Anand Temple
Открыть в Telegram
902
Подписчики
Нет данных24 часа
+17 дней
+1230 день
Архив постов
902
*વચનામૃત ભાષ્યનો જય હો...*
પ્રતિ,
આણંદ - વલ્લભ વિદ્યાનગર અને આસપાસ વસતાં સૌ ભાવિક - ભક્તો
આપ સૌને જણાવતાં આનંદની અનુભૂતિ થાય છે કે સનાતન શાસ્ત્ર પરંપરા સંમત *અક્ષરપુરુષોત્તમ દર્શન* ના પ્રસ્થાનત્રયી ભાષ્યો અને વાદગ્રંથના લેખન કાર્ય બાદ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે ભગવાન સ્વામિનારાયણની પરાવાણીના ગ્રંથ વચનામૃત પર ભાષ્યગ્રંથ રચાય તેવો સંકલ્પ કર્યો છે. મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી દ્વારા રચનાર આ ગ્રંથનું લેખનકાર્ય આવતીકાલે તારીખ ૧૧ જૂન ૨૦૨૬,ગુરુવાર અધિક જેઠ વદ એકાદશીથી શરૂ થનાર છે. સારંગપુરમાં વિરાજિત પરમ પૂજ્ય સ્વામીબાપાને આ પ્રસંગે અદમ્ય ઉત્સાહ છે અને આ આનંદની ઉજમણીમાં આપણને સૌને સહભાગી બનવા આપણને સૌને પણ આગ્ના કરી છે. જે મુજબ આપણે સૌ BAPS મંદિર,આણંદ ખાતે સમગ્ર દિવસ દરમિયાન આ ઉજવણીમાં નીચે મુજબ સંમિલિત થઈશું.
સવારે ૬:૦૦ : મંગળા આરતી
સવારે ૬:૧૫ : ભાષ્ય પ્રારંભ મહાપૂજા
સવારે ૭:૩૦ : શણગાર આરતી
સવારે ૭:૪૫ : વચનામૃત રાજોપચાર પૂજન + કથા
સવારે ૮:૧૫ : અખંડ વચનામૃત પાઠ (દર્શને આવનાર પ્રત્યેક હરિભક્ત ઓછામાં ઓછી ૧૦ મિનિટ વચનામૃત નો પાઠ કરે.)
સાંજે ૬:૩૦ : સિધ્ધાંત કથા
સાંજે ૭:૦૦ : સંધ્યા આરતી + દીપમાળ દર્શન
સાંજે ૭:૨૦ : વચનામૃત શોભાયાત્રા
આવો,આપણે સૌ પણ તન - મન - ધનથી સેવા કરી આનંદના આ અવસરને અંતરમાં ભરીએ.
*નોંધ :* પરમ પૂજ્ય સ્વામીબાપાએ જે હરિભક્તો એકાદશીએ પ્રવાહી કે નિર્જળા ઉપવાસ કરે છે તે સૌ ભક્તોને ફરાળ કરી આ ઉજવણી કરવા આગ્ના કરી છે.
*વચનામૃત ભાષ્યનો જય હો...*
902
📿 _જય સ્વામિનારાયણ_ 📿
🎙️ *આવતીકાલ (તા: ૦૭/૦૬/૨૦૨૬) ની અઠવાડિક રવિસભાનો લાભ ઓનલાઈન નીચે આપેલી લીંક પર ક્લિક કરીને પ્રાપ્ત કરી શકાશે.*
🌏 *સભા લીંક:* _https://sabha.baps.org/_
902
🎉 *🆂🅰️🅼🅿️ 🅲🅰️🆁🅽🅸🆅🅰️🅻*
🙏🏻 *W̲e̲l̲c̲o̲m̲e̲ t̲o̲ s̲p̲i̲r̲i̲t̲u̲a̲l̲ e̲n̲r̲i̲c̲h̲m̲e̲n̲t̲ a̲n̲d̲ c̲o̲m̲m̲u̲n̲a̲l̲ j̲o̲y̲.̲.̲.̲*
🗓 *𝗣𝗿𝗼𝗴𝗿𝗮𝗺𝘀:*
* *𝐾𝑟𝑖𝑠ℎ𝑛𝑎 𝐿𝑖𝑙𝑎*
* *𝑆𝑎𝑡𝑠𝑎𝑛𝑔*
* *𝐵ℎ𝑎𝑗𝑎𝑛*
* *𝐺𝑜𝑠ℎ𝑡ℎ𝑖*
* *𝐺𝑎𝑚𝑒𝑠*
* *𝑇𝑎𝑙𝑒𝑛𝑡 𝑀𝑢𝑛𝑐ℎ*
➡️ *𝗘𝘃𝗲𝗻𝘁 𝗗𝗲𝘁𝗮𝗶𝗹𝘀:*
* *𝐷𝑎𝑡𝑒𝑠:* 𝑀𝑎𝑦 1𝑠𝑡 𝑡ℎ𝑟𝑜𝑢𝑔ℎ 𝑀𝑎𝑦 9𝑡ℎ, 2026
* *𝑇𝑖𝑚𝑒:* 𝐸𝑣𝑒𝑟𝑦 𝑒𝑣𝑒𝑛𝑖𝑛𝑔
* *𝐿𝑜𝑐𝑎𝑡𝑖𝑜𝑛:* 𝐴𝑘𝑠ℎ𝑎𝑟 𝐹𝑎𝑟𝑚
_𝕵𝖆𝖎 𝕾𝖜𝖆𝖒𝖎𝖓𝖆𝖗𝖆𝖞𝖆𝖓_
902
📿 _જય સ્વામિનારાયણ_ 📿
🎤 *આજની અઠવાડિક રવિસભામાં “પૂજ્ય નારાયણચરણ સ્વામી” ની કથાવાર્તાનો ખૂબ જ સુંદર લાભ પ્રાપ્ત થશે.*
🎤 *આ સાથે પ. ભ. શ્રી ચીમનકાકાના જન્મદિન નિમિત્તે મહાપ્રસાદનો વિશેષ લાભ પ્રાપ્ત થશે.*
🙏🏻*આપ અવશ્ય આ લાભ પ્રાપ્ત કરવા પરિવાર તથા મિત્રમંડળ સહિત સમયસર પધારશો.*
🕕 *સમય :* સાંજે ૬:૦૦ થી ૮:૦૦
🍽 *મહાપ્રસાદ :* સભા બાદ
📍 *સ્થળ :* અક્ષરફાર્મ, પ્રમુખસ્વામી માર્ગ, આણંદ
🌏 _https://goo.gl/maps/QfXtM6rSkjEY9N8AA_
902
🌼 _જય સ્વામિનારાયણ_ 🌼
*શ્રીહરિ નવમીના પાવન પર્વ નિમિત્તે શ્રી ઘનશ્યામ મહારાજના વિશિષ્ટ વાઘા તૈયાર કરવામાં આવ્યા હતા...*👑✨
*આ સુંદર સેવા પાછળ 20 થી વધુ યુવકોની સતત મહેનત અને સમર્પણ છે...* 🙌
📅 *આશરે 30 દિવસ સુધી સતત પ્રયત્ન*
⏳ *80 થી વધુ કલાકોની નિસ્વાર્થ સેવા*
*આ બધાની ભક્તિ, પ્રેમ અને પરિશ્રમથી આપણે સૌ શ્રી ઘનશ્યામ મહારાજના આ દિવ્ય દર્શનનો લાભ માણ્યો...*💐
🙏 આ સર્વે સેવક-યુવકોને હૃદયપૂર્વક ખુબ ખુબ ધન્યવાદ... તેઓના પ્રયત્નો ખરેખર પ્રેરણાદાયી છે...
📽️ *આવો, આપણે સૌ મળીને આ દિવ્ય દર્શનનો લાભ વિડિઓ દ્વારા પ્રાપ્ત કરીએ અને ભગવાન પ્રત્યેની ભક્તિ વધારીએ...*
Уже доступно! Исследование Telegram 2025 — ключевые инсайты года 
