ch
Feedback
Knowledge Group

Knowledge Group

前往频道在 Telegram

સામાન્યજ્ઞાન : આગામી તમામ પરીક્ષામાં સરકારે નવી પર્ટન મુજબ પ્રશ્નોની રણનીતિ મુજબનું મટેરિયલ મુકાશે.( તાલીમ એવી જે સ્વનિર્ભર બનાવે ) આપના સમાજના દરેક વ્યક્તિને આ ગૃપમાં જોઈન કરો :: પ્રવિણ સાલવી 9913620444 @pravin_salvi હેલ્પ : સ્પર્ધાત્મક પરીક્ષા

显示更多
1 486
订阅者
无数据24 小时
无数据7
+1330
帖子存档
Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur

Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur

Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur

Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur

Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur

Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur

Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur

ભાવિ શિક્ષક ડેમો નહિ નોલેજ જોશે....આપના દરેક ગ્રુપમાં સેર કરવા વિનંતી
ભાવિ શિક્ષક ડેમો નહિ નોલેજ જોશે....આપના દરેક ગ્રુપમાં સેર કરવા વિનંતી

ભાવિ શિક્ષક ડેમો નહિ નોલેજ જોશે....આપના દરેક ગ્રુપમાં સેર કરવા વિનંતી

*મનોવિજ્ઞાન* TET 1/2 સંપૂર્ણ સિલેબસ બેચ નવેમ્બરથી શરૂ.. https://chat.whatsapp.com/IhNY69Tv3mh21UGL35bbN1 પ્ર 1 ). " માનવને ચારિત્ર્યવાન અને જગત માટે ઉપયોગી બનાવે તે જ શિક્ષણ કહેવાય ’ વિધન કોણે કર્યું હતું ? જવાબ:- યાજ્ઞવાલય પ્ર 2 )." માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી ’ એવું કહેનાર કોણ હતા ? જવાબ:- સ્વામી વિવેકાનંદ પ્ર 3 ). ' મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીવર્તનનું વિજ્ઞાન છે એવી વ્યાખ્યા આપનાર કોણ છે ? જવાબ:- સી ટી , મોર્ગન પ્ર 4 ).“ મનોવિજ્ઞાનના સિદ્ધાંતો ' નામનું પુસ્તક કોણે પ્રગટ કર્યું ? જવાબ:- વિલિયમ જેમ્સ પ્ર 5 ).પૂર્વાનુભવને કારણે વર્તનમાં થતો કાયમીઅને સાપેક્ષ ફેરફારને માપી શકાય છે . એમ કોણે કહ્યું હતું ? જવાબ:- મોર્ગન પ્ર 6 ). " પ્રેરણા એટલે કોઈક હેતુ માટે કામ કરવાની ક્રિયા કયા મનોવૈજ્ઞાનિક વિધાન કર્યું હતું ? જવાબ:- બર્નાડ પ્ર 7 ).બુદ્ધિમાપનના પિતા ' તરીકે કોણ ઓળખાય છે ? જવાબ:- સાયમન બિને પ્ર 8 ).મનોભારના કેન્દ્ર તરીકે ઓળખાતું મનોભારની શારીરિક પ્રતિક્રિયાનું ઉદગમસ્થાન મગજમાં કયા આવેલું છે ? જવાબ:- હાઈપોથેલેમસ પ્ર 9 ).“ મનોવિજ્ઞાન એટલે માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન ’ – આ કથન કોનું છે ? જવાબ:- સી ટી , મોર્ગન પ્ર 10 ). “ મનોવિજ્ઞાનનો સંબંધ પ્રત્યક્ષ માનવ વર્તન સાથે છે એવું કહેનાર કોણ હતા ? જવાબ:- ગેરીસન અને અન્ય 🅃🄴🅃 🅃🄰🅃 https://chat.whatsapp.com/IhNY69Tv3mh21UGL35bbN1 *બેચ શરૂ.1 નવેમ્બર થી...* 📚🏆📚🏆📚🏆📚 ✌🏻બેચ 1 - સવારે 8 થી 10 ✌🏻બેચ 2 - સાંજે 6 થી 8 ✌🏻બેચ 3 - શનિ ,રવિ ફ્રી = મટેરિયલ ,ટેસ્ટ, મેપ,લાઈબ્રેરી 😊નવો સિલેબસ 😊નવું મટેરિયલ 😊નવી જ પેટર્ન. 😊 માત્ર જનરલ નોલેજ જ નહીં સ્પેશ્યલ વિષયો સાથેની બેચ.. ☑️જે સભ્યોને રજિસ્ટ્રેશન કરાવવું હોય તેઓ નીચેની માહિતી વોટ્સએપ *9913620444* પર મોકલવી. પૂરું નામ........ એડ્રેસ....... લાયકાત....... બેચ નંબર...... બેચ સમય...... વોટ્સઅપ નંબર..... 👌🏻 ફી - અત્યારે માત્ર રજીસ્ટ્રેશન વોટ્સએપ કરો...ફી સંખ્યા મુજબ અથવા બનાસકાંઠા જિલ્લામાં સૌથી ઓછી રાખીશું... ⌛9913620444 નોલેજ એકેડમી પાલનપુર 3 જો માળ, સિટીલાઈટ રોડ, હિંમત વિહાર કોમ્પલેક્ષ,પાલનપુર https://chat.whatsapp.com/IhNY69Tv3mh21UGL35bbN1 https://t.me/knowledge_academy_palanpur

*🔥ગુજરાત રાજ્યમાં વનરક્ષક અને બીટગાર્ડ ની ભરતી કરાશે..🔥* *કુલ જગ્યા :- 823* *1નવેમ્બર થી ઓનલાઈન ફ્રોમ ભરાશે..*
*🔥ગુજરાત રાજ્યમાં વનરક્ષક અને બીટગાર્ડ ની ભરતી કરાશે..🔥* *કુલ જગ્યા :- 823* *1નવેમ્બર થી ઓનલાઈન ફ્રોમ ભરાશે..*

*🔥ગુજરાત રાજ્યમાં વનરક્ષક અને બીટગાર્ડ ની ભરતી કરાશે..🔥* *કુલ જગ્યા :- 823*   *1નવેમ્બર થી ઓનલાઈન ફ્રોમ ભરાશે..*

Tet tat quiz *👉 પ્રશ્ન :-* મનોવિજ્ઞાન એ કયા વિષયમાંથી ઉદ્ભવેલો વિષય છે ? *A* તત્વજ્ઞાન *B* પ્રાણીશાસ્ત્ર *C* વનસ્પતિ વિજ્ઞાન *D* તર્કશાસ્ત્ર https://chat.whatsapp.com/IhNY69Tv3mh21UGL35bbN1

[18/10, 8:04 AM] Knowledge Academy palanpur: *TET | TAT | TALATI | CLARK* *👉 પ્રશ્ન :-* શ્રીલંકાના ક્યા બૌધ્ધ ગ્રંથોમાં 'લાટ' પ્રદેશનો ઉલ્લેખ જોવા મળે છે? *A* દીપવંશ *B* મહાવંશ *C* A અને B બંને *D* ઉપરોક્ત પૈકી એકપણ નહીં https://t.me/knowledge_academy_palanpur [18/10, 8:05 AM] Knowledge Academy palanpur: https://t.me/knowledge_academy_palanpur *👉 પ્રશ્ન :-* પ્રાચીનકાળમાં દક્ષિણ ગુજરાત માટે કયું નામ પ્રયોજાતુ હતું? *A* આનર્ત પ્રદેશ *B* ગુર્જર પ્રદેશ *C* લાટ *D* ગુર્જરત્રા https://t.me/knowledge_academy_palanpur [18/10, 8:06 AM] Knowledge Academy palanpur: https://t.me/knowledge_academy_palanpur *👉 પ્રશ્ન :-* ઈ.સ.૧૨૩૩ માં લખાયેલા ક્યાં પુસ્તકમાં 'ગુજરાત' નામના સૌપ્રથમ ઉલ્લેખ જોવા મળે છે? *A* કાન્હડદે પ્રબંધ *B* આબુરાસ *C* અષ્ટાધ્યાયી *D* રાજતરંગિણી https://t.me/knowledge_academy_palanpur [18/10, 8:07 AM] Knowledge Academy palanpur: https://t.me/knowledge_academy_palanpur *👉 પ્રશ્ન :-* દિલ્હી વિભાગ' તરીકે ઓળખાતા ભુસ્તર, ગુજરાતમાં નીચેનામાંથી ક્યા સ્થળે જોવા મળે છે? *A* ઈડર *B* દાંતા *C* પાલનપુર *D* ઉપરના ત્રણેય https://t.me/knowledge_academy_palanpur

👌🏻 *ટેટ 1/2 માટે કલાસ બાબતે ઉતાવળ કરવી નહીં...*. ઉતાવળ હોય કે ન હોય 1 નવેમ્બર રૂબરૂ મુલાકાત કરજો. અત્યારે જ્યાં મળવું હોય ત્યાં મળજો... શિક્ષકો માટે ટેટ 1-2 ની નોટિફિકેશન આવી ગઈ લગભગ બધાએ વાંચી પણ લીધી.... અને ગાડરિયા પ્રવાહ મુજબ કોચિંગ વર્ગો ડેમો લેક્ચર અને બેચ ની એડવેટાઈ પણ કરશે..... ડેમો ભરો ફી ભરો 5 /6 વિષયના લેક્ચર 3 માસમાં બેચ પુરી વિદ્યાર્થીઓ છુટ્ટા પરીક્ષા પુરી પરિણામ પૂરું... બસ તમે ક્યાં ? *નોલેજ એકેડમી ખાતે બેચ માત્ર ગેરેન્ટેડ છે* ભાવિ શિક્ષકોનો સવાલ છે.એટલે વ્યવસાય સામે નહિ શિક્ષણ સામે નજર.... ટેટ 1/2 ના સિલેબસ મુજબ પરીક્ષાલક્ષી તૈયારી લેક્ચર + પ્રશ્નોત્તરી મટેરિયલ + મેપ ટેસ્ટ + કવિઝ ચેટ *પરિણામ ન મળે અથવા નિષ્ફળ થાઓ તો ભરેલ ફી પરત...* મોંઘવારી સમયમાં સોનેરી તક યાદ રાખજો નોટિફિકેશન વાંચી તો સિલેબસ ધ્યાન રાખજો... ન સમજ પડે તો નોલેજ એકેડમી પાલનપુર વોટ્સએપ નંબર 9913620444 ઉપર પોતાનું નામ, એડ્રેસ લખી રજીસ્ટ્રેશન કરો...... ડેમો સફળતા આપશે ?- ના મટેરિયલ સફળતા આપશે ?- ના ફેકલ્ટી સફળતા આપશે ?- ના ફેસિલિટી સફળતા આપશે ?- ના મહેનત સફળતા આપશે ?-ના સફળતા માત્ર એક જ ટ્રીક આપશે....રાહ જુવો 1 નવેમ્બર ... અન્ય કોચિંગ કલાસ માં ખાલી જઈને પૂછજો... નવો સિલેબસ અને સંપૂર્ણ અભ્યાસક્રમ વિભાગ સાથે જાણજો.... અને 1 નવેમ્બર નોલેજ એકેડમી ખાતે મળજો.... સત્ય ખબર પડી જશે.... https://chat.whatsapp.com/IhNY69Tv3mh21UGL35bbN1

DOC-20221017-WA0016.

DOC-20221017-WA0013.

DOC-20221017-WA0012.

DOC-20221017-WA0006.

Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur