360° Approach Guidance- લક્ષ્યવેધ
# સ્પર્ધાત્મક પરીક્ષાઓના તમામ વિષયો માટે One Stop Solution # knowledge sharing platform # 360° approach # લક્ષ્યવેધ 'પ્રહારાય સન્નિહિતા. જયાય પ્રશિક્ષિતા' :
Ko'proq ko'rsatish📈 Telegram kanali 360° Approach Guidance- લક્ષ્યવેધ analitikasi
360° Approach Guidance- લક્ષ્યવેધ (@guidance_360) Gujarot til segmentidagi kanali faol ishtirokchi. Hozirda hamjamiyat 14 590 obunachidan iborat bo'lib, Taʼlim toifasida 13 663-o'rinni va Hindiston mintaqasida 27 563-o'rinni egallagan.
📊 Auditoriya ko‘rsatkichlari va dinamika
невідомо sanasidan buyon loyiha tez o‘sib, 14 590 obunachiga ega bo‘ldi.
04 Sentabr, 2026 dagi oxirgi ma’lumotlarga ko‘ra kanal barqaror faollikka ega. Oxirgi 30 kunda obunachilar soni -173 ga, so‘nggi 24 soatda esa -6 ga o‘zgardi va umumiy qamrov yuqori darajada qolmoqda.
- Tasdiqlash holati: Tasdiqlanmagan
- Jalb etish (ER): Auditoriya o‘rtacha 7.67% darajada jalb etiladi. Nashrdan keyingi dastlabki 24 soatda kontent odatda umumiy obunachilar sonining 4.97% ini tashkil etuvchi reaksiyalarni to‘playdi.
- Post qamrovi: Har bir post o‘rtacha 1 120 marta ko‘riladi; birinchi sutkada odatda 726 ta ko‘rish yig‘iladi.
- Reaksiyalar va o‘zaro ta’sir: Auditoriya faol: har bir postga o‘rtacha 3 ta reaksiya keladi.
📝 Tavsif va kontent siyosati
Muallif resursni shaxsiy fikrni ifoda etish maydoni sifatida ta’riflaydi:
“# સ્પર્ધાત્મક પરીક્ષાઓના તમામ વિષયો માટે One Stop Solution
# knowledge sharing platform
# 360° approach
# લક્ષ્યવેધ
'પ્રહારાય સન્નિહિતા. જયાય પ્રશિક્ષિતા' :”
Yuqori yangilanish chastotasi (oxirgi ma’lumot 05 Sentabr, 2026 da olingan) sababli kanal doimo dolzarb va katta qamrovli bo‘lib qoladi. Analitika auditoriya kontent bilan faol hamkorlik qilishini, uni Taʼlim toifasidagi muhim ta’sir nuqtasiga aylantirishini ko‘rsatadi.
Ma'lumot yuklanmoqda...
| Sana | Obunachilarni jalb qilish | Esdaliklar | Kanallar | |
| 05 Sentabr | +1 | |||
| 04 Sentabr | 0 | |||
| 03 Sentabr | 0 | |||
| 02 Sentabr | 0 | |||
| 01 Sentabr | 0 |
2 સપ્ટેમ્બર 1946ના રોજ ભારતની વચગાળાની સરકારની રચના થઈ હતી.તેના વડા જવાહરલાલ નેહરુ હતા. આ એવી પ્રથમ સંસ્થાકીય વ્યવસ્થા હતી જેમાં ભારતીય નેતાઓએ બ્રિટિશ ભારતના વહીવટમાં કારોબારી જવાબદારી સંભાળી. આ સરકાર 15 ઑગસ્ટ 1947ની સ્વતંત્રતા અને સત્તાના ઔપચારિક હસ્તાંતરણ તરફનું મહત્વપૂર્ણ પગલું હતી. વચગાળાની સરકારના સભ્યો વાઇસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યો હતા. વાઇસરોય કાઉન્સિલના વડા તરીકે યથાવત્ રહ્યા, પરંતુ જવાહરલાલ નેહરુને કાઉન્સિલના ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા. વચગાળાની સરકાર — સભ્યો અને ખાતાં 1 જવાહરલાલ નેહરુ કાઉન્સિલના ઉપપ્રમુખ; વિદેશી બાબતો અને કોમનવેલ્થ સંબંધો 2 સરદાર વલ્લભભાઈ પટેલ ગૃહ; માહિતી અને પ્રસારણ 3 ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ખાદ્ય અને કૃષિ 4 ડૉ. જૉન મથાઈ ઉદ્યોગ અને પુરવઠો 5 જગજીવન રામ શ્રમ 6 સરદાર બલદેવ સિંહ સંરક્ષણ 7 સી. એચ. ભાભા બાંધકામ, ખાણ અને વીજળી 8 લિયાકત અલી ખાન નાણાં 9 અબ્દુર રબ નિશ્તાર ટપાલ અને હવાઈ સેવા 10 આસફ અલી રેલવે અને પરિવહન 11 સી. રાજગોપાલાચારી શિક્ષણ અને કળા 12 આઈ. આઈ. ચુંદ્રિગર વાણિજ્ય 13 ગઝનફર અલી ખાન આરોગ્ય 14 જોગિન્દર નાથ મંડલ કાયદો
| 2 | https://www.instagram.com/reel/Dc55ZnVo36g/?igsi=MTI4eHlveHBueWRmMw== | 217 |
| 3 | પોલીસિંગમાં AI
-પોલીસિંગમાં AI ના મુખ્ય સ્તંભો અને ભૂમિકાઓ
- પોલીસિંગના વિવિધ ક્ષેત્રોમાં એપ્લિકેશન્સ
- મહત્વના કેસ સ્ટડીઝ
- જોખમો અને પડકારો
-જવાબદાર AI ના સિદ્ધાંતો
- અમલીકરણ માટેની ભલામણો
- પોલીસિંગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઉપયોગ સાથે જોડાયેલા મુખ્ય કાયદાકીય પડકારો
- ભારતમાં પોલીસ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઉપયોગના વિવિધ ઉદાહરણો
✍🏼ONE STOP SOLUTION BY 360° Approach SIR | 241 |
| 4 | ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જા.ક્ર.૨૭/૨૦૨૫-૨૬, રાજય વેરા નિરીક્ષક, વર્ગ-૩ ની ભરતી અન્વયે તા.૨૯/૦૮/૨૦૨૬ ના રોજ અરજી ચકાસણી અને OPT OUT માટે પાત્ર કુલ-૫૧૯ ઉમેદવારોની કામચલાઉ યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. આ ઉમેદવારોની Online અરજી ચકાસણીને અંતે નીચે "કોષ્ટક-અ”માં દર્શાવેલ કુલ-૦૭ ઉમેદવારોને તેઓના બેઠક ક્રમાંક સામે દર્શાવેલ કારણ અનુસાર અપાત્ર જાહેર કરવામાં આવે છે. | 923 |
| 5 | (20) વિશ્વ પ્રસિદ્ધ સવાના ઘાસનું મેદાન ક્યાં આવેલું છે? | 967 |
| 6 | (19) સમતાપ આવરણની ઉપર આશરે 80 કિમીની ઊંચાઈ સુધીના ભાગને કયું આવરણ કે છે? | 898 |
| 7 | (18) ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી કયા આવેલી છે? | 843 |
| 8 | (17) વાતાવરણમાં ઓક્સિજન આશરે કેટલા કિમી સુધી જોવા મળે છે? | 791 |
| 9 | (16) કયા પ્રકારના જંગલો કર્કવૃતની ઉત્તર અને મકરવૃતની દક્ષિણ બાજુના પ્રદેશોમાં જોવા મળે છે? | 546 |
| 10 | (15) પશ્મીનો બકરી ક્યાં જોવા મળે છે? | 374 |
| 11 | (14) પાનખર જંગલોભારતમાં કયા જોવા મળે છે? | 339 |
| 12 | (13) ક્ષોભઆવરણ વિષુવવૃત પર કેટલી ઊંચાઈ સુધી ફેલાયેલું છે? | 325 |
| 13 | (12) ક્ષોભઆવરણ સમશીતોષ્ણ કટિબંધ પ્રદેશો પર કેટલી ઊંચાઈ સુધી ફેલાયેલું છે? | 323 |
| 14 | (11) પૃથ્વીને વીંટળાઈને રહેલા આવરણને કયું આવરણ કહે છે? | 328 |
| 15 | (10) વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ આશરે કેટલા કિમી સુધી જોવા મળે છે? | 347 |
| 16 | (9) વાતાવરણમાં 80 કિમી થી શરૂ કરીને જ્યાં વાતાવરણ પૂરું થાય ત્યાં સુધી કયું આવરણ વિસ્તરેલું છે? | 349 |
| 17 | (8) પૃથ્વી સપાટીથી કેટલી ઊંચાઈ સુધીના વાતાવરણના પડમાં હવા સમાયેલી છે? | 322 |
| 18 | (7) ક્ષોભઆવરણ ધ્રુવો પર કેટલી ઊંચાઈ સુધી ફેલાયેલું છે? | 328 |
| 19 | (6) ભારત, મ્યાનમાર, બાંગ્લાદેશ વગેરે દેશોમાં કયા પ્રકારના પવનો વાય છે? | 328 |
| 20 | (5) કયા પ્રકારના જંગલોમાં સંતરા, અંજીર, ઓલીવ વગેરેનો સમાવેશ થાય છે? | 287 |
