Sanatan Sanstha Gujarati
Kanalga Telegram’da o‘tish
Official Telegram Channel of Sanatan Sanstha, an NGO engaged in the spread of spirituality in scientific way
Ko'proq ko'rsatish410
Obunachilar
Ma'lumot yo'q24 soatlar
+17 kunlar
+130 kunlar
Postlar arxiv
ગુરુ મહાન કે દેવ ?
ઈશ્વરનાં તત્વો અનુસાર ન્યાયવ્યવસ્થા છે. જો તું સારું કામ કરે, તો તને તેનું સારું જ ફળ, સારું જીવન અને મુક્તિ મળશે; પણ જો તું ખરાબ કાર્ય કરે, તો તને તેનું ફળ ખરાબ જ મળશે.
વધુ વાંચો https://www.sanatan.org/gujarati/2063.html
અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો: t.me/SSGujarati
SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્યાત્મનો પ્રસાર કરતી સનાતન સંસ્થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
‘ઑનલાઈન’ ગુરુપૂર્ણિમા મહોત્સવ
ગુરુપૂર્ણિમાને દિવસે ૧,૦૦૦ ગણાં સક્રિય રહેનારા ગુરુતત્ત્વનો લાભ સહુકોઈને મળે, તે માટે ‘ઑનલાઈન’ ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન કરી રહ્યા છીએ.
વધુ વાંચો https://www.sanatan.org/gujarati/gurupurnima
અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો: t.me/SSGujarati
SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્યાત્મનો પ્રસાર કરતી સનાતન સંસ્થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
ચાતુર્માસ
ચાતુર્માસમાં હવિષ અન્ન સેવન કરવું, એવું કહ્યું છે. ચોખા, મગ, જવ, તલ, વટાણા, ઘઉં, સમુદ્રલવણ, ગાયનું દૂધ, દહીં, ઘી, કટહલ, કેરી, નારિયેળ, કેળાં ઇ. પદાર્થોને હવિષ્ય (ખાવા યોગ્ય) માનવા.
વધુ વાંચો https://www.sanatan.org/gujarati/2034.html
અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો: t.me/SSGujarati
SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્યાત્મનો પ્રસાર કરતી સનાતન સંસ્થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
દેવશયની અગિયારસ (અષાઢી એકાદશી)
અચાનક તેમના બધાના શ્વાસમાંથી એક શક્તિ ઉત્પન્ન થયી. તે શક્તિએ ગુફાના દ્વાર પાસે ટપીને બેઠેલા મૃદુમાન્ય રાક્ષસને મારી નાખ્યો. આ શક્તિ એટલે જ એકાદશી દેવતા.
વધુ વાંચો https://www.sanatan.org/gujarati/3485.html
અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો: t.me/SSGujarati
SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્યાત્મનો પ્રસાર કરતી સનાતન સંસ્થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
લોકમાન્ય તિલક – એક ઔલોકિક વ્યક્તિત્વ
‘‘ઘરે જઈને શું લશ્કર તૈયાર કરવાનું છે ? સરકારે જ્યાં સમગ્ર દેશને જ કારાગૃહમાં ફેરવી નાખ્યો છે, ત્યાં કારાગૃહમાં એટલે કે મોટા ઓરડામાંથી નાના ઓરડામાં જવાનું એટલું જ !’’
વધુ વાંચો https://www.sanatan.org/gujarati/13393.html
અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો: t.me/SSGujarati
SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્યાત્મનો પ્રસાર કરતી સનાતન સંસ્થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
નામજપના કેટલાક વિશિષ્ટતાપૂર્ણ લાભ
એકાદ વિશિષ્ટ જપ કરવાથી તે વિશિષ્ટ તત્ત્વ પર નિયંત્રણ મેળવી શકાય અને તે પ્રમાણે કેટલીક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, ઉદા. સૂર્યદેવના જપ થકી તેજતત્ત્વ પર અંકુશ મેળવી શકાય તો ઉષ્ણતાનો ત્રાસ થતો નથી.
વધુ વાંચો https://www.sanatan.org/gujarati/12829.html
અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો: t.me/SSGujarati
SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્યાત્મનો પ્રસાર કરતી સનાતન સંસ્થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
ફેંકી દેવા લાયક સફરજન કરતાં ભારતીય ફળો આરોગો !
ભારતમાં સર્વત્ર ઉપલબ્ધ, કોઈપણ ફળની તુલનામાં સફરજન આ ફળ ત્યાજ્ય જ છે, એટલું ચોક્કસ !
વધુ વાંચો https://www.sanatan.org/gujarati/10305.html
અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો: t.me/SSGujarati
SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્યાત્મનો પ્રસાર કરતી સનાતન સંસ્થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
અભ્યંગ (મર્દન)
સંપૂર્ણ શરીરને અથવા શરીરના એકાદ ભાગને તેલ લગાડીને ચોળવું, આને ‘અભ્યંગ (મર્દન) કહેવામાં આવે છે.
વધુ વાંચો https://www.sanatan.org/gujarati/13437.html
અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો: t.me/SSGujarati
SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્યાત્મનો પ્રસાર કરતી સનાતન સંસ્થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
ગુરુ મહાન કે દેવ ?
ગુરુ ક્યારેય કોઈને પણ જાતે પોતાનાથી દૂર કરતા નથી. ઊલટું તે પોતાના શિષ્યને હીરાની જેમ પાસાં પાડે છે. તેને શુદ્ધ કરીને પછી મારા ચરણો પાસે લાવે છે. તેથી હું હંમેશાં પૃથ્વી પર ગુરુના સ્વરૂપેજ આવું છું.
વધુ વાંચો https://www.sanatan.org/gujarati/2063.html
અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો: t.me/SSGujarati
SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્યાત્મનો પ્રસાર કરતી સનાતન સંસ્થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
દુગ્ધજન્ય પદાર્થ કોણે અને ક્યારે ખાવા ?
દૂધના અને તેમાંથી બનાવેલા બધા જ પદાર્થોના ગુણધર્મ સરખા હોતા નથી. પનીર, ક્રીમ, મલાઈ, માવો, દૂધનો પાવડર, ઘાટું દૂધ આ સર્વના ગુણધર્મો જુદા જુદા છે. તેથી પ્રત્યેક પદાર્થનો જુદો વિચાર અને તે પ્રમાણે પસંદ કરવાનું આવશ્યક પુરવાર થાય છે.
વધુ વાંચો https://www.sanatan.org/gujarati/10019.html
અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો: t.me/SSGujarati
SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્યાત્મનો પ્રસાર કરતી સનાતન સંસ્થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
૨૦૦ વર્ષોનો ઇતિહાસ ધરાવતા અને નગર શહેરનું શ્રદ્ધાસ્થાન શ્રી વિશાલ ગણપતિ !
ગણેશનું નૃત્ય નિહાળીને ગંધર્વ-અપ્સરાઓ પણ લજ્જિત થઈ જાય છે, એવું કહેતી વેળા કવિ મોરોપંતે શ્રી ગણેશનું મનોહારી રૂપ શબ્દસંપત્તિ અને કલ્પનાના સૌંદર્ય દ્વારા શ્રેષ્ઠ રીતે ચિતાર્યું છે.
વધુ વાંચો https://www.sanatan.org/gujarati/12563.html
અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો: t.me/SSGujarati
SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્યાત્મનો પ્રસાર કરતી સનાતન સંસ્થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
શ્રદ્ધા અને ભક્તિનું ઉત્કટ દર્શન કરાવનારી જગન્નાથ રથયાત્રા
આ ત્રણેય રથ નિર્માણ કર્યા પછી ‘છર પહનરા’ નામક અનુષ્ઠાન કરવામાં આવે છે. એ અંતર્ગત પુરીના ગજપતિ રાજા પાલખીમાં પધારીને આ ત્રણેય રથોનું વિધિસર પૂજન કરે છે. એ વખતે સોનાના ઝાડુથી રથનો મંડપ અને રસ્તો સાફ કરવાની પ્રથા છે.
વધુ વાંચો https://www.sanatan.org/gujarati/12451.html
અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો: t.me/SSGujarati
SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્યાત્મનો પ્રસાર કરતી સનાતન સંસ્થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
ચતુર્વિધ આહાર (આયુર્વેદનો પાકમંત્ર) !
હું જ સર્વ પ્રાણીઓના શરીરમાં વાસ કરનારો, પ્રાણ અને અપાન (વાયુઓ)થી સંયુક્ત વૈશ્વાનર અગ્નિરૂપ થઈને ચાર પ્રકારના અન્નનું પાચન કરું છું.
વધુ વાંચો https://www.sanatan.org/gujarati/12769.html
અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો: t.me/SSGujarati
SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્યાત્મનો પ્રસાર કરતી સનાતન સંસ્થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
સંત, શિષ્ય અને સાધકનો ગુરુદેવ પ્રત્યે ભાવ !
શ્રી ગુરુએ જ્યારે એક વાંઝ ભેસનું દૂધ દોહવા માટે કહ્યું, ત્યારે તે સ્ત્રીએ શ્રદ્ધાથી ભેસનું દૂધ દોહવાનો આરંભ કર્યો. તે ભેસે ઘણું દૂધ આપ્યું. – શ્રી ગુરુચરિત્ર, અધ્યાય ૨૨.
વધુ વાંચો https://www.sanatan.org/gujarati/2142.html
અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો: t.me/SSGujarati
SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્યાત્મનો પ્રસાર કરતી સનાતન સંસ્થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
શક્તિપીઠોનું મહત્ત્વ
શક્તિપીઠ ત્રિગુણાતીત હોય છે. તેનું સગુણ રૂપ ત્રિપુટી અવસ્થામાં હોય છે. તેને કારણે સત્ત્વ, રજ અને તમ આ ત્રિગુણ શક્તિપીઠના આધીન રહીને ઉત્પત્તિ, સ્થિતિ અને લય આ ત્રણેય સ્તર પર અધિકતમ (કમાલ) સ્તર પર બ્રહ્માંડની આવશ્યકતા અનુસાર કાર્ય કરે છે.
વધુ વાંચો https://www.sanatan.org/gujarati/12238.html
અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો: t.me/SSGujarati
SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્યાત્મનો પ્રસાર કરતી સનાતન સંસ્થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
દેવતાને અન્નનો નૈવેદ્ય ધરાવવા પાછળનું શાસ્ત્ર
પૂર્વે ભોજન કરવા પહેલાં ભગવાનને અન્નનો નૈવેદ્ય ધરાવ્યા સિવાય અન્ન ગ્રહણ કરવામાં આવતું નહોતું; પણ આજકાલ આ કૃતિ તહેવાર અને ધાર્મિક ઉત્સવો પૂરતી જ મર્યાદિત રહી ગઈ છે.
વધુ વાંચો https://www.sanatan.org/gujarati/11383.html
અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો: t.me/SSGujarati
SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્યાત્મનો પ્રસાર કરતી સનાતન સંસ્થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
સુખ દુઃખના કારણો શું છે ?
‘અંગ્રેજોએ આપણે ત્યાં જે શિક્ષણપ્રણાલી લાગુ કરી, તેનાથી ધર્મનિષ્ઠા નષ્ટ થઈ અને આર્થિક નિષ્ઠા વધી ગઈ છે. આને કારણે જ ધન-ઉપાર્જન કરવું એ જ શિક્ષણનો એક માત્ર ઉદ્દેશ્ય થઈ ગયો છે.
વધુ વાંચો https://www.sanatan.org/gujarati/14326.html
અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો: t.me/SSGujarati
SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્યાત્મનો પ્રસાર કરતી સનાતન સંસ્થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
રાજમાતા જિજાઊ !
જિજાબાઈના પાંચ પુત્રો મૃત્યુ પામ્યા હતા. એકલા શિવાજી જીવિત રહ્યા અને તેમના પર પણ અનેક સંકટો આવતા હતા; પણ તેવી સ્થિતિમાં પણ મન કઠોર કરીને તે શિવરાયાને યશસ્વી થવાના આશીર્વાદ આપતા હતા.
વધુ વાંચો https://www.sanatan.org/gujarati/8362.html
અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો: t.me/SSGujarati
SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્યાત્મનો પ્રસાર કરતી સનાતન સંસ્થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
આધ્યાત્મિક સ્તર પર અને માનવી જીવનના વિવિધ પાસાંને સ્પર્શ કરનારા વિચારો સાથે જોડાયેલું અર્થપૂર્ણ બાટીક કોતરકામ (નકશી) ધરાવતાં વિવિધ દેશોમાંના વિશિષ્ટતાપૂર્ણ વસ્ત્રો !
ઇંડોનેશિયાની જેમ જ મલેશિયામાં પણ આપણને આવા વિશિષ્ટતાપૂર્ણ બાટીક કોતરકામનાં કપડાં જોવા મળે છે.
વધુ વાંચો https://www.sanatan.org/gujarati/13484.html
અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો: t.me/SSGujarati
SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્યાત્મનો પ્રસાર કરતી સનાતન સંસ્થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
સનાતનના શ્રદ્ધાસ્થાન સંત ભક્તરાજ મહારાજ
ભજન એટલે બાબાનું સૌથી ગમતું વિશ્રાંતિનું સ્થાન. બાબા એટલે જ ભજન અને ભજન એટલે જ બાબા. શિષ્યાવસ્થામાં ભજન એટલે બાબાની સાધના, સેવા હતી. ગુરુદેવની સામે ઊભા રહીને બાબાએ કલાકોના કલાકો સુધી ભજનો ગાયા છે.
વધુ વાંચો https://www.sanatan.org/gujarati/7291.html
અમારી ટેલીગ્રામ ચેનલને સબસ્ક્રાઇબ (Subscribe) કરીને લીંક શેઅર (Share) કરો: t.me/SSGujarati
SSGujarati આ વૈજ્ઞાનિક પરિભાષામાં અધ્યાત્મનો પ્રસાર કરતી સનાતન સંસ્થા નામની NGO ની અધિકૃત ગુજરાતી ટેલીગ્રામ ચેનલ છે.
