#જય યુવા શક્તિ( એજ્યુકેશન ચેનલ)
Открыть в Telegram
શૈક્ષણિક ન્યુઝ શિક્ષક ન્યુઝ સરકારી ઠરાવ ન્યુઝ સચિવાલય ન્યુજ તેમજ તાજેતર ની સરકારી ભરતી ના ન્યૂઝ ખાસ આવનાર ટાટ શિક્ષણ સહાયક અને ટેટ વિદ્યાસહાયક ભરતી ન્યૂઝ માટે આ ચેનલ જોઈન કરૉ https://t.me/jayyuvashktirk #jayyuvashakti ટીમ..!
Больше5 777
Подписчики
Нет данных24 часа
-67 дней
-3230 день
Архив постов
નમસ્કાર..
આગામી સમયમાં TAT (HS/SEC) યોજાનાર છે જેમાં ગુજરાતી વિષયનું પણ પ્રશ્નપત્ર છે જે દરેક ઉમેદવારને લાગુ પડે છે.આ પ્રશ્નપત્રમાં વ્યાકરણ અને લેખન વિષયક મુદ્દા સામેલ છે. TAT આપતા વિદ્યાર્થીઓ અને અન્ય વિષયના શિક્ષકોને માટે આ મુદ્દા કથિન પડે છે. જેનું નિરાકરણ માટે શ્રીમંત ફત્તેસિંહરાવ ગાયકવાડ સાર્વજનિક પુસ્તકાલય પાટણ અને માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન ગાંધીનગર આયોજિત એક કાર્યશાળાનું પાટણ મુકામે તા.૫/૭/૨૦૨૬, રવિવારના રોજ આયોજન કરવામાં આવેલ છે..સદર કાર્યશાળા સવારે ૮-૩૦ થી સાંજે ૪-૩૦ સુધી રહેશે.
આ કાર્યશાળામાં સામેલ થવા ગૂગલ ફોર્મ અવશ્ય ભરવું પડશે. આ કાર્યશાળા નિઃશુલ્ક છે.
સ્થળ : કે.કે. ગર્લ્સ હાઈસ્કૂલ,પાટણ
નોંધ : ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
સંપર્ક : ડૉ.શૈલેષભાઈ સોમપુરા - 9825760700
ડૉ. દાનેશ મોદી -9510402210
*🔥TAT SECONDARY (માધ્યમિક ) પ્રિલિમ પરીક્ષા નું પરિણામ જાહેર.🔥*
*સાથે મેઇન્સ પરીક્ષા માટે cut off પણ જાહેર*
*🔥ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ ની Mains પરીક્ષા ની તારીખ (સંભવિત)16/08/2026🔥*
*🔥કટ ઓફ માર્ક્સ - 70*🔥
👇👇👇👇👇👇👇👇👇
https://sebexam.org/Form/printResult
*🔥TAT - S) શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક)-૨૦૨૬ ની પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જાહેર..🔥*
👇👇👇👇👇👇👇
https://sebexam.org/Form/printResult
*🔥Official Website.🔥*
👇👇👇👇👇👇👇👇👇
https://sebexam.org/
*🔥સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષણ સહાયક / મદદનીશ શિક્ષકોની જિલ્લા આંતરિક ફેરબદલી બાબત..🔥*
*🔥WhatsApp में मोबाइल नंबर की जगह Username वाले फीचर पर केंद्र सरकार ने कड़ा एक्शन लिया है. सरकार ने भारत में इसके रोलआउट पर रोक लगा दी है. साथ ही मेटा को शोकॉज नोटिस भी भेजा है.🔥*
*🔥વિદ્યાસહાયક / શિક્ષક સંવર્ગ (વર્ગ -3 સીધી ભરતી ) ના રોસ્ટર રજીસ્ટર તૈયાર રાખવા બાબત..🔥*
*TET બાબતે NCTE એ કોર્ટમાં શું સ્પષ્ટતા કરી?*
આ સમાચાર "લોક શોભા ન્યૂઝ" ના છે. *NCTE એ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને સ્પષ્ટ કર્યું છે કે 23 ઓગસ્ટ 2010 પહેલા નિમણૂક પામેલા શિક્ષકો માટે TET અનિવાર્ય નથી.*
### *3 મુખ્ય મુદ્દા:*
*1. કોને છૂટ મળી?*
નિમણૂક તારીખ TET જરૂરી?
3 સપ્ટેમ્બર 2001 પહેલા ના - TET થી પૂર્ણ છૂટ
3 સપ્ટે 2001 થી 23 ઓગસ્ટ 2010 ના - TET અનિવાર્ય નથી
23 ઓગસ્ટ 2010 પછી હા - TET અનિવાર્ય
*2. NCTE નો તર્ક શું છે?*
- 23 ઓગસ્ટ 2010 ના રોજ NCTE એ નોટિફિકેશન બહાર પાડીને પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો માટે TET ફરજિયાત કર્યું હતું.
- એ પહેલા TET ની વ્યવસ્થા જ અસ્તિત્વમાં નહોતી.
- *પાછળથી લાગુ થયેલા નિયમો પૂર્વ પ્રભાવથી લાગુ ન કરી શકાય.* એટલે જૂની નિમણૂકો પર TET ન મૂકી શકાય.
*3. કોને ફાયદો થશે?*
દેશભરના અને ખાસ કરીને હિમાચલ પ્રદેશના હજારો શિક્ષકોને રાહત મળશે. TET પાસ ન કર્યું હોય તો પણ તેમની નોકરી કે સેવા પર કોઈ અસર નહીં પડે.
*ટૂંકમાં*: જો તમારી નિમણૂક 23-08-2010 પહેલા થઈ હોય, તો તમારે TET આપવાની જરૂર નથી. NCTE એ કોર્ટમાં આ વાત લેખિતમાં કહી દીધી છે.
ગુજરાતના શિક્ષકો માટે પણ આ નિયમ લાગુ પડે છે, કારણ કે NCTE ના નિયમો આખા દેશમાં સરખા છે.
*🔥જનરલ ધીરજ સેઠ ભારતીય સેનાના નવા આર્મી ચીફ બન્યા છે. આ પહેલા તેમણે આર્મી સ્ટાફના વાઇસ ચીફ તરીકે સેવા આપી હતી.🔥*
Уже доступно! Исследование Telegram 2025 — ключевые инсайты года 
