Knowledge Group
Открыть в Telegram
સામાન્યજ્ઞાન : આગામી તમામ પરીક્ષામાં સરકારે નવી પર્ટન મુજબ પ્રશ્નોની રણનીતિ મુજબનું મટેરિયલ મુકાશે.( તાલીમ એવી જે સ્વનિર્ભર બનાવે ) આપના સમાજના દરેક વ્યક્તિને આ ગૃપમાં જોઈન કરો :: પ્રવિણ સાલવી 9913620444 @pravin_salvi હેલ્પ : સ્પર્ધાત્મક પરીક્ષા
Больше1 485
Подписчики
Нет данных24 часа
+47 дней
+930 день
Архив постов
1 485
*TET group*
https://chat.whatsapp.com/IhNY69Tv3mh21UGL35bbN1
*વનરક્ષક ફોરેસ્ટ ગૃપ*
https://chat.whatsapp.com/H5X2swxwAqlCkplM9OJUdP
*તલાટી ક્લાર્ક ગૃપ*
https://chat.whatsapp.com/GVP73BBqxE742xY2d4mwtT
⭕મહિલા એશિયા કપ ટી20માં ભારતીય ટીમે શ્રીલંકાને હરાવી કેટલામી વાર ચેમ્પિયન બની❓
*✔️7મી વાર*
⭕ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2022માં 121 દેશોની યાદીમાં ભારત કેટલામાં ક્રમે છે❓
*✔️107માં*
*✔️ભારતમાં બાળ મૃત્યુદર 4.6% થી ઘટી 3.3% થયો*
https://t.me/knowledge_academy_palanpur
⭕16 ઓક્ટોબર➖વિશ્વ એનેસ્થેસિયા દિવસ
✔️પોતાના જીવની પરવા કર્યા વિના લોકોની સેવા કરનારા પડદા પાછળના હીરો
⭕તાજેતરમાં કયા શહેરને વર્લ્ડ ગ્રીન સિટીનો એવોર્ડ મળ્યો❓
*✔️હૈદરાબાદ*
⭕39 હજાર જેટલા જાદુના શૉ કરનાર પ્રખ્યાત જાદુગર જેમનું હાલમાં નિધન થયું❓
*✔️ઓ.પી.શર્મા*
⭕માલવાહક ટ્રેનમાં પ્રથમવાર એલ્યુમિનિઅમ કોચ લાગ્યા.આ ટ્રેનને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ક્યાંથી લીલી ઝંડી આપી❓
*✔️ભુવનેશ્વર*
⭕કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર લખાયેલ કયા પુસ્તકનું વિમોચન ગાંધીનગરથી કર્યું❓
*✔️મોદી@20 - સપના થયા સાકાર*
*✔️આમુખ લતા મંગેશકરે લખ્યું છે*
https://t.me/knowledge_academy_palanpur
⭕એરબસ અને તાતા સી-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ કોમ્પ્લેક્સ ક્યાં સ્થાપશે❓
*✔️ધોલેરા*
⭕વિશ્વને ORSની ભેટ આપનાર બાળકોના ડોક્ટર જેમનું હાલમાં નિધન થયું❓
*✔️ડૉ.દિલીપ મહાલનોબિસ*
⭕પૂર્વ ભારતીય ક્રિકેટર રોજર બિન્ની BCCIના કેટલામાં અધ્યક્ષ બન્યા❓
*✔️36મા*
⭕ગોલ્ડન રેશિયો ઓફ બ્યુટીના ગ્રીક સ્ટાન્ડર્ડ પરથી કમ્પ્યુટરના આધારે વિશ્વની સૌથી સુંદર સ્ત્રીઓની યાદી બની.જેમાં વિશ્વની ટોપ 10માં એકમાત્ર કઈ ભારતીય અભિનેત્રીની સમાવેશ થાય છે❓
*✔️દીપિકા પદુકોણ (9મા ક્રમે)*
*✔️જુડી કોમહ પ્રથમ ક્રમે*
⭕વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વન નેશન, વન ફર્ટિલાઈઝર સ્કીમ લોન્ચ કરી. કિસાન સંમેલનમાં 'ભારત' નામનું ખાતર લોન્ચ કર્યું.ખાતર માટેની આ સ્કીમ કયા નામે ઓળખાશે❓
*✔️પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના*
⭕ગાંધીનગર ખાતે ડિફેન્સ એક્સ્પો-2022નો પ્રારંભ થયો.તેનું ઉદ્દઘાટન કોના હસ્તે થયું❓
*✔️સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ*
https://t.me/knowledge_academy_palanpur
⭕ભારતમાં ઇન્ટરપોલની બેઠક ક્યાં યોજાઈ❓
*✔️દિલ્હી*
⭕સ્વીડનના નવા વડાપ્રધાન કોણ બન્યા❓
*✔️ઉલ્ફ ક્રિસ્ટર્સન*
⭕ફૂટબોલનો બેલોન ડીઓર એવોર્ડ❓
*✔️મેન્સ કેટેગરીમાં કરીમ બેન્ઝેમાએ પ્રથમ વખત આ એવોર્ડ જીત્યો*
*✔️વિમેન્સ કેટેગરીમાં સ્પેનની એલેક્સિયા પુતેલાસે આ એવોર્ડ જીત્યો*
⭕હાલમાં કયા દેશે 307 પ્રાચીન કલાકૃતિ ભારતને પરત કરી❓
*✔️અમેરિકા*
⭕વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સનું ઉદ્દઘાટન ક્યાંથી કર્યું❓
*✔️અડાલજ*
*📙મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ📙*
●૱૧૦,૦૦૦ કરોડનું શાળાકીય શિક્ષણ મિશન
●શાળાઓમાં વિશ્વકક્ષાની સુવિધાઓ, ધોરણદીઠ શિક્ષક, ધોરણદીઠ વર્ગખંડ
●પ્રથમ તબક્કામાં ૱૫,૫૬૭ કરોડનાં કાર્યોનો શુભારંભ
https://t.me/knowledge_academy_palanpur
●૧.૫ લાખ સ્માર્ટ કલાસરૂમ, ૨૦,૦૦૦ કમ્પ્યુટર લેબ્સ, ૫,૦૦૦ STEM લેબોરેટરી (અટલ ટીંકરિંગ લેબ્સ) બનાવાશે
●એક્સલન્સ અભ્યાસક્રમમાં ધો.૧ થી અંગ્રેજી વિષય અને ધો.૬ થી દ્વિ-ભાષીય શિક્ષણ
⭕કોંગ્રેસના નવા અધ્યક્ષ કોણ બન્યા❓
*✔️મલ્લિકાર્જુન ખડગે*
⭕પર્યાવરણના સંરક્ષણ અને જતન માટેનું અભિયાન મિશન લાઈફનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ક્યાંથી થશે❓
*✔️સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર ખાતે*
*✔️યુએનના મહાસચિવ એન્ટોનિયા ગુટેરેસ હાજર રહેશે*
⭕બ્રિટનના વડાપ્રધાન લિઝ ટ્રસે કેટલા દિવસ વડાપ્રધાન પદે રહ્યા પછી રાજીનામું આપ્યું જે બ્રિટનના સૌથી ટૂંકો કાર્યકાળ ધરાવનાર વડાપ્રધાન બન્યા❓
*✔️45 દિવસ*
⭕નાણાંનો હિસાબ જાહેર સભા યોજીને આપનાર રાજ્યનું પ્રથમ ગામ કયું બનશે❓
*✔️પાટણ જિલ્લાનું અડિયા ગામ*
⭕21 ઓક્ટોબર➖પોલીસ સંભારણા દિવસ
⭕માઈક્રોસોફ્ટના સત્ય નડેલાને યુએસ.ના સાન ફ્રાન્સિસ્કોમાં કયો ભારતીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો❓
*✔️પદ્મભૂષણ*
⭕ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની પાંચમી આવૃત્તિ ક્યાં યોજાશે❓
*✔️મધ્યપ્રદેશ*
⭕ખેડૂતોના ખેતરમાં પ્રાણીઓનો ત્રાસ દૂર કરવા માટે સોલાર આધારિત કરંટવાળી વાડ માટે રાજ્ય સરકાર દ્વારા કેટલા રૂપિયાની સહાય કરવામાં આવે છે❓
*✔️15,000*
https://t.me/knowledge_academy_palanpur
*💵આર્થિક સહાય યોજના💵*
*●સંત સુરદાસ યોજના* હેઠળ 80 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ વ્યક્તિને માસિક ૱1000 આપવામાં આવે છે.
*●ઈન્દિરા ગાંધી નેશનલ ડિસેબલ પેન્શન યોજના* હેઠળ 80 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા દિવ્યાંગ વ્યક્તિને ૱1000 આપવામાં આવે છે.
●બૌદ્ધિક અસમર્થતા ધરાવતા (મનોદિવ્યાંગ) વ્યક્તિને આર્થિક સહાય યોજનામાં બૌદ્ધિક અસમર્થતા, સેરેબલ પાલ્સી અને ઓટીઝમ પ્રકારની 50 ટકા દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને સહાય આપવામાં આવે છે.
1 485
❇️ 21 OCTOBER
👮♂Police Commemoration Day
पुलिस स्मृति दिवस
https://chat.whatsapp.com/IhNY69Tv3mh21UGL35bbN1
🔱 This is day is observed as Martyr's Day in all police forces of India.
⚜ The day commemorates the sacrifices of ten policemen who sacrificed their life while defending our borders with China in 1959.
🔱In 2018, Prime Minister Narendra Modi inaugurated Indias first national police museum in Delhi on the occasion of Police Commemoration Day.
https://chat.whatsapp.com/IhNY69Tv3mh21UGL35bbN1
⚜The proposal to have a police memorial in India was first by the Atal Bihari Vajpayee-led government in 2002.
🟢 IMPORTANT DAY
15 January - Indian Army Day
8 October - Indian Air Force Day
4 December - Indian Navy Day
🟢 HEAD OF DEPARTMENT
CDS: Lt General Anil Chauhan
Air Chief: Marshal Vivek Ram Chaudhari
Army Chief: Manoj Pandey
Naval Chief: Admiral R. Hari Kumar
DRDO Chief: Samir V. Kamat
ITBP Head: Dr. Sujoy Lal Thaosen
CISF DG: Shri.Sheel Vardhan Singh
https://chat.whatsapp.com/IhNY69Tv3mh21UGL35bbN1
1 485
*મનોવિજ્ઞાન*
TET 1/2 સંપૂર્ણ સિલેબસ બેચ
નવેમ્બરથી શરૂ..
https://chat.whatsapp.com/IhNY69Tv3mh21UGL35bbN1
પ્ર 1 ). " માનવને ચારિત્ર્યવાન અને જગત માટે ઉપયોગી બનાવે તે જ શિક્ષણ કહેવાય ’ વિધન કોણે કર્યું હતું ?
જવાબ:- યાજ્ઞવાલય
પ્ર 2 )." માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી ’ એવું કહેનાર કોણ હતા ?
જવાબ:- સ્વામી વિવેકાનંદ
પ્ર 3 ). ' મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીવર્તનનું વિજ્ઞાન છે એવી વ્યાખ્યા આપનાર કોણ છે ?
જવાબ:- સી ટી , મોર્ગન
પ્ર 4 ).“ મનોવિજ્ઞાનના સિદ્ધાંતો ' નામનું પુસ્તક કોણે પ્રગટ કર્યું ?
જવાબ:- વિલિયમ જેમ્સ
પ્ર 5 ).પૂર્વાનુભવને કારણે વર્તનમાં થતો કાયમીઅને સાપેક્ષ ફેરફારને માપી શકાય છે . એમ કોણે કહ્યું હતું ?
જવાબ:- મોર્ગન
પ્ર 6 ). " પ્રેરણા એટલે કોઈક હેતુ માટે કામ કરવાની ક્રિયા કયા મનોવૈજ્ઞાનિક વિધાન કર્યું હતું ?
જવાબ:- બર્નાડ
પ્ર 7 ).બુદ્ધિમાપનના પિતા ' તરીકે કોણ ઓળખાય છે ?
જવાબ:- સાયમન બિને
પ્ર 8 ).મનોભારના કેન્દ્ર તરીકે ઓળખાતું મનોભારની શારીરિક પ્રતિક્રિયાનું ઉદગમસ્થાન મગજમાં કયા આવેલું છે ?
જવાબ:- હાઈપોથેલેમસ
પ્ર 9 ).“ મનોવિજ્ઞાન એટલે માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન ’ – આ કથન કોનું છે ?
જવાબ:- સી ટી , મોર્ગન
પ્ર 10 ). “ મનોવિજ્ઞાનનો સંબંધ પ્રત્યક્ષ માનવ વર્તન સાથે છે એવું કહેનાર કોણ હતા ?
જવાબ:- ગેરીસન અને અન્ય
🅃🄴🅃 🅃🄰🅃
https://chat.whatsapp.com/IhNY69Tv3mh21UGL35bbN1
*બેચ શરૂ.1 નવેમ્બર થી...*
📚🏆📚🏆📚🏆📚
✌🏻બેચ 1 - સવારે 8 થી 10
✌🏻બેચ 2 - સાંજે 6 થી 8
✌🏻બેચ 3 - શનિ ,રવિ
ફ્રી = મટેરિયલ ,ટેસ્ટ, મેપ,લાઈબ્રેરી
😊નવો સિલેબસ
😊નવું મટેરિયલ
😊નવી જ પેટર્ન.
😊 માત્ર જનરલ નોલેજ જ નહીં સ્પેશ્યલ વિષયો સાથેની બેચ..
☑️જે સભ્યોને રજિસ્ટ્રેશન કરાવવું હોય તેઓ નીચેની માહિતી વોટ્સએપ *9913620444* પર મોકલવી.
પૂરું નામ........
એડ્રેસ.......
લાયકાત.......
બેચ નંબર......
બેચ સમય......
વોટ્સઅપ નંબર.....
👌🏻 ફી - અત્યારે માત્ર રજીસ્ટ્રેશન વોટ્સએપ કરો...ફી સંખ્યા મુજબ અથવા બનાસકાંઠા જિલ્લામાં સૌથી ઓછી રાખીશું...
⌛9913620444
નોલેજ એકેડમી પાલનપુર
3 જો માળ, સિટીલાઈટ રોડ, હિંમત વિહાર કોમ્પલેક્ષ,પાલનપુર
https://chat.whatsapp.com/IhNY69Tv3mh21UGL35bbN1
https://t.me/knowledge_academy_palanpur
1 485
*🔥ગુજરાત રાજ્યમાં વનરક્ષક અને બીટગાર્ડ ની ભરતી કરાશે..🔥*
*કુલ જગ્યા :- 823*
*1નવેમ્બર થી ઓનલાઈન ફ્રોમ ભરાશે..*
1 485
*🔥ગુજરાત રાજ્યમાં વનરક્ષક અને બીટગાર્ડ ની ભરતી કરાશે..🔥*
*કુલ જગ્યા :- 823*
*1નવેમ્બર થી ઓનલાઈન ફ્રોમ ભરાશે..*
1 485
Repost from Knowledge Academy palanpur
Tet tat quiz
*👉 પ્રશ્ન :-* મનોવિજ્ઞાન એ કયા વિષયમાંથી ઉદ્ભવેલો વિષય છે ?
*A* તત્વજ્ઞાન
*B* પ્રાણીશાસ્ત્ર
*C* વનસ્પતિ વિજ્ઞાન
*D* તર્કશાસ્ત્ર
https://chat.whatsapp.com/IhNY69Tv3mh21UGL35bbN1
1 485
[18/10, 8:04 AM] Knowledge Academy palanpur: *TET | TAT | TALATI | CLARK*
*👉 પ્રશ્ન :-* શ્રીલંકાના ક્યા બૌધ્ધ ગ્રંથોમાં 'લાટ' પ્રદેશનો ઉલ્લેખ જોવા મળે છે?
*A* દીપવંશ
*B* મહાવંશ
*C* A અને B બંને
*D* ઉપરોક્ત પૈકી એકપણ નહીં
https://t.me/knowledge_academy_palanpur
[18/10, 8:05 AM] Knowledge Academy palanpur: https://t.me/knowledge_academy_palanpur
*👉 પ્રશ્ન :-* પ્રાચીનકાળમાં દક્ષિણ ગુજરાત માટે કયું નામ પ્રયોજાતુ હતું?
*A* આનર્ત પ્રદેશ
*B* ગુર્જર પ્રદેશ
*C* લાટ
*D* ગુર્જરત્રા
https://t.me/knowledge_academy_palanpur
[18/10, 8:06 AM] Knowledge Academy palanpur: https://t.me/knowledge_academy_palanpur
*👉 પ્રશ્ન :-* ઈ.સ.૧૨૩૩ માં લખાયેલા ક્યાં પુસ્તકમાં 'ગુજરાત' નામના સૌપ્રથમ ઉલ્લેખ જોવા મળે છે?
*A* કાન્હડદે પ્રબંધ
*B* આબુરાસ
*C* અષ્ટાધ્યાયી
*D* રાજતરંગિણી
https://t.me/knowledge_academy_palanpur
[18/10, 8:07 AM] Knowledge Academy palanpur: https://t.me/knowledge_academy_palanpur
*👉 પ્રશ્ન :-* દિલ્હી વિભાગ' તરીકે ઓળખાતા ભુસ્તર, ગુજરાતમાં નીચેનામાંથી ક્યા સ્થળે જોવા મળે છે?
*A* ઈડર
*B* દાંતા
*C* પાલનપુર
*D* ઉપરના ત્રણેય
https://t.me/knowledge_academy_palanpur
1 485
👌🏻 *ટેટ 1/2 માટે કલાસ બાબતે ઉતાવળ કરવી નહીં...*.
ઉતાવળ હોય કે ન હોય 1 નવેમ્બર રૂબરૂ મુલાકાત કરજો.
અત્યારે જ્યાં મળવું હોય ત્યાં મળજો...
શિક્ષકો માટે ટેટ 1-2 ની નોટિફિકેશન આવી ગઈ લગભગ બધાએ વાંચી પણ લીધી....
અને ગાડરિયા પ્રવાહ મુજબ કોચિંગ વર્ગો ડેમો લેક્ચર અને બેચ ની એડવેટાઈ પણ કરશે.....
ડેમો ભરો
ફી ભરો
5 /6 વિષયના લેક્ચર
3 માસમાં બેચ પુરી
વિદ્યાર્થીઓ છુટ્ટા
પરીક્ષા પુરી
પરિણામ પૂરું...
બસ તમે ક્યાં ?
*નોલેજ એકેડમી ખાતે બેચ માત્ર ગેરેન્ટેડ છે*
ભાવિ શિક્ષકોનો સવાલ છે.એટલે વ્યવસાય સામે નહિ શિક્ષણ સામે નજર....
ટેટ 1/2 ના સિલેબસ મુજબ પરીક્ષાલક્ષી તૈયારી
લેક્ચર + પ્રશ્નોત્તરી
મટેરિયલ + મેપ
ટેસ્ટ + કવિઝ ચેટ
*પરિણામ ન મળે અથવા નિષ્ફળ થાઓ તો ભરેલ ફી પરત...*
મોંઘવારી સમયમાં સોનેરી તક
યાદ રાખજો નોટિફિકેશન વાંચી તો સિલેબસ ધ્યાન રાખજો...
ન સમજ પડે તો નોલેજ એકેડમી પાલનપુર વોટ્સએપ નંબર 9913620444 ઉપર પોતાનું નામ, એડ્રેસ લખી રજીસ્ટ્રેશન કરો......
ડેમો સફળતા આપશે ?- ના
મટેરિયલ સફળતા આપશે ?- ના
ફેકલ્ટી સફળતા આપશે ?- ના
ફેસિલિટી સફળતા આપશે ?- ના
મહેનત સફળતા આપશે ?-ના
સફળતા માત્ર એક જ ટ્રીક આપશે....રાહ જુવો 1 નવેમ્બર ...
અન્ય કોચિંગ કલાસ માં ખાલી જઈને પૂછજો...
નવો સિલેબસ અને સંપૂર્ણ અભ્યાસક્રમ વિભાગ સાથે જાણજો....
અને 1 નવેમ્બર નોલેજ એકેડમી ખાતે મળજો....
સત્ય ખબર પડી જશે....
https://chat.whatsapp.com/IhNY69Tv3mh21UGL35bbN1
