ફી ભરો 5 /6 વિષયના લેક્ચર 3 માસમાં બેચ પુરી વિદ્યાર્થીઓ છુટ્ટા પરીક્ષા પુરી પરિણામ પૂરું... બસ તમે ક્યાં ? *નોલેજ એકેડમી ખાતે બેચ માત્ર ગેરેન્ટેડ છે* ભાવિ શિક્ષકોનો સવાલ છે.એટલે વ્યવસાય સામે નહિ શિક્ષણ સામે નજર.... ટેટ 1/2 ના સિલેબસ મુજબ પરીક્ષાલક્ષી તૈયારી લેક્ચર + પ્રશ્નોત્તરી મટેરિયલ + મેપ ટેસ્ટ + કવિઝ ચેટ *પરિણામ ન મળે અથવા નિષ્ફળ થાઓ તો ભરેલ ફી પરત...* મોંઘવારી સમયમાં સોનેરી તક યાદ રાખજો નોટિફિકેશન વાંચી તો સિલેબસ ધ્યાન રાખજો... ન સમજ પડે તો નોલેજ એકેડમી પાલનપુર વોટ્સએપ નંબર 9913620444 ઉપર પોતાનું નામ, એડ્રેસ લખી રજીસ્ટ્રેશન કરો...... ડેમો સફળતા આપશે ?- ના મટેરિયલ સફળતા આપશે ?- ના ફેકલ્ટી સફળતા આપશે ?- ના ફેસિલિટી સફળતા આપશે ?- ના મહેનત સફળતા આપશે ?-ના સફળતા માત્ર એક જ ટ્રીક આપશે....રાહ જુવો 1 નવેમ્બર ... અન્ય કોચિંગ કલાસ માં ખાલી જઈને પૂછજો... નવો સિલેબસ અને સંપૂર્ણ અભ્યાસક્રમ વિભાગ સાથે જાણજો.... અને 1 નવેમ્બર નોલેજ એકેડમી ખાતે મળજો.... સત્ય ખબર પડી જશે.... https://chat.whatsapp.com/IhNY69Tv3mh21UGL35bbN1