Culture
Open in Telegram
Culture:- @Culture098 English:- @English_Learner98 Gujarati Vyakran:- @Guj_Vyakran Constitution:- @Bandharn98 Science:- @Science_Bin C.A:- @CurrentAffairs_98 G.K:- @Samany_Gyan Gandhiji:- @Gandhiji_150 Old papers:- @Apaper_OldPaper History:- @History_PSC
Show more2 003
Subscribers
No data24 hours
No data7 days
+830 days
Posts Archive
2 003
Repost from SRM's Institute for Maths and Reasoning
🎯🎯 સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થવા શું કરવું અને શું ન કરવું ✨🔥
✨ Road To Success ✨
🙋♂ શ્રી વિશાલ ડાભી સાહેબ વર્ષ 2021 માં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા લેવાયેલ સિનિયર ક્લાર્કની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી હાલ સરકારી મેડિકલ કોલેજ - ભાવનગર ખાતે સિનિયર ક્લાર્ક તરીકે કાર્યરત છે 🙋♂
🙌💫5 વર્ષના અનુભવોના નિચોડના ભાગ રૂપે થોડી ચર્ચા નીચે મુજબ પ્રશ્નો ધ્યાને લઇને ઇન્ટરવ્યૂ રાખેલ છે.
🟢 શૈક્ષણિક લાયકાત ( પ્રાથમિક, માધ્યમિક, 11,12, કૉલેજ)
🟢 તૈયારી શરૂ ક્યારે કરી, કેટલા સમય સુધી કરી
🟢 કેવા કેવા પ્રોબ્લેમસ ફેસ કર્યા ( સામાજિક, આર્થિક વગેરે)
🟢 કેટલી પરિક્ષામાં ફેલ થયા
🟢 પરિક્ષામાં ફેલ થયા પછી ફરી તૈયારી કેવી રીતે શરૂ કરવી
🟢 ક્લાસિક કરવા જોઈએ કે નહીં?, કેટલી બુકો વાંચવી જોઈએ?
🟢 નવા વિદ્યાર્થીઓને કેવી રીતે તૈયારી શરૂ કરવી જોઈએ
🟢 સતત નિષ્ફળતાઓ સાથે કેવી રીતે આગળ વધુ જોઈએ?
☺️🥳ઉપરના પ્રશ્નોથી આપના ઘણાં 🤗પ્રશ્નોના જવાબ મળી જશે અહી જે પણ વાત થઈ અનુભવોના આધારે કહેલ છે.
⌚️ મળીએ સાંજે 6:30 કલાકે અને ડાભી સાહેબનાં અનુભવોમાંથી કઈક શીખી સફળ થઈએ ⌚️
Youtube Link : https://tau.id/9ih1n
2 003
GK & GS FOUNDATION READING PLANNER COURSE
🤔 શું છે આ GK & GS FOUNDATION READING PLANNER COURSE ?
⚡નવી બદલાયેલી પરીક્ષા પદ્ધતિ અનુસાર Class 3 થી માંડી ને GPSC સુધીની તમામ પરીક્ષાઓમાં પૂછાતા GK and GS નાં પ્રશ્નોને સોલ્વ કરવા માટે પાયાથી માંડીને પ્રો સુધીનો રીડિંગ પ્લાનર કોર્સ.
💥મુખ્ય વિષયો
⚡️ઇતિહાસ,ભૂગોળ,વારસો(ગુજરાત&ભારત)⚡️બંધારણ⚡️વિજ્ઞાન⚡️કરંટ
💥 ગૌણ વિષયો
⚡️સાહિત્ય⚡️અર્થશાસ્ત્ર⚡️કમ્પ્યુટર⚡️અન્ય
🤔 આ કોર્સ કોને ઉપયોગી છે ?
⚡️Fresher Aspirants થી લઈને એ તમામ Aspirants જે અગાઉ થી આ field માં તૈયારી કરી રહ્યા છે.
🤔 કેટલા દિવસમાં આ કોર્સ પૂરો કરવામાં આવશે ?
⚡️કુલ અવધિ ૯૦ દિવસ છે, પરંતુ ૬૦ દિવસમાં આપેલ ચારેય બુક્સ ટોટલ ૩ રીવિઝન સાથે પૂરી કરવામાં આવશે. બાકીના ૩૦ દિવસ જે aspirants ટાર્ગેટમાં પાછળ રહી ગયા છે એમને ટાર્ગેટ પૂરો કરવા માટે.
🤔 વિશેષતા શું છે આ કોર્સની ?
⚡️ Daily Based Target
⚡️ Daily/Weekly/Monthly Revesion
⚡️ For maintain CONSISTENCY there will be no break until course complete
⚡️ Doubt solving
⚡️દિવસ અંતે આપેલ ટાર્ગેટમાંથી સ્વમૂલ્યાંકન માટે polls
For joining & more asking @TEAM_DTP_HERE
2 003
📌 વિશ્વ આદિવાસી દિવસ
🌿જય જોહાર 🌾
#adivasi #adivasiculture #indiginous
https://www.instagram.com/reel/CvtYyWFJHcI/?igshid=MTc4MmM1YmI2Ng==
2 003
માનનીય સાહેબશ્રી,
સવિનય જણાવવાનું કે સરકાર તથા રાજ્ય પરીક્ષા બોર્ડ છેલ્લા કેટલાંય સમયથી ટેટ અને ટાટ પરીક્ષા અને તેનું પરિણામ સંતોષકારક રીતે પૂર્ણ કરવા ખૂબ જ મહેનત કરી રહ્યું છે એનાથી અમે વાકેફ છીએ અને આ કામગીરીને બિરદાવીએ છીએ. આ ઉપરાંત પાંચ વર્ષ પછી પરીક્ષા યોજી એક આશાનું કિરણ અમને દેખાઈ રહ્યું છે એ બદલ આપનો ખુબ ખુબ આભાર. સાહેબશ્રી નીચેના અમુક મુદ્દાની ગંભીરતાને જોતા ટાટ મુખ્ય પરીક્ષાની તારીખ બદલવા વિશે યોગ્ય નિર્ણય કરવો જોઈએ.
૧. બીપોરજોય વાવાઝોડા વિશે હવામાન વિભાગની આગાહીને જોતા દરિયાકાંઠાના વિસ્તાર વધુ અસરગ્રસ્ત થઈ શકે છે. જો કમનસીબે આમ બન્યું તો એના કારણે વૃક્ષો વગેરે ધરાશયી થવાને કારણે રોડ રસ્તા બંધ પણ થઈ શકે છે. જેથી પરીક્ષાર્થીઓને પરીક્ષા સ્થળ સુધી પહોંચવામાં અગવડ પડી શકે છે
૨. આજરોજ માનનીય રાજ્ય પરીક્ષા બોર્ડ ટાટ પ્રાથમિક પરીક્ષાનું પરિણામ અપલોડ કર્યું જેમાં ૭૦%થી વધુ પરીક્ષાર્થીઓના પરિણામમાં ટેકનિકલ ખામીને કારણે ખોટા માર્કસ આવ્યા. (જેમ કે ૧૪૦ ના બદલે ૨૭.૫ વગેરે..) આ તો ટેકનિકલ ભૂલ હતી અને અમને પૂરો વિશ્વાસ છે કે એમાં સુધારો થઈને ટૂંક સમયમાં સાચું પરિણામ અપલોડ થશે.
૩. મુદ્દા નંબર ૨ ની ગંભીરતાને ધ્યાને લેતાં ફાઈનલ પરિણામ જાહેર થયા બાદ પણ જો કોઈના ફાઈનલ આન્સર કી પ્રમાણે થતા માર્ક્સ અને પરિણામમાં આવેલ માર્કસ માં વિસંગતતા હશે તો એની પુનઃ ચકાસણી વિશે કોઈ જ ઉલ્લેખ કરેલ નથી. આવા સંજોગોમાં જો કટ ઓફની નજીક હોય પરંતુ કટ ઓફ કલીયર ન થઈ શકતું હોઈ જે તે વિદ્યાર્થી આગળ રજૂઆત કરે અને પુનઃ ચકાસણી કરતા માર્ક્સ માં સુધારો થાય અને જો કટ ઓફ થી વધુ માર્ક્સ મેળવે તો તે મુખ્ય પરીક્ષા આપવાને લાયક પૂરવાર થશે પરંતુ નિયત તારીખે(૧૮/૦૬/૨૦૨૩) જો મુખ્ય પરીક્ષા યોજવામાં આવી તો જે તે વિદ્યાર્થી કટ ઑફથી વધુ માર્ક્સ મેળવવા છતાં મુખ્ય પરીક્ષા આપવાથી વંચિત રહેશે.
૪. મુખ્ય પરીક્ષામાં બે પેપર હોઈ જે તે વિષયના પેપર નું માળખું જાહેર કરેલ છે જ્યારે પ્રથમ પેપરનું કોઈ જ માળખું જાહેર કરવામાં આવેલ નથી. જે જાહેર કરી બાદમાં મુખ્ય પરીક્ષા યોજવી જોઈએ.
આપ સાહેબશ્રીને પરીક્ષાર્થીઓ વતી નમ્ર વિનંતી છે કે આપ ઉપર્યુક્ત મુદ્દાઓની ગંભીરતા સમજી યોગ્ય વિચાર વિમર્શ કરીને સૌના હિતમાં નિર્ણય લઈને પરીક્ષાનું આયોજન કરશો. સાહેબશ્રી પરિણામ જાહેર થયાથી મુખ્ય પરીક્ષા વચ્ચે ઓછામાં ઓછું પંદર દિવસનું અંતર રાખવામાં આવે તો આવા પ્રશ્ન ઉપસ્થિત થશે નહિ. આપ સરકાર, માનનીય અધિકારીશ્રીઓ તથા રાજ્ય પરીક્ષા બોર્ડ આ અંગે યોગ્ય નિર્ણય લેશે એવી અમને પૂરો વિશ્વાસ છે. આભાર.
👨💻આ id પર મેલ કરજો TAT વાળા વિદ્યાર્થીઓ 👇
✉️gseb21@gmail.com
✉️chairman-gseb@gujarat.gov.in
✉️secedu-pri@gujarat.gov.in
2 003
Repost from Manish Sindhi
માનનીય સાહેબશ્રી,
સવિનય સહ જણાવવાનું કે સરકાર તથા રાજ્ય પરીક્ષા બોર્ડ છેલ્લા કેટલાંય સમયથી ટેટ અને ટાટ પરીક્ષા અને તેનું પરિણામ સંતોષકારક રીતે પૂર્ણ કરવા ખૂબ જ મહેનત કરી રહ્યું છે એનાથી અમે વાકેફ છીએ અને આ કામગીરીને બિરદાવીએ છીએ. આ ઉપરાંત પાંચ વર્ષ પછી પરીક્ષા યોજી એક આશાનું કિરણ અમને દેખાઈ રહ્યું છે એ બદલ આપનો ખુબ ખુબ આભાર. સાહેબશ્રી નીચેના અમુક મુદ્દાની ગંભીરતાને જોતા ટાટ મુખ્ય પરીક્ષાની તારીખ બદલવા વિશે યોગ્ય નિર્ણય કરવો જોઈએ.
૧. બીપોરજોય વાવાઝોડા વિશે હવામાન વિભાગની આગાહીને જોતા દરિયાકાંઠાના વિસ્તાર વધુ અસરગ્રસ્ત થઈ શકે છે. જો કમનસીબે આમ બન્યું તો એના કારણે વૃક્ષો વગેરે ધરાશયી થવાને કારણે રોડ રસ્તા બંધ પણ થઈ શકે છે. જેથી પરીક્ષાર્થીઓને પરીક્ષા સ્થળ સુધી પહોંચવામાં અગવડ પડી શકે છે
૨. આજરોજ માનનીય રાજ્ય પરીક્ષા બોર્ડ ટાટ પ્રાથમિક પરીક્ષાનું પરિણામ અપલોડ કર્યું જેમાં ૭૦%થી વધુ પરીક્ષાર્થીઓના પરિણામમાં ટેકનિકલ ખામીને કારણે ખોટા માર્કસ આવ્યા. (જેમ કે ૧૪૦ ના બદલે ૨૭.૫ વગેરે..) આ તો ટેકનિકલ ભૂલ હતી અને અમને પૂરો વિશ્વાસ છે કે એમાં સુધારો થઈને ટૂંક સમયમાં સાચું પરિણામ અપલોડ થશે.
૩. મુદ્દા નંબર ૨ ની ગંભીરતાને ધ્યાને લેતાં ફાઈનલ પરિણામ જાહેર થયા બાદ પણ જો કોઈના ફાઈનલ આન્સર કી પ્રમાણે થતા માર્ક્સ અને પરિણામમાં આવેલ માર્કસ માં વિસંગતતા હશે તો એની પુનઃ ચકાસણી વિશે કોઈ જ ઉલ્લેખ કરેલ નથી. આવા સંજોગોમાં જો કટ ઓફની નજીક હોય પરંતુ કટ ઓફ કલીયર ન થઈ શકતું હોઈ જે તે વિદ્યાર્થી આગળ રજૂઆત કરે અને પુનઃ ચકાસણી કરતા માર્ક્સ માં સુધારો થાય અને જો કટ ઓફ થી વધુ માર્ક્સ મેળવે તો તે મુખ્ય પરીક્ષા આપવાને લાયક પૂરવાર થશે પરંતુ નિયત તારીખે(૧૮/૦૬/૨૦૨૩) જો મુખ્ય પરીક્ષા યોજવામાં આવી તો જે તે વિદ્યાર્થી કટ ઑફથી વધુ માર્ક્સ મેળવવા છતાં મુખ્ય પરીક્ષા આપવાથી વંચિત રહેશે.
૪. મુખ્ય પરીક્ષામાં બે પેપર હોઈ જે તે વિષયના પેપર નું માળખું જાહેર કરેલ છે જ્યારે પ્રથમ પેપરનું કોઈ જ માળખું જાહેર કરવામાં આવેલ નથી. જે જાહેર કરી બાદમાં મુખ્ય પરીક્ષા યોજવી જોઈએ.
આપ સાહેબશ્રીને પરીક્ષાર્થીઓ વતી નમ્ર વિનંતી છે કે આપ ઉપર્યુક્ત મુદ્દાઓની ગંભીરતા સમજી યોગ્ય વિચાર વિમર્શ કરીને સૌના હિતમાં નિર્ણય લઈને પરીક્ષાનું આયોજન કરશો. સાહેબશ્રી પરિણામ જાહેર થયાથી મુખ્ય પરીક્ષા વચ્ચે ઓછામાં ઓછું પંદર દિવસનું અંતર રાખવામાં આવે તો આવા પ્રશ્ન ઉપસ્થિત થશે નહિ. આપ સરકાર, માનનીય અધિકારીશ્રીઓ તથા રાજ્ય પરીક્ષા બોર્ડ આ અંગે યોગ્ય નિર્ણય લેશે એવી અમને પૂરો વિશ્વાસ છે. આભાર.
👨💻આ id પર મેલ કરજો TAT વાળા વિદ્યાર્થીઓ 👇
✉️gseb21@gmail.com
✉️chairman-gseb@gujarat.gov.in
✉️secedu-pri@gujarat.gov.in
2 003
Repost from Manish Sindhi
TAT-S ની PAK પ્રમાણે MATHS & SCIENCE માં કેટલાં માર્ક્સ થાય છે ?
2 003
Repost from Dwarkesh Education - Step Towards Success
Launching... 🥳
👮♂ POLICE CONSTABLE Special Test Series 👮
Only on "Dwarkesh Education" - Step Towards Success
1. કોન્સ્ટેબલના સિલેબસ મુજબ ટોપિક ટેસ્ટ સિરીઝ મળશે.
2. ટેસ્ટ ટોપિકવાઇઝ ટાર્ગેટ મુજબ રહેશે.
3. વેલીડિટી 1 વર્ષ સુધીની રહેશે.
4. ટેસ્ટ સિરીઝ 30/05/2023 થી શરૂ થશે.. ત્યાં સુધીમાં ડિસ્કાઉન્ટ પ્રાઇઝથી જોડાઈ જવું, ત્યારબાદ કોઈ જ ડિસ્કાઉન્ટ રહેશે નહિ.
Android App Link https://play.google.com/store/apps/details?id=co.diy17.uejlz
iOS app link : https://apps.apple.com/in/app/classplus/id1324522260 (ORG Code માંગશે એમાં UEJLZ નાખી દેજો એટલે એપ્લિકેશન ચાલશે)
🙏
2 003
Repost from Culture
🛕 ગણેશ મંદિર ઘુમલી 🛕
👉🏻દેવ ભૂમિ દ્વારકા જિલ્લાના ભાનવડ તાલુકાના બરડા ડુંગરના સાનિધ્યમાં આવેલ ઘુમલી એ આપણા સુવર્ણકાલીન ઇતિહાસને સાચવીને બેઠું છે.
👉🏻 ઘુમલી એ મુખ્યત્વે નવલખા મંદિર માટે પ્રખ્યાત છે, પરંતુ અહીં એ જ સમયનું ગણેશમંદિર આવેલ છે, જે નવલખા મંદિરના પાછળની બાજુ જોઈ શકાય છે.
👉🏻 આ ગણેશમંદિરનું બાંધકામ 9મી 10મી સદીનું જણાય છે,
👉🏻 અહીં મંદિરનું ભોંયતળિયું નવમી સદીનું લાગે છે અને તેમાં કરેલું અલંકરણ પછીના સમયનું લાગે છે,
👉🏻 તેમાં કરેલું બાંધકામ 10મી સદીનું જણાય છે. મંદિરનું શિખર એ ખુબ જ કલાત્મક કોતરણીકામ ધરાવે છે. હાલમાં મંદિરમાં કોઈ મૂર્તિ નથી.
2 003
Repost from Culture
Kharosthi Script🉐🉐
✅The Kharosthi Script (3rd century BC - 3rd century AD) is an ancient script used in ancient Gandhara (present Afghanistan and Pakistan) to write the Gandhari Prakrit and Sanskrit.
✅ It is a sister script of Brahmi and was deciphered by James Prinsep again.
✅
Kharosthi is also an abugida like Brahmi. Kharosthi includes a set of numerals that are similar to Roman numerals like I, X, etc.
✅Kharosthi script is mostly written right to left but some inscriptions also show the left to right direction of Kharosthi.
@Culture_of_Guj_India