Sanatan Sanstha Gujarati
Open in Telegram
Official Telegram Channel of Sanatan Sanstha, an NGO engaged in the spread of spirituality in scientific way
Show more409
Subscribers
-224 hours
-37 days
-630 days
Posts Archive
ઈશ્વર
‘ઈ:’ – ઈક્ષતે એટલે જુએ છે, અર્થાત્ બધું જાણી લેનારા, સર્વજ્ઞ અને ‘શ:’ – શમયતે એટલે શાંત, તૃપ્ત કરનારા. એટલે જ જે સર્વજ્ઞ છે અને શાંતિ આપે એ એટલે ઈશ. ‘વર:’ અર્થાત શ્રેષ્ઠ; તેથી ‘ઈશ:’ + ‘વર:’ – ઈશ્વર:, અર્થાત્ જે સર્વજ્ઞતા અને શાંતિ પ્રદાન કરવામાં શ્રેષ્ઠ છે તે.
વધુ વાંચો https://www.sanatan.org/gujarati/13254.html
અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો: t.me/SSGujarati
SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્યાત્મનો પ્રસાર કરતી સનાતન સંસ્થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
દુષ્ટોનું નિર્દાલન કરવા માટે બ્રાહ્મ અને ક્ષાત્ર તેજયુક્ત યોદ્ધાવતાર ભગવાન પરશુરામ !
પરશુરામે કાળ પર વિજય પ્રાપ્ત કર્યો છે. તેને કારણે તેઓ સપ્તચિરંજીવીઓમાંથી એક છે. પ્રાતઃસમયે તેમનું સ્મરણ કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે.
વધુ વાંચો https://www.sanatan.org/gujarati/13770.html
અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો: t.me/SSGujarati
SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્યાત્મનો પ્રસાર કરતી સનાતન સંસ્થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
આધ્યાત્મિક ઉપાયો માટે ‘દશપ્રણવી ગાયત્રી મંત્ર’
સાત વ્યાહૃતિઓનું (સપ્તલોકોનું) ૐકાર પૂર્વક સ્મરણ કરીને અમે દેદિપ્યમાન ભગવાન સવિતા (સૂર્ય) દેવતાના તે તેજનું ધ્યાન ધરીએ છીએ. તે (તેજ) અમારી બુદ્ધિને સત્પ્રેરણા આપે. આપતત્ત્વ એ જ્યોતિ (ઊર્જા), રસ, અમૃત, બ્રહ્મ, ભૂલોક, ભુવર્લોક, સ્વર્ગલોક અને ૐકારસ્વરૂપ છે.
વધુ વાંચો https://www.sanatan.org/gujarati/13774.html
અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો: t.me/SSGujarati
SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્યાત્મનો પ્રસાર કરતી સનાતન સંસ્થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
પાણીની શક્તિ અને સકારાત્મકતા
પાણીમાં બહારથી આવનારી પ્રત્યેક પ્રકારની ઊર્જા પ્રમાણે પરિવર્તન થતું હોય છે અને આ પરિવર્તન પ્રમાણે તે તમારા શરીર પર પરિણામ કરતું હોય છે.
વધુ વાંચો https://www.sanatan.org/gujarati/12700.html
અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો: t.me/SSGujarati
SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્યાત્મનો પ્રસાર કરતી સનાતન સંસ્થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
ભારતીય શાસ્ત્રીય સંગીત સાંભળીને નિદ્રારોગથી છૂટકારો મળેલા ઇટલીના હુકુમશાહ બેનિટો મુસોલિની !
તેમણે મુસોલિનીને તે રાત્રે શાકાહારી ભોજન કરવાની વિનંતિ કરી. ભોજન થઈ ગયા પછી પંડિત ઠાકૂરે રાગ ‘પૂરિયા’ના આલાપ લેવાનું ચાલુ કર્યું. આ રાગમાં એક ચમત્કારિક પ્રકાર હતો. પંદર મિનિટમાં મુસોલિની સૂઈ ગયો.
વધુ વાંચો https://www.sanatan.org/gujarati/13348.html
અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો: t.me/SSGujarati
SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્યાત્મનો પ્રસાર કરતી સનાતન સંસ્થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
અકબરના વિરોધમાં ધર્મયુદ્ધનું રણશિંગું ફૂંકનારા મહારાણા પ્રતાપ !
મહારાણા હોવા છતાં પણ કુટુંબીઓ સહિત જંગલમાં રહેવાનો વારો આવ્યો હોવા છતાં પણ તેઓ ડગમગ્યા નહીં અને ધૈર્યથી મુગલ શત્રુઓનો અંત સુધી સામનો કરતા રહ્યા.
વધુ વાંચો https://www.sanatan.org/gujarati/3782.html
અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો: t.me/SSGujarati
SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્યાત્મનો પ્રસાર કરતી સનાતન સંસ્થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
શ્રીક્ષેત્ર નીરા-નૃસિંહપુરનો મહિમા
વેદ જાણનારા જેનું નયનરમ્ય અને સુદર્શનીય, એવું વર્ણન કરે છે, તે આ (નીરા-નૃસિંહપુર ક્ષેત્ર) ક્ષેત્રરાજ છે અને પૃથ્વીના નાભિસ્થાને શોભે છે.
વધુ વાંચો https://www.sanatan.org/gujarati/14032.html
અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો: t.me/SSGujarati
SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્યાત્મનો પ્રસાર કરતી સનાતન સંસ્થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
નિદ્રા ક્યારે અને કેટલી લેવી ?
ઋષિઓ સૂર્યગતિ પ્રમાણે બ્રાહ્મમુહૂર્ત સમયે પ્રાતઃવિધિ, સ્નાન અને સંધ્યા કરતા. ત્યાર પછી વેદાધ્યાયન અને કૃષિકર્મો કરતાં અને રાત્રે વહેલા સૂઈ જતા. તેથી તેઓ શારીરિક દૃષ્ટિએ સ્વસ્થ હતા; પરંતુ આજે લોકો નિસર્ગનિયમોના વિરોધમાં વર્તન કરતા હોવાથી તેમનું શરીર આરોગ્ય બગડી ગયું છે. પશુ-પક્ષીઓ પણ નિસર્ગનિયમો અનુસાર દિનચર્યા કરે છે.
વધુ વાંચો https://www.sanatan.org/gujarati/12978.html
અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો:
t.me/SSGujarati
SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્યાત્મનો પ્રસાર કરતી સનાતન સંસ્થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
ધૂમપાન : શ્વસનતંત્રના રોગ પ્રતિબંધિત થઈ શકે તેવો આયુર્વેદિક ઉપચાર !
ઘરના વાતાવરણના શુદ્ધિકરણ માટે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે ધૂપદાનીમાં (એટલે ધૂપ કરવા માટે અંગાર મૂકીએ છીએ એ વાસણમાં. આ વાસણ માટીનું કે ધાતુનું બનેલું હોય છે.) અંગારા સળગાવીને તેના પર ધૂપ, લીમડાના પાંદડા, ડુંગળીની છાલ, અજમો, વેખંડ, દાલચીની (તજ), તુલસીના પાંદડા, ફૂદીનો આમાંથી કોઈ પણ પદાર્થ નાખીને તેનો ધુમાડો કરવો અને તે આખા ઘરમાં ફેરવવો.
વધુ વાંચો https://www.sanatan.org/gujarati/9527.html
અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો:
t.me/SSGujarati
SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્યાત્મનો પ્રસાર કરતી સનાતન સંસ્થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
અગ્નિહોત્ર
અગ્નિહોત્ર એટલે અગ્નયન્તર્યામી (અગ્નિમાં) આહુતિ અર્પણ કરીને કરવામાં આવનારી ઈશ્વરી ઉપાસના !
વધુ વાંચો https://www.sanatan.org/gujarati/3350.html
અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો:
t.me/SSGujarati
SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્યાત્મનો પ્રસાર કરતી સનાતન સંસ્થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
ધર્માચરણ
આચરવા માટે સહેલા એવા પરધર્મ કરતાં સદોષ ભલે હોય, તો પણ સ્વધર્મ જ શ્રેષ્ઠ છે. સ્વધર્મમાં રહીને મૃત્યુ આવે, તો પણ શ્રેયસ્કર; (કારણ) પરધર્મનો સ્વીકાર કરવામાં મોટો ભય છે.
વધુ વાંચો https://www.sanatan.org/gujarati/13416.html
અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો:
t.me/SSGujarati
SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્યાત્મનો પ્રસાર કરતી સનાતન સંસ્થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
તાવમાં ઉપયોગી એવી કેટલીક આયુર્વેદિક ઔષધિઓ
ગળામાં અથવા છાતીમાં બળતરા થતી હોય, ત્યારે આ ઔષધ ચાવીને ખાવાથી લાભ થાય છે. જ્યારે ત્રાસ થાય, ત્યારે ૧ ગોળી ચાવીને ખાવી. ગોળી અત્યંત કડવી હોય છે.
વધુ વાંચો https://www.sanatan.org/gujarati/12875.html
અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો:
t.me/SSGujarati
SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્યાત્મનો પ્રસાર કરતી સનાતન સંસ્થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
રીંગણાંના ઔષધી ઉપયોગ
પેટ ફૂલી ગયા પછી કેટલીક વાર હૃદય પર દબાણ આવે છે. તેનાથી અસ્વસ્થતા વધે છે, તેમજ સતત પેટમાં દુઃખે છે. તે સમયે રીંગણાંનો ઓળો ખાવાથી લાભ થાય છે. તે માટે રીંગણાંની એક જાત જેને સંસ્કૃતમાં ‘બૃહતી’ કહે છે, તેનો ઉપયોગ કરવો.
વધુ વાંચો https://www.sanatan.org/gujarati/10010.html
અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો:
t.me/SSGujarati
SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્યાત્મનો પ્રસાર કરતી સનાતન સંસ્થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
મલેશિયાની રાજવટ પર રહેલો ભારતીય (હિંદુ) સંસ્કૃતિનો પ્રભાવ !
૭મા શતકમાં શ્રીવિજય અને અયુત્થયનું રાજ્ય હતું. ત્યારથી રાજા ચૂંટવાની સંકલ્પના ચાલુ થઈ. તે સમયે શ્રીવિજયના રાજ્યમાંના વિવિધ નગરોમાંથી (રાજ્યોમાંથી) રાજા ચૂંટવામાં આવતો હતો. રાજાની પત્નીને ‘રાજા પરમૈસુરી અગોંગ’, કહેવામાં આવે છે.
વધુ વાંચો https://www.sanatan.org/gujarati/13383.html
અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો:
t.me/SSGujarati
SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્યાત્મનો પ્રસાર કરતી સનાતન સંસ્થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
મનમાંના વિચાર અને પ્રતિક્રિયામાંનો ભેદ કેવી રીતે ઓળખવો ?
વ્યક્તિના મનમાં દિવસ દરમ્યાન વિવિધ વિચારો આવતા રહેતા હોય છે. અયોગ્ય વિચારનો ઉગમ થવાનું કારણ મોટા ભાગે ‘વ્યક્તિના ચિત્ત પરના અયોગ્ય સંસ્કાર’ એ હોય છે.
વધુ વાંચો https://www.sanatan.org/gujarati/11531.html
અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો:
t.me/SSGujarati
SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્યાત્મનો પ્રસાર કરતી સનાતન સંસ્થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
પ.પૂ. ભક્તરાજ મહારાજજીએ કહેલું નામજપનું શ્રેષ્ઠત્વ
ધ્યાનમાંના જડત્વનું આકર્ષણ,, ચિત્ત પર રહેલા સંસ્કારોને કારણે હોય છે; અર્થાત્ ધ્યાન અવસ્થામાં ‘ચિત્તવૃત્તિ નિરોધઃ’ થાય છે, ‘નિર્મૂલનઃ’ થતું નથી. નામજપથી મોટાભાગે નિર્મૂલન થાય છે.
વધુ વાંચો https://www.sanatan.org/gujarati/11997.html
અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો:
t.me/SSGujarati
SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્યાત્મનો પ્રસાર કરતી સનાતન સંસ્થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
ગોમૂત્રની સહાયતાથી જળપ્રદૂષણ પર પરિણામકારી ઉપાય !
‘ચાંદીના આ અબ્જાંશ કણ (સિલ્વર નૅનો પાર્ટિકલ્સ) વસ્ત્ર-ઉદ્યોગ દ્વારા બહાર છોડવામાં આવતા અત્યંત ઝેરીલા પાણીના શુદ્ધિકરણ માટે ઉપયોગમાં લાવી શકાય છે’, એવું સંશોધન દ્વારા ઉજાગર થયું છે.
વધુ વાંચો https://www.sanatan.org/gujarati/11121.html
અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો:
t.me/SSGujarati
SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્યાત્મનો પ્રસાર કરતી સનાતન સંસ્થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
ચિરંતન સનાતન !
‘સનાતનો નિત્યનૂતનઃ’ અર્થાત જે શાશ્વત, અનાદિ હોવા છતાં નિત્યનૂતન, અર્થાત ક્યારે પણ જૂનું થતું નથી, તેને ‘સનાતન’ કહે છે. સનાતન અવિનાશી તત્ત્વ છે. મહાભારતના શાંતિપર્વના અધ્યાય ૬૪ માં કહ્યું છે કે, અનાદિ સમયે ઈશ્વરે સૃષ્ટિની ઉત્પત્તિ કરી, ત્યારે જ ધર્મની પણ નિર્મિતિ કરી. અનાદિ અને અનંત એવા ધર્મને નષ્ટ કરવાનો ભલે ગમે તેટલો પ્રયત્ન કરવામાં આવે, તો પણ સનાતન નષ્ટ થઈ શકે નહીં;
વધુ વાંચો https://www.sanatan.org/gujarati/12597.html
અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો:
t.me/SSGujarati
SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્યાત્મનો પ્રસાર કરતી સનાતન સંસ્થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
અલંકારોનો ઉપયોગ કરવા પાછળનો ઉદ્દેશ અને મહત્ત્વ
रत्नकंकणकेयूरकांचीकुण्डलनूपुरम्।
मुक्ताहारं किरीटं च गृहाणाभरणानिमे ॥
અર્થ : હે દેવી, રત્નજડિત બંગડીઓ, કેયૂર એટલે બાજુબંધ, કાંચી (કંદોરો), કર્ણભૂષણો, ઝાંઝર, મોતીનો હાર, મુગટ ઇત્યાદિ અલંકાર તમે ધારણ કરો.
વધુ વાંચો https://www.sanatan.org/gujarati/12079.html
અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો:
t.me/SSGujarati
SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્યાત્મનો પ્રસાર કરતી સનાતન સંસ્થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
અલંકારોનો ઉપયોગ કરવા પાછળનો ઉદ્દેશ અને મહત્ત્વ
रत्नकंकणकेयूरकांचीकुण्डलनूपुरम्।
मुक्ताहारं किरीटं च गृहाणाभरणानिमे ॥
અર્થ : હે દેવી, રત્નજડિત બંગડીઓ, કેયૂર એટલે બાજુબંધ, કાંચી (કંદોરો), કર્ણભૂષણો, ઝાંઝર, મોતીનો હાર, મુગટ ઇત્યાદિ અલંકાર તમે ધારણ કરો.
Available now! Telegram Research 2025 — the year's key insights 
