360° Approach Guidance- લક્ષ્યવેધ
# સ્પર્ધાત્મક પરીક્ષાઓના તમામ વિષયો માટે One Stop Solution # knowledge sharing platform # 360° approach # લક્ષ્યવેધ 'પ્રહારાય સન્નિહિતા. જયાય પ્રશિક્ષિતા' :
Show more📈 Analytical overview of Telegram channel 360° Approach Guidance- લક્ષ્યવેધ
Channel 360° Approach Guidance- લક્ષ્યવેધ (@guidance_360) in the Gujarati language segment is an active participant. Currently, the community unites 14 588 subscribers, ranking 13 668 in the Education category and 27 563 in the India region.
📊 Audience metrics and dynamics
Since its creation on невідомо, the project has demonstrated rapid growth, gathering an audience of 14 588 subscribers.
According to the latest data from 05 September, 2026, the channel demonstrates stable activity. Although there has been a change in the number of participants by -172 over the last 30 days and by -4 over the last 24 hours, overall reach remains high.
- Verification status: Not verified
- Engagement rate (ER): The average audience engagement rate is 7.73%. Within the first 24 hours after publication, content typically collects 4.89% reactions from the total number of subscribers.
- Post reach: On average, each post receives 1 128 views. Within the first day, a publication typically gains 713 views.
- Reactions and interaction: The audience actively supports content: the average number of reactions per post is 3.
📝 Description and content policy
The author describes the resource as a platform for expressing subjective opinions:
“# સ્પર્ધાત્મક પરીક્ષાઓના તમામ વિષયો માટે One Stop Solution
# knowledge sharing platform
# 360° approach
# લક્ષ્યવેધ
'પ્રહારાય સન્નિહિતા. જયાય પ્રશિક્ષિતા' :”
Thanks to the high frequency of updates (latest data received on 06 September, 2026), the channel maintains relevance and a high level of publication reach. Analytics show that the audience actively interacts with content, making it an important point of influence in the Education category.
Data loading in progress...
| Date | Subscriber Growth | Mentions | Channels | |
| 06 September | 0 | |||
| 05 September | +1 | |||
| 04 September | 0 | |||
| 03 September | 0 | |||
| 02 September | 0 | |||
| 01 September | 0 |
| 2 | 1946ની વચગાળાની સરકાર
2 સપ્ટેમ્બર 1946ના રોજ ભારતની વચગાળાની સરકારની રચના થઈ હતી.
તેના વડા જવાહરલાલ નેહરુ હતા.
આ એવી પ્રથમ સંસ્થાકીય વ્યવસ્થા હતી જેમાં ભારતીય નેતાઓએ બ્રિટિશ ભારતના વહીવટમાં કારોબારી જવાબદારી સંભાળી.
આ સરકાર 15 ઑગસ્ટ 1947ની સ્વતંત્રતા અને સત્તાના ઔપચારિક હસ્તાંતરણ તરફનું મહત્વપૂર્ણ પગલું હતી.
વચગાળાની સરકારના સભ્યો વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યો હતા.
વાઇસરોય કાઉન્સિલના વડા તરીકે યથાવત્ રહ્યા, પરંતુ જવાહરલાલ નેહરુને કાઉન્સિલના ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા.
વચગાળાની સરકાર — સભ્યો અને ખાતાં
1
જવાહરલાલ નેહરુ
કાઉન્સિલના ઉપપ્રમુખ; વિદેશી બાબતો અને કોમનવેલ્થ સંબંધો
2
સરદાર વલ્લભભાઈ પટેલ
ગૃહ; માહિતી અને પ્રસારણ
3
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
ખાદ્ય અને કૃષિ
4
ડૉ. જૉન મથાઈ
ઉદ્યોગ અને પુરવઠો
5
જગજીવન રામ
શ્રમ
6
સરદાર બલદેવ સિંહ
સંરક્ષણ
7
સી. એચ. ભાભા
બાંધકામ, ખાણ અને વીજળી
8
લિયાકત અલી ખાન
નાણાં
9
અબ્દુર રબ નિશ્તાર
ટપાલ અને હવાઈ સેવા
10
આસફ અલી
રેલવે અને પરિવહન
11
સી. રાજગોપાલાચારી
શિક્ષણ અને કળા
12
આઈ. આઈ. ચુંદ્રિગર
વાણિજ્ય
13
ગઝનફર અલી ખાન
આરોગ્ય
14
જોગિન્દર નાથ મંડલ
કાયદો | 1 094 |
| 3 | https://www.instagram.com/reel/Dc55ZnVo36g/?igsi=MTI4eHlveHBueWRmMw== | 1 078 |
| 4 | પોલીસિંગમાં AI
-પોલીસિંગમાં AI ના મુખ્ય સ્તંભો અને ભૂમિકાઓ
- પોલીસિંગના વિવિધ ક્ષેત્રોમાં એપ્લિકેશન્સ
- મહત્વના કેસ સ્ટડીઝ
- જોખમો અને પડકારો
-જવાબદાર AI ના સિદ્ધાંતો
- અમલીકરણ માટેની ભલામણો
- પોલીસિંગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઉપયોગ સાથે જોડાયેલા મુખ્ય કાયદાકીય પડકારો
- ભારતમાં પોલીસ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઉપયોગના વિવિધ ઉદાહરણો
✍🏼ONE STOP SOLUTION BY 360° Approach SIR | 998 |
| 5 | ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જા.ક્ર.૨૭/૨૦૨૫-૨૬, રાજય વેરા નિરીક્ષક, વર્ગ-૩ ની ભરતી અન્વયે તા.૨૯/૦૮/૨૦૨૬ ના રોજ અરજી ચકાસણી અને OPT OUT માટે પાત્ર કુલ-૫૧૯ ઉમેદવારોની કામચલાઉ યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. આ ઉમેદવારોની Online અરજી ચકાસણીને અંતે નીચે "કોષ્ટક-અ”માં દર્શાવેલ કુલ-૦૭ ઉમેદવારોને તેઓના બેઠક ક્રમાંક સામે દર્શાવેલ કારણ અનુસાર અપાત્ર જાહેર કરવામાં આવે છે. | 1 468 |
| 6 | (20) વિશ્વ પ્રસિદ્ધ સવાના ઘાસનું મેદાન ક્યાં આવેલું છે? | 1 274 |
| 7 | (19) સમતાપ આવરણની ઉપર આશરે 80 કિમીની ઊંચાઈ સુધીના ભાગને કયું આવરણ કે છે? | 1 195 |
| 8 | (18) ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી કયા આવેલી છે? | 1 102 |
| 9 | (17) વાતાવરણમાં ઓક્સિજન આશરે કેટલા કિમી સુધી જોવા મળે છે? | 1 060 |
| 10 | (16) કયા પ્રકારના જંગલો કર્કવૃતની ઉત્તર અને મકરવૃતની દક્ષિણ બાજુના પ્રદેશોમાં જોવા મળે છે? | 809 |
| 11 | (15) પશ્મીનો બકરી ક્યાં જોવા મળે છે? | 657 |
| 12 | (14) પાનખર જંગલોભારતમાં કયા જોવા મળે છે? | 604 |
| 13 | (13) ક્ષોભઆવરણ વિષુવવૃત પર કેટલી ઊંચાઈ સુધી ફેલાયેલું છે? | 548 |
| 14 | (12) ક્ષોભઆવરણ સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશો પર કેટલી ઊંચાઈ સુધી ફેલાયેલું છે? | 569 |
| 15 | (11) પૃથ્વીને વીંટળાઈને રહેલા આવરણને કયું આવરણ કહે છે? | 579 |
| 16 | (10) વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ આશરે કેટલા કિમી સુધી જોવા મળે છે? | 609 |
| 17 | (9) વાતાવરણમાં 80 કિમી થી શરૂ કરીને જ્યાં વાતાવરણ પૂરું થાય ત્યાં સુધી કયું આવરણ વિસ્તરેલું છે? | 622 |
| 18 | (8) પૃથ્વી સપાટીથી કેટલી ઊંચાઈ સુધીના વાતાવરણના પડમાં હવા સમાયેલી છે? | 521 |
| 19 | (7) ક્ષોભઆવરણ ધ્રુવો પર કેટલી ઊંચાઈ સુધી ફેલાયેલું છે? | 524 |
| 20 | (6) ભારત, મ્યાનમાર, બાંગ્લાદેશ વગેરે દેશોમાં કયા પ્રકારના પવનો વાય છે? | 526 |
