Knowledge Group
Ir al canal en Telegram
સામાન્યજ્ઞાન : આગામી તમામ પરીક્ષામાં સરકારે નવી પર્ટન મુજબ પ્રશ્નોની રણનીતિ મુજબનું મટેરિયલ મુકાશે.( તાલીમ એવી જે સ્વનિર્ભર બનાવે ) આપના સમાજના દરેક વ્યક્તિને આ ગૃપમાં જોઈન કરો :: પ્રવિણ સાલવી 9913620444 @pravin_salvi હેલ્પ : સ્પર્ધાત્મક પરીક્ષા
Mostrar más1 486
Suscriptores
Sin datos24 horas
Sin datos7 días
+1330 días
Archivo de publicaciones
1 485
*મનોવિજ્ઞાન*
TET 1/2 સંપૂર્ણ સિલેબસ બેચ
નવેમ્બરથી શરૂ..
https://chat.whatsapp.com/IhNY69Tv3mh21UGL35bbN1
પ્ર 1 ). " માનવને ચારિત્ર્યવાન અને જગત માટે ઉપયોગી બનાવે તે જ શિક્ષણ કહેવાય ’ વિધન કોણે કર્યું હતું ?
જવાબ:- યાજ્ઞવાલય
પ્ર 2 )." માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી ’ એવું કહેનાર કોણ હતા ?
જવાબ:- સ્વામી વિવેકાનંદ
પ્ર 3 ). ' મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીવર્તનનું વિજ્ઞાન છે એવી વ્યાખ્યા આપનાર કોણ છે ?
જવાબ:- સી ટી , મોર્ગન
પ્ર 4 ).“ મનોવિજ્ઞાનના સિદ્ધાંતો ' નામનું પુસ્તક કોણે પ્રગટ કર્યું ?
જવાબ:- વિલિયમ જેમ્સ
પ્ર 5 ).પૂર્વાનુભવને કારણે વર્તનમાં થતો કાયમીઅને સાપેક્ષ ફેરફારને માપી શકાય છે . એમ કોણે કહ્યું હતું ?
જવાબ:- મોર્ગન
પ્ર 6 ). " પ્રેરણા એટલે કોઈક હેતુ માટે કામ કરવાની ક્રિયા કયા મનોવૈજ્ઞાનિક વિધાન કર્યું હતું ?
જવાબ:- બર્નાડ
પ્ર 7 ).બુદ્ધિમાપનના પિતા ' તરીકે કોણ ઓળખાય છે ?
જવાબ:- સાયમન બિને
પ્ર 8 ).મનોભારના કેન્દ્ર તરીકે ઓળખાતું મનોભારની શારીરિક પ્રતિક્રિયાનું ઉદગમસ્થાન મગજમાં કયા આવેલું છે ?
જવાબ:- હાઈપોથેલેમસ
પ્ર 9 ).“ મનોવિજ્ઞાન એટલે માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન ’ – આ કથન કોનું છે ?
જવાબ:- સી ટી , મોર્ગન
પ્ર 10 ). “ મનોવિજ્ઞાનનો સંબંધ પ્રત્યક્ષ માનવ વર્તન સાથે છે એવું કહેનાર કોણ હતા ?
જવાબ:- ગેરીસન અને અન્ય
🅃🄴🅃 🅃🄰🅃
https://chat.whatsapp.com/IhNY69Tv3mh21UGL35bbN1
*બેચ શરૂ.1 નવેમ્બર થી...*
📚🏆📚🏆📚🏆📚
✌🏻બેચ 1 - સવારે 8 થી 10
✌🏻બેચ 2 - સાંજે 6 થી 8
✌🏻બેચ 3 - શનિ ,રવિ
ફ્રી = મટેરિયલ ,ટેસ્ટ, મેપ,લાઈબ્રેરી
😊નવો સિલેબસ
😊નવું મટેરિયલ
😊નવી જ પેટર્ન.
😊 માત્ર જનરલ નોલેજ જ નહીં સ્પેશ્યલ વિષયો સાથેની બેચ..
☑️જે સભ્યોને રજિસ્ટ્રેશન કરાવવું હોય તેઓ નીચેની માહિતી વોટ્સએપ *9913620444* પર મોકલવી.
પૂરું નામ........
એડ્રેસ.......
લાયકાત.......
બેચ નંબર......
બેચ સમય......
વોટ્સઅપ નંબર.....
👌🏻 ફી - અત્યારે માત્ર રજીસ્ટ્રેશન વોટ્સએપ કરો...ફી સંખ્યા મુજબ અથવા બનાસકાંઠા જિલ્લામાં સૌથી ઓછી રાખીશું...
⌛9913620444
નોલેજ એકેડમી પાલનપુર
3 જો માળ, સિટીલાઈટ રોડ, હિંમત વિહાર કોમ્પલેક્ષ,પાલનપુર
https://chat.whatsapp.com/IhNY69Tv3mh21UGL35bbN1
https://t.me/knowledge_academy_palanpur
1 485
*🔥ગુજરાત રાજ્યમાં વનરક્ષક અને બીટગાર્ડ ની ભરતી કરાશે..🔥*
*કુલ જગ્યા :- 823*
*1નવેમ્બર થી ઓનલાઈન ફ્રોમ ભરાશે..*
1 485
*🔥ગુજરાત રાજ્યમાં વનરક્ષક અને બીટગાર્ડ ની ભરતી કરાશે..🔥*
*કુલ જગ્યા :- 823*
*1નવેમ્બર થી ઓનલાઈન ફ્રોમ ભરાશે..*
1 485
Repost from Knowledge Academy palanpur
Tet tat quiz
*👉 પ્રશ્ન :-* મનોવિજ્ઞાન એ કયા વિષયમાંથી ઉદ્ભવેલો વિષય છે ?
*A* તત્વજ્ઞાન
*B* પ્રાણીશાસ્ત્ર
*C* વનસ્પતિ વિજ્ઞાન
*D* તર્કશાસ્ત્ર
https://chat.whatsapp.com/IhNY69Tv3mh21UGL35bbN1
1 485
[18/10, 8:04 AM] Knowledge Academy palanpur: *TET | TAT | TALATI | CLARK*
*👉 પ્રશ્ન :-* શ્રીલંકાના ક્યા બૌધ્ધ ગ્રંથોમાં 'લાટ' પ્રદેશનો ઉલ્લેખ જોવા મળે છે?
*A* દીપવંશ
*B* મહાવંશ
*C* A અને B બંને
*D* ઉપરોક્ત પૈકી એકપણ નહીં
https://t.me/knowledge_academy_palanpur
[18/10, 8:05 AM] Knowledge Academy palanpur: https://t.me/knowledge_academy_palanpur
*👉 પ્રશ્ન :-* પ્રાચીનકાળમાં દક્ષિણ ગુજરાત માટે કયું નામ પ્રયોજાતુ હતું?
*A* આનર્ત પ્રદેશ
*B* ગુર્જર પ્રદેશ
*C* લાટ
*D* ગુર્જરત્રા
https://t.me/knowledge_academy_palanpur
[18/10, 8:06 AM] Knowledge Academy palanpur: https://t.me/knowledge_academy_palanpur
*👉 પ્રશ્ન :-* ઈ.સ.૧૨૩૩ માં લખાયેલા ક્યાં પુસ્તકમાં 'ગુજરાત' નામના સૌપ્રથમ ઉલ્લેખ જોવા મળે છે?
*A* કાન્હડદે પ્રબંધ
*B* આબુરાસ
*C* અષ્ટાધ્યાયી
*D* રાજતરંગિણી
https://t.me/knowledge_academy_palanpur
[18/10, 8:07 AM] Knowledge Academy palanpur: https://t.me/knowledge_academy_palanpur
*👉 પ્રશ્ન :-* દિલ્હી વિભાગ' તરીકે ઓળખાતા ભુસ્તર, ગુજરાતમાં નીચેનામાંથી ક્યા સ્થળે જોવા મળે છે?
*A* ઈડર
*B* દાંતા
*C* પાલનપુર
*D* ઉપરના ત્રણેય
https://t.me/knowledge_academy_palanpur
1 485
👌🏻 *ટેટ 1/2 માટે કલાસ બાબતે ઉતાવળ કરવી નહીં...*.
ઉતાવળ હોય કે ન હોય 1 નવેમ્બર રૂબરૂ મુલાકાત કરજો.
અત્યારે જ્યાં મળવું હોય ત્યાં મળજો...
શિક્ષકો માટે ટેટ 1-2 ની નોટિફિકેશન આવી ગઈ લગભગ બધાએ વાંચી પણ લીધી....
અને ગાડરિયા પ્રવાહ મુજબ કોચિંગ વર્ગો ડેમો લેક્ચર અને બેચ ની એડવેટાઈ પણ કરશે.....
ડેમો ભરો
ફી ભરો
5 /6 વિષયના લેક્ચર
3 માસમાં બેચ પુરી
વિદ્યાર્થીઓ છુટ્ટા
પરીક્ષા પુરી
પરિણામ પૂરું...
બસ તમે ક્યાં ?
*નોલેજ એકેડમી ખાતે બેચ માત્ર ગેરેન્ટેડ છે*
ભાવિ શિક્ષકોનો સવાલ છે.એટલે વ્યવસાય સામે નહિ શિક્ષણ સામે નજર....
ટેટ 1/2 ના સિલેબસ મુજબ પરીક્ષાલક્ષી તૈયારી
લેક્ચર + પ્રશ્નોત્તરી
મટેરિયલ + મેપ
ટેસ્ટ + કવિઝ ચેટ
*પરિણામ ન મળે અથવા નિષ્ફળ થાઓ તો ભરેલ ફી પરત...*
મોંઘવારી સમયમાં સોનેરી તક
યાદ રાખજો નોટિફિકેશન વાંચી તો સિલેબસ ધ્યાન રાખજો...
ન સમજ પડે તો નોલેજ એકેડમી પાલનપુર વોટ્સએપ નંબર 9913620444 ઉપર પોતાનું નામ, એડ્રેસ લખી રજીસ્ટ્રેશન કરો......
ડેમો સફળતા આપશે ?- ના
મટેરિયલ સફળતા આપશે ?- ના
ફેકલ્ટી સફળતા આપશે ?- ના
ફેસિલિટી સફળતા આપશે ?- ના
મહેનત સફળતા આપશે ?-ના
સફળતા માત્ર એક જ ટ્રીક આપશે....રાહ જુવો 1 નવેમ્બર ...
અન્ય કોચિંગ કલાસ માં ખાલી જઈને પૂછજો...
નવો સિલેબસ અને સંપૂર્ણ અભ્યાસક્રમ વિભાગ સાથે જાણજો....
અને 1 નવેમ્બર નોલેજ એકેડમી ખાતે મળજો....
સત્ય ખબર પડી જશે....
https://chat.whatsapp.com/IhNY69Tv3mh21UGL35bbN1
¡Ya disponible! Investigación de Telegram 2025 — los principales insights del año 
