#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)
Open in Telegram
શૈક્ષણિક ન્યુઝ શિક્ષક ન્યુઝ સરકારી ઠરાવ ન્યુઝ સચિવાલય ન્યુજ તેમજ તાજેતર ની સરકારી ભરતી ના ન્યૂઝ ખાસ આવનાર ટાટ શિક્ષણ સહાયક અને ટેટ વિદ્યાસહાયક ભરતી ન્યૂઝ માટે આ ચેનલ જોઈન કરૉ https://t.me/jayyuvashktirk #jayyuvashakti ટીમ..!
Show more5 766
Subscribers
+224 hours
-67 days
-3930 days
Posts Archive
🔥 🔥 🔥 આજે ગુજરાત વિધાનસભામાં માધ્યમિક શિક્ષણ ધારો- ૭૨નો સુધારો પસાર
અનુદાનિત માધ્યમિક શાળાઓ બનશે સંપૂર્ણ સરકારી શિક્ષણ વ્યવસ્થાનો ભાગ...
*NTA UGC NET June 2026 Re-Exam City Details Released Re-Exam Date 09-10 Sep 2026 (English, Commerce & Sociology) link* - https://examinationservices.nic.in/AdmitCard/AuthForAdvanceCity/Login?enc=DJ8reokIYhe/x0Hlb6GKa1WP/TikfUVRt32lPwUBK3s=
*🔥વિદ્યાસહાયક ભરતીમાં જગ્યા ફાળવવામાં આવી.🔥*
જિલ્લો - ભરતી માટે જગ્યા
👉અમરેલી - 398
👉જુનાગઢ - 112
👉ગીરસોમનાથ - 325
👉દેવભૂમિ દ્વારકા - 857
👉કચ્છ - 2000
👉દાહોદ - 630
👉છોટા ઉદેપુર - 819
👉જામનગર - 378
*🔥વિદ્યાસહાયક ભરતીમાં ધોરણ 1 થી 5... જગ્યા ફાળવવામાં આવી...જિલ્લો = ભરતી માટે જગ્યા🔥*
👉જુનાગઢ = 112
👉ગીરસોમનાથ = 325
👉દેવભૂમિ દ્વારકા = 857
👉અમરેલી = 398
*🔥TAT-S MAINS EXAM - 2026 (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ) ની હોલટિકિટ તારીખ:14/09/2026 ના રોજ બપોરે 2 વાગ્યાથી પરથી ડાઉનલોડ પરથી કરી શકાશે..🔥*
👇👇👇👇👇👇👇👇
WWW.SEBEXAM.ORG
🇮🇳 Government of India - Public Consultation
Exam reforms: your suggestion is invited.
The High-Powered Task Force on Reforms in Public Examinations wants to hear from students, parents, teachers, every citizen.
Send yours on WhatsApp in 2 minutes:
👉 wa.me/917827042830?t…
Website: examreforms-taskforce.dopt.gov.in
Toll-free: 1800-180-4747
Email: ExamReformsTaskforce@dopt.gov.in
Write in English, Hindi or any regional language.
🗓️ Last date: 13 September 2026
Forward this to your groups, every voice counts.
TAT-S MAINS EXAM - 2026 (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ) ની હોલટિકિટ તારીખ:14/09/2026 ના રોજ બપોરે 2 વાગ્યાથી WWW.SEBEXAM.ORG પરથી ડાઉનલોડ પરથી કરી શકાશે.
Official Update મૂકવામાં આવી છે વેબસાઇટ ઉપર
TAT-S MAINS EXAM - 2026 (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ) ની હોલટિકિટ તારીખ:14/09/2026 ના રોજ બપોરે 2 વાગ્યાથી WWW.SEBEXAM.ORG પરથી ડાઉનલોડ પરથી કરી શકાશે.
https://sebexam.org/
*🔥ટૂંક સમયમાં રાજ્યમાં 11,000 વિદ્યા સહાયકોની ભરતી કરાશે, શિક્ષણમંત્રી પ્રદ્યુમનભાઈ વાજાની જાહેરાત.🔥*
‘પંજરીનો પ્રસાદ’
ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ સાથે આપણી અનેક આસ્થા અને ભાવનાઓ જોડાયેલી છે. આ પવિત્ર ઉત્સવના બીજે દિવસે એટલે કે 'પારણાંનોમ'ના રોજ કૃષ્ણ મંદિરોમાં ભાવિકોને મુખ્ય પ્રસાદ તરીકે "પંજરી" વહેંચવામાં આવે છે.
ખરેખર તો આ 'પંજરી' શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ 'પંચાજીરી' પરથી અપભ્રંશ થઈને આવ્યો છે! સામાન્ય રીતે સૂંઠ, ખસખસ, અજમો, કોપરું અને જીરાના ભૂકામાં ખાંડ ભેળવીને ઈષ્ટદેવને જે નૈવેદ્ય ધરાવાય છે, તેને જ આપણે પંજરી કહીએ છીએ. આ પ્રસાદમાં મુખ્યત્વે ધાણાંનો ઉપયોગ વધુ થાય છે.
ધાણાંની સાથે ટોપરાનું છીણ અને બૂરું ખાંડ ભળીને આ પ્રસાદનો સ્વાદ અનેકગણો વધારે છે. તેમાં થોડી સૂંઠની સાથે કાજુ, બદામ અને ચારોળી પણ છૂટથી ઉમેરવામાં આવે છે!
આયુર્વેદિક દ્રષ્ટિકોણથી જોઈએ તો પંજરી એ માત્ર પ્રસાદ નહીં, પણ ચોમાસાની ઋતુ માટેનું એક ઉત્તમ "ઔષધ" પણ છે. આ ઋતુમાં પાચન સંબંધિત જે કંઈ સમસ્યાઓ થાય છે, તેમાં તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. પંજરીમાં વપરાતા પાંચ મુખ્ય દ્રવ્યો પાચનતંત્રને મજબૂત બનાવે છે.
સૂંઠ, સુવા, ધાણાં, જીરું અને અજમો શરીરમાંથી વાયુને દૂર કરી પાચન સુધારવાનો 'સ્વતંત્ર અને વિશિષ્ટ' ગુણધર્મ ધરાવે છે. ઘરે આ દિવ્ય પ્રસાદ બનાવવો પણ ખૂબ જ સરળ અને રસપ્રદ છે!
આ પ્રસાદ બનાવવાની શરૂઆત દેશી ગાયના ઘીની સુગંધથી થાય છે. અંદાજે પચાસેક ગ્રામ જેટલા ધાણાંને એકાદ ચમચી ઘીમાં ધીમા તાપે શેકવા મૂકવામાં આવે છે. શેકતી વખતે જ તેમાં એક-એક ચમચી જીરું, સુવા, સૂંઠ અને અજમો ઉમેરી દેવાય છે.
જ્યારે આ મિશ્રણ બરાબર શેકાઈને મનમોહક મહેક આપવા લાગે, ત્યારે તેને તાપ પરથી ઉતારી લેવું. ત્યારબાદ આ મિશ્રણને શાંતિથી ઠંડું થવા દેવામાં આવે છે.
ઠંડું પડ્યા પછી તેને મિક્સરમાં એકદમ ઝીણું દળી લેવામાં આવે છે, જેથી બધા જ મસાલા એકરસ થઈ જાય! હવે આ પાવડરના અડધા ભાગ જેટલું ટોપરાનું છીણ અને બૂરું ખાંડ તેમાં હળવા હાથે ભેળવવામાં આવે છે. છેલ્લે તેમાં કાજુ, બદામ, ચારોળી અને એલચીનો ભુક્કો ભભરાવાય છે.
આ રીતે ઘરમેળે ખૂબ જ પ્રેમ અને ભક્તિથી તૈયાર થયેલી 'પંજરી' તૈયાર છે. તેનો સ્વાદ અને સુગંધ ખરેખર અલૌકિક બની જાય
