Knowledge Group
Open in Telegram
સામાન્યજ્ઞાન : આગામી તમામ પરીક્ષામાં સરકારે નવી પર્ટન મુજબ પ્રશ્નોની રણનીતિ મુજબનું મટેરિયલ મુકાશે.( તાલીમ એવી જે સ્વનિર્ભર બનાવે ) આપના સમાજના દરેક વ્યક્તિને આ ગૃપમાં જોઈન કરો :: પ્રવિણ સાલવી 9913620444 @pravin_salvi હેલ્પ : સ્પર્ધાત્મક પરીક્ષા
Show more1 486
Subscribers
-224 hours
+17 days
+1130 days
Posts Archive
1 486
*📖તલાટી-જુ.ક્લાર્ક📖*
✅ બેચ શરૂ 15 ફેબ્રુઆરી
✅ ટ્રાયલ લેક્ચર 7-11 ફેબ્રુઆરી
✅ ફી 10,000/-
✅ ઓફર એક એડમીશન સાથે એક ફ્રી
✅ ફ્રી મટેરિયલ ,ટેસ્ટ
નોલેજ એકેડમી પાલનપુર
99136 20444
▪નરસિંહ મહેતાનું બાળપણ ક્યાં વીત્યું❓
*✔જૂનાગઢમાં (જન્મ:-તળાજા ,જિલ્લો:-ભાવનગર)*
▪ગાંધીજીના પિતા કરમચંદ ગાંધી કયા રાજ્યના દિવાન હતા❓
*✔પોરબંદર*
▪'કવિ શિરોમણિ', ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર અને માણભટ્ટ તરીકે પ્રસિદ્ધ પ્રેમાનંદ ક્યાંના વતની હતા❓
*✔વડોદરા*
▪મનુભાઈ પંચોળી 'દર્શક'ની "ઝેર તો પીધા છે જાણી જાણી" નવલકથાના કેટલા ભાગ છે❓
*✔3*
▪'સુંદરમ્' નું પૂરું નામ❓
*✔ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર*
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
▪ઈશ્વરભાઈ મોતીભાઈ પેટલીકર ક્યાંના વતની છે❓
*✔પેટલાદ તાલુકાના પેટલી ગામના*
▪કવિ નાથાલાલ દવેનો જન્મ ક્યાં થયો હતો❓
*✔ભાવનગર જિલ્લાના ભુવા ગામે*
▪બકુલ ત્રિપાઠીનું પૂરું નામ❓
*✔બકુલ પદ્મમણિશંકર ત્રિપાઠી (જન્મ:-નડિયાદમાં)*
▪મકરંદ વજેશંકર દવે 'સાંઈ' નો બાળકાવ્ય સંગ્રહ કયો છે❓
*✔ઝબૂક વીજળી ઝબૂક*
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
▪વિનોબા ભાવેનું પૂરું નામ શું છે❓
*✔વિનાયક નરહરિ ભાવે*
▪વિનોબા ભાવેએ ભગવદ્ ગીતાનો અનુવાદ કઈ ભાષામાં કર્યો છે❓
*✔મરાઠી*
▪વિનોબા ભાવેની કઈ કૃતિ ભારતની તમામ ભાષામાં અનુવાદિત થઈ છે❓
*✔'ગીતાપ્રવચનો'*
▪વિનોબા ભાવેની 'ભુદાન ગંગા' કેટલા ભાગમાં છે❓
*✔10*
▪'ગુર્જરી' કયા કવિનો સૉનેટ કાવ્યોનો સંગ્રહ છે❓
*✔પૂજાલાલ*
▪કાકાસાહેબ કાલેલકર શૈશવ જીવનના અનુભવોનું સુંદર વર્ણન તેમના કયા પુસ્તકમાં છે❓
*✔'સ્મરણયાત્રા'*
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
▪કાકાસાહેબ કાલેલકરના જેલ જીવનના પ્રસંગોનું વર્ણન તેમના કયા પુસ્તકમાં છે❓
*✔'ઓતરાતી દીવાલો'*
▪કાકાસાહેબ કાલેલકરનું સમગ્ર સાહિત્ય શેમાં ગ્રંથસ્થ થયું છે❓
*✔'કાલેલકર ગ્રંથાવલી'*
▪અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ 'ઘાયલ'ની સમગ્ર કવિતા કયા પુસ્તકમાં પ્રકાશિત થઈ છે❓
*✔'આઠો જામ ખુમારી'*
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
▪'વનસ્પતિ જીવનદર્શન'માં વનસ્પતિ જીવન વિશે સુંદર આલેખન કોણે કર્યું છે❓
*✔ઇસ્માઇલભાઈ નાગોરી*
▪ચંદ્રકાન્ત ત્રિકમલાલ શેઠ ખેડા જિલ્લાના કયા ગામના વતની છે❓
*✔ઠાસરા*
▪ચંદ્રકાન્ત શેઠના લલિત નિબંધોનો સંગ્રહ શેમાં છે❓
*✔'નંદ સામવેદી'*
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
▪ચંદ્રકાન્ત શેઠની સ્મરણકથા❓
*✔ધૂળમાંથી પગલીઓ'*
▪લાભશંકર જાદવજી ઠાકર 'પુનર્વસુ'નો વ્યવસાય કયો હતો❓
*✔આયુર્વેદના વૈદ્ય તરીકેનો*
▪રમેશ પારેખની સમગ્ર કવિતા શેમાં ગ્રંથસ્થ થઈ છે❓
*✔'છ અક્ષરનું નામ'*
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
▪ઝવેરચંદ મેઘાણીનું વતન❓
*✔બગસરા (જન્મ:-ચોટીલામાં થયો હતો)*
▪'પ્રભાશંકર પટ્ટણી : વ્યક્તિત્વદર્શન' જીવનચરિત્રના લેખક❓
*✔મુકુંદરાય પારાશર્ય*
▪'અંતરપટ' કયા લેખકની નવલકથા છે❓
*✔ઝીણાભાઈ રતનજી દેસાઈ 'સ્નેહરશ્મિ'*
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
➖➖➖➖➖➖➖➖
1 486
♟ *NITI Aayog* (National Institution for Transforming India)
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
🔶Founded
🔷1st January 2015
🔶Preceding
🔷Planning Commission (15th March 1950)
🔶Headquarters
🔷New Delhi
🔶Chairperson
🔷Narendra Modi
🔶Vice Chairperson
🔷Suman K Bery
🔶CEO
🔷Parameswaran Iyer
🔶NITI Aayog comes under the Ministry of Commerce and Industry
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
1 486
🔥 7 ફેબ્રુઆરી થી 11 ફેબ્રુઆરી ફ્રી લેક્ચર
સમય - 8:30-10
નોલેજ એકેડમી પાલનપુર
વોટ્સએપ 9913620444
➖➖➖➖➖➖➖➖
*📝પંચમહાલ📝*
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆
*●ગોધરા પંચમહાલ જિલ્લાનું મુખ્યમથક છે અને ખેડા અને પંચમહાલ જિલ્લામાંથી મહીસાગર જિલ્લો બનાવવામાં આવ્યો છે.*
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
*●ગુજરાતના ઇતિહાસમાં પંચમહાલ જિલ્લો વિશેષ મહત્ત્વ ધરાવે છે.*
*●ભારતનાં મૂળ ગુજરાતી એવા વડાપ્રધાન મોરારજી દેસાઇએ ગોધરા ખાતે નાયબ કલેક્ટર તરીકે ફરજ બજાવી હતી.*
*●પંચમહાલ જિલ્લામાં આવેલું ચાંપાનેર ગુજરાતનું યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ થયેલું પ્રથમ સ્થળ છે.*
*●વર્ષ 2002માં ગુજરાતમાં ફાટી નીકળેલ રમખાણોની શરૂઆત ગોધરાથી થઈ હતી.27 ફેબ્રુઆરી, 2002ના રોજ આયોધ્યાથી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં આવી રહેલા 59 કારસેવકોને ગોધરાની સિગ્નલ ફળી ખાતે એસ-6 ડબ્બાને આગ ચાંપી સળગાવી દેવાયા હતા.*
*●ચાવડા વંશના સ્થાપક વનરાજ ચાવડાએ પોતાના પિતા જયશિખરી ચાવડાનું રાજ પાછું મેળવવામાં ચાંપા નામક વાણિયાએ મદદ કરી હતી. જેના નામ પરથી વનરાજ ચાવડાએ પાવાગઢની તળેટીમાં ચાંપાનેર નામનું નગર વસાવ્યું.*
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
*●ચાંપાનેર ચૌહાણોની રાજધાની હતી.*
*●ઇ.સ.1418માં બાદશાહ અહમદશાહે પાવાગઢ પર ચઢાઈ કરી હતી. જેથી ચાંપાનેરના શાસક ત્રંબકદાસ શરણે આવ્યા હતા.*
*●સમયાંતરે ચાંપાનેર પર આક્રમણો થતા રહ્યા અને ચૌહાણ રાજા જયસિંહને (પતાઈ રાવળ) મહંમદ બેગડાએ હાર આપી.*
*●મહંમદ બેગડાએ ચાંપાનેરની બાજુમાં પર્વતની પૂર્વ તરફની તળેટીમાં સૌપ્રથમ જુમ્મા મસ્જિદ બંધાવી હતી.*
*●મહંમદ બેગડાને ચાંપાનેરને બીજું મક્કા બનાવવાની ઈચ્છા હતી.*
*●ચાંપાનેરમાં આવેલો કિલ્લો ચાંપાનેરના ભદ્ર તરીકે ઓળખાય છે.*
*●ચાંપાનેરમાં આવેલી જુમ્મા મસ્જિદ મક્કાની મસ્જીદ જેવી સાત બીહરાવાળી છે.*
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
*●ચાંપાનેરને પાંચ દરવાજા હતા.*
*●ચાંપાનેરને શહેર-એ-મુકર્રમ નામથી નવાજાયું હતું.*
*●પાવાગઢના ડુંગર ઉપર મહાકાળી માતાનું મંદિર આવેલું છે.*
*●પાવાગઢનાં ડુંગર ઉપર માંચી નામક સ્થાને દુધિયા, છાસીયા અને તેલીયા તળાવો આવેલા છે.*
*●પંચમહાલ જિલ્લાની મુખ્ય વસતી આદિવાસી છે.*
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
*●બૈજુ બાવરા (મૂળ નામ પંડિત વૈજનાથ મિશ્ર)નો જન્મ ચાંપાનેર ખાતે એક બ્રાહ્મણ કુંટુંબમાં થયો હતો.*
*~⭕પંચમહાલ જિલ્લાના કેટલાક મહત્વના સ્થળો⭕~*
*➖જુમ્મા મસ્જિદ, કેવડા મસ્જિદ, નગીના મસ્જિદ અને ખજૂરી મસ્જિદ*
*➖મેંગેનીઝની ખાણ - શિવરાજપુર*
*➖ગોવિંદગુરુ સ્મૃતિવન - માનગઢ*
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
*➖લકી સ્ટુડિયો - હાલોલ*
*➖રીંછ અભયારણ્ય અને ગ્રેફાઈટના ઉત્પાદન માટે જાણીતું સ્થળ - જાંબુંઘોડા*
*➖વિરાસત વન*
*➖ચાંપાનેરનો ભદ્ર*
*➖રંગપુર આશ્રમ - હાલોલ*
*➖ગરમ પાણીના ઝરા - ટુવા*
➿➿➿➿➿➿➿➿
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
1 486
🏏 *Board of Control for Cricket in India (BCCI)*
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
🏏Founded - 1928
🏏Headquarters - Wankhede Stadium
🏏1st President - R E Grant Govan
🏏39th President - Roger Binny
🏏Vice president - Rajeev Shukla
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
🏏Secretary - Jay Shah
🏏Mens coach - Rahul Dravid
🏏Womens coach - Ramesh Powar
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
✍ Credit : PrAvIn
1 486
*📖1857 પર આધારિત પુસ્તકો📖*
➖➖➖➖➖➖➖➖➖
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
*📖ફર્સ્ટ વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ*
✍વિનાયક દામોદર સાવરકર
*📖ધ ગ્રેટ રિબેલિયન*
✍અશોક મહેતા
*📖સિપોય મ્યુનિટી એન્ડ ધ રિવોલ્ટ ઓફ 1857*
✍આર.સી.મજુમદાર
*📖એઇટીન ફિફટી સેવન📖*
✍એમ.એસ.સેન
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
*📖રિબેલિયન-1857📖*
✍પી.સી.જોશી
*📖હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન મ્યુટિની📖*
✍ટી.આર.હોમ્સ
*📖કોલેજ ઓફ ધ ઇન્ડિયન મ્યુટિની📖*
✍સર સૈયદ અહેમદ ખાન
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
1 486
*♦ Knowledge TRICK♦*
તા.6 થી 11 ફેબ્રુઆરી (8:30-10)
6 ડેમો લેક્ચર
મો.9913620444
*⭕હિમાલય પર્વત જે પાંચ દેશોની સીમાઓ જોડે જોડાયેલા છે⭕*
*▪ચીભા ને ભૂ પા▪*
*▪ચી*➖ચીન
*▪ભા*➖ભારત
*▪ને*➖નેપાળ
*▪ભૂ*➖ભૂતાન
*▪પા*➖પાકિસ્તાન
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
P➖R➖A➖V➖I➖N
*⭕પાકિસ્તાન સાથે જોડાયેલા રાજસ્થાનના ચાર જિલ્લા⭕*
*▪બા જેસીબી▪*
*▪બા*➖બાડમેર
*▪જે*➖જેસલમેર
*▪સી*➖શ્રી ગંગાનગર
*▪બી*➖બિકાનેર
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
P➖R➖A➖V➖I➖N
*⭕પ્રધાનમંત્રીઓ જે રાજ્યસભાના સભ્યો હતા⭕*
*▪ઇચગાર્ડ▪*
*▪ઇ*➖ઇન્દિરા ગાંધી
*▪ચ*➖એચ.ડી.દેવગોડા
*▪ગા*➖ઇન્દ્રકુમાર ગુજરાલ
*▪ર્ડ*➖ડૉ. મનમોહન સિંહ
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
P➖R➖A➖V➖I➖N
*⭕પરમાણુ તત્વના શોધક⭕*
*▪ઈટ પર નાચ➖ET PR NC▪*
*▪ઈટ-ET*➖ઈલેક્ટ્રોન (થોમસ)
*▪પર-PR*➖પ્રોટોન (રૂધરફોર્ડ)
*▪નાચ-NC*➖ન્યુટ્રોન (ચેડવીક)
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
P➖R➖A➖V➖I➖N
*⭕પંજાબમાં મળતી પાંચ નદીઓ⭕*
*▪સરાબિ ચીઝે▪*
*▪સ*➖સતલજ
*▪રા*➖રાવી
*▪બિ*➖બિયાસ
*▪ચિ*➖ચિનાબ
*▪ઝે*➖ઝેલમ
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
P➖R➖A➖V➖I➖N
*⭕ભારતની લાંબી નદીઓ ક્રમાનુસાર⭕*
*▪ગંગો કૃષ્ણાય નમઃ*
*▪ગં*➖ગંગા- 2525 km.
*▪ગો*➖ગોદાવરી - 1465 km.
*▪કૃષ્ણા*➖કૃષ્ણા - 1401 km.
*▪ય*➖યમુના - 1375 km.
*▪નમઃ*➖નર્મદા - 1312 km.
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
P➖R➖A➖V➖I➖N
*⭕ગુજરાતના પાંચ જિલ્લાઓના નામ નદીઓના નામથી પડ્યા છે⭕*
*▪બે સમાનતા▪*
*▪બે*➖બનાસકાંઠા
*▪સ*➖સાબરકાંઠા
*▪મા*➖મહિસાગર
*▪ન*➖નર્મદા
*▪તા*➖તાપી
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
P➖R➖A➖V➖I➖N
*⭕ગુજરાતના ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો⭕*
*▪બા ગમવા ▪*
*▪બા*➖બ્લેકબક નેશનલ પાર્ક, વેળાવદર (ભાવનગર)
*▪ગ*➖ગીર ફોરેસ્ટ નેશનલ પાર્ક, ગીર (સોમનાથ)
*▪મ*➖મરીન નેશનલ પાર્ક,કચ્છનો અખાત(દેવભૂમિ દ્વારકા)
*▪વા*➖વાંસદા નેશનલ પાર્ક,(નવસારી)
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
P➖R➖A➖V➖I➖N
1 486
*ફ્રી ડેમો લેક્ચર* માટે જે સભ્યોએ *રજીસ્ટ્રેશન* કરાવેલ છે.તે સભ્યો એ તા.6 થી 11 ફેબ્રુઆરી સમય સવારે 8:30- વાગે નોલેજ એકેડમી પાલનપુર ખાતે હાજર રહેવું..
6 ડેમો લેક્ચર ભરનાર સભ્યોને ગીફ્ટ અને ઓફર મળવાપાત્ર
નોલેજ એકેડમી પાલનપુર
વોટ્સઅપ 9913620444
1 486
યુવા વધારે પગાર નહીં, પરંતુ નોકરીની સુરક્ષા (જોબ સિક્યોરિટી)ને વધુ મહત્વ આપે છે. એક સર્વેમાં જણાવવામાં આવ્યું કે યુવા સુરક્ષિત સરકારી નોકરી બાદ બીજા નંબર પર જીવન અને કામમાં સંતુલન બનાવી રાખવાને વધુ મહત્વ આપે છે. તેથી ભારતીય યુવાઓમાં સરકારી નોકરીઓ પ્રત્યે ખાસ આકર્ષણ હોય છે.
જીવનમાં કોઈની લાચારી નહિ
પોતાની ચિંતા ખુદ સરકાર પાસે
પગારની ચિંતા નહિ
ફેમિલી સેટ
ઉચ્ચતર પગાર ધોરણ
સામાજિક ઈજ્જત
સરકારી કચેરી
સરકારી બોસ
લાઈફ સેટ
1 486
આ જાહેરાત વોટ્સઅપના 5 ગ્રુપમાં સેર કરો મેળવો અંગ્રેજી ગ્રામરની pdf ફ્રી.....
આ જાહેરાત વોટ્સએપ સ્ટેટ્સ 50થી વધુ વ્યુ સાથે સ્ક્રીનશોર્ટ મોકલો ગણિત ની pdf ફ્રી
Instragram, facebook , whatsapp સેર ,લાઈક, પોસ્ટ,સ્ટોરી મુકો મેળવો..
ગુજરાતી સાહિત્ય, વ્યાકરણ, અંગ્રેજી,ગણિત pdf ફ્રી
નોંધ :- પરફેક્ટ હશે ત્યારે તા.6 ફેબ્રુઆરી એ pdf મળશે...
Available now! Telegram Research 2025 — the year's key insights 
