en
Feedback
🖋🇮🇳વૈચારિક નવક્રાંતિ🖋🇮🇳

🖋🇮🇳વૈચારિક નવક્રાંતિ🖋🇮🇳

Open in Telegram

આ ચેનલનો મુખ્યહેતુ આ માહિતીયુગમાં વૈચારિક જાગૃતતા લાવવાનો છે. નિસ્વાર્થ શિક્ષણકર્મીઓ દ્વારા માહિતી જરુરિયાતમંદને પુરી પાડવાનો છે. (IT+IT=IT) INDIA TODAY + INFORMATION TECHNOLOGY = INDIA TOMORROW સલાહસૂચન આવકાર્ય સહકારની અપેક્ષાએ આપનો @Deepakzala

Show more
2 425
Subscribers
No data24 hours
-17 days
-2330 days
Posts Archive
અરવલ્લી ગિરિમાળામાં સ્થિત મા અંબે ના પ્રાગટ્ય સ્થાન અંબાજી ગબ્બર તથા તેની આસપાસનો વિસ્તાર વરસાદમાં ખૂબ જ રમણીય લાગે છે, તેની એક ઝલક. #Atulyavarso

તત્કાલિન સમયે અમોએ શ્રી સોમનાથ ટ્રસ્ટનાં સંયુક્ત ઉપક્રમે પ્રભાસપાટણ નગરનો હેરીટેજ વોક રૂટ તૈયાર કરેલ, જે અહી પોસ્ટ કરવાનો હેત
તત્કાલિન સમયે અમોએ શ્રી સોમનાથ ટ્રસ્ટનાં સંયુક્ત ઉપક્રમે પ્રભાસપાટણ નગરનો હેરીટેજ વોક રૂટ તૈયાર કરેલ, જે અહી પોસ્ટ કરવાનો હેતુ એ જ છે કે આપણે જ્યારે સોમનાથની મુલાકાતે જઈએ ત્યારે મુખ્ય દેવાલયની સાથે આસપાસનાં અન્ય ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોની પણ વિગતે મુલાકાત લઈએ.

♻️♻️♻️ઈતિહાસ અને આજ♻️♻️♻️ 💢1857 નો વિપ્લવ અને ગુજરાત ⚜ 1857 ના સંગ્રામમાં ગુજરાત ના પ્રથમ શહીદ વીર રતનાજી ઠાકોર ⚜તાજપુર ગામે
+2
♻️♻️♻️ઈતિહાસ અને આજ♻️♻️♻️ 💢1857 નો વિપ્લવ અને ગુજરાત ⚜ 1857 ના સંગ્રામમાં ગુજરાત ના પ્રથમ શહીદ વીર રતનાજી ઠાકોર ⚜તાજપુર ગામે શહીદ વીરના પાળિયાના લેખ આવી વધુ રસપ્રદ તથ્યાધિન માહિતી મેળવવા જોડાઓ 📲📲https://t.me/maakrupaa

ॐ सूर्याय नमः સોમનાથ નજીક આવેલા *૧૦૦૦ વર્ષથી* પણ પૌરાણિક *સૂર્ય મંદિરમાં* સેંકડો વર્ષ બાદ સૌપ્રથમવાર થશે *મહાઆરતી*. આપ પણ અમા
ॐ सूर्याय नमः સોમનાથ નજીક આવેલા *૧૦૦૦ વર્ષથી* પણ પૌરાણિક *સૂર્ય મંદિરમાં* સેંકડો વર્ષ બાદ સૌપ્રથમવાર થશે *મહાઆરતી*. આપ પણ અમારા આ પ્રયાસમાં જોડાવ તે માટે *સાદર આમંત્રિત* કરવામાં આવ્યા છો. - ટીમ અતુલ્ય વારસો

"જ્ઞાન સારથિ" ચેનલ હેક થયેલ છે તો મિત્રો મારી તમામ અપડેટસ મેળવવા માટે આ નવી ચેનલ માં જોડાવ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. 👉આ ચેનલ યુવરાજસિંહ જાડેજા(યુયુત્સુ) દ્વારા બનાવવામાં આવેલ છે. 👉આ ચેનલ નો મુખ્ય ઉદ્દેશ આપને સાચી અને સચોટ માહિતી મળી રહે તે જ છે. 👉આપના તમામ મિત્ર વર્તુળ, વોટ્સ એપ ગ્રૂપ સુધી આ મેસેજ ખાસ પોહચાડી દેજો. 👉આ ચેનલ ગુજરાતના યુવાનો માટે છે. 👉જ્ઞાન વાંચ્છુકો અને સચોટ માહિતી ઇચ્છુક જોડાય શકે છે. 👉સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ અહીંયા મળી રહશે. Join Now: https://telegram.me/gyansarthiofficial

*બાર બાર વરસે નવાણ ગળાવ્યાં, નવાણે નીર નો આવ્યાં જી રે ! * આ સુપ્રસિદ્ધ જળગીત, બલિદાન ગાથાની પ્રસ્તુતિ વઢવાણની ઐતિહાસિક માઘાવાવમાં ગુજરાત સાહિત્ય અકાદમી અને અતુલ્ય વારસો દ્વારા આયોજીત કાર્યક્રમમાં પ્રસ્તુત કરવામાં આવી હતી. આજે પણ આ બલિગાન ગાથા સાંભળી આંખોમાં ભીનાશ આવી જાય તેવી તાકાત ધરાવે છે. આપણે સૌએ ખાસ કરીને નવી પેઢીને ચોક્કસપણે એકવાર આ ગીત સંભળાવી આપણી પ્રાચીન વાવો અને તેની પાછળ જોડાયેલી કથાઓથી અવગત કરવા જરુરી છે. please follow the link - https://youtu.be/_CKGaSLtSco

અમદાવાદ (કર્ણાવતી નગર)નું અતિ પ્રાચીન કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિરની એક ઝલક. #Atulyavarso

કાળિયો ધ્રો ગુજરાતના કચ્છમાં આવેલ કાળિયો ધ્રો એ ધ ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા ૨૦૨૧માં 52 જોવાલાયક સ્થળોની યાદીમાં સ્થાન પામ્યું હતું. અહી સમય સાથે પાણીના સ્તરમાં આવેલ ફેરફારોથી કુદરતી આ પ્રકારની આકૃતિઓ રચાઈ છે જે ખુબજ આકર્ષક છે. #Atulyavarso

ભારતની સનાતન સંસ્કૃતિમાં ચાર પવિત્ર સરોવર ખૂબ જ મહત્વ ધરાવે છે. ૧. માનસરોવર ૨. નારાયણ સરોવર ૩. બિંદુ સરોવર ૪. પંપા સરોવર તેમાંથી, કચ્છમાં આવેલ નારાયણ સરોવરની એક ઝાંખી અહી જોઈ શકશો.

♻️♻️♻️વિશેષ: કલા અને વારસો♻️♻️♻️ 💮કચ્છની પ્રખ્યાત હસ્તકલા: રોગાન કલા💮 ⚜ઈતિહાસ ⚜ખાસિયત ⚜રોગાન બનાવવાની પ્રકીયા For More Join
+3
♻️♻️♻️વિશેષ: કલા અને વારસો♻️♻️♻️ 💮કચ્છની પ્રખ્યાત હસ્તકલા: રોગાન કલા💮 ⚜ઈતિહાસ ⚜ખાસિયત ⚜રોગાન બનાવવાની પ્રકીયા For More Join 📲📲 https://t.me/maakrupaa

♻️♻️વિશેષ : ભારતીય વનસ્થિતિ અહેવાલ 2021♻️♻️♻️ ⚜અહેવાલનું મહત્વ ⚜2019 અને 2021 ના વર્ષના અહેવાલનો તુલનાત્મક અભ્યાસ ⚜વનનું વર્ગ
+2
♻️♻️વિશેષ : ભારતીય વનસ્થિતિ અહેવાલ 2021♻️♻️♻️ ⚜અહેવાલનું મહત્વ ⚜2019 અને 2021 ના વર્ષના અહેવાલનો તુલનાત્મક અભ્યાસ ⚜વનનું વર્ગીકરણ ⚜અન્ય આંકડાકીય માહિતી For more join 📲 https://t.me/maakrupaa

અતુલ્ય વારસો ગૃપના ઉપક્રમે આગામી તા. ૦૪-૦૬-૨૦૨૨ શનિવારના આપણા સ્થાપત્યો પ્રત્યે લોક જાગૃતિ વધે અને આવતું વર્ષ કચ્છમાં સચરાચરો
અતુલ્ય વારસો ગૃપના ઉપક્રમે આગામી તા. ૦૪-૦૬-૨૦૨૨ શનિવારના આપણા સ્થાપત્યો પ્રત્યે લોક જાગૃતિ વધે અને આવતું વર્ષ કચ્છમાં સચરાચરો વરસાદ થાય એવી ભાવના સાથે કલ્યાણેશ્વરની વાવ તથા રામકુંડ માં જળપૂજા તથા દીપમાળા નો કાર્યક્રમ સાંજે ૬.૩૦ વાગ્યે યોજવામાં આવેલ છે. #Atulyavarso

ડાકોર યાત્રાધામમાં આવેલ અદ્ભુત નક્શીકામ ધરાવતા મકાનો.

હરકુંવર શેઠાણીની હવેલી શેઠ હઠીસિંહ અને તેમનાં ધર્મપત્ની હરકુંવર શેઠાણીએ આ કલાત્મક હવેલી બંધાવી હતી. તેમની આ હવેલી સ્થાનિક સ્થ
+1
હરકુંવર શેઠાણીની હવેલી શેઠ હઠીસિંહ અને તેમનાં ધર્મપત્ની હરકુંવર શેઠાણીએ આ કલાત્મક હવેલી બંધાવી હતી. તેમની આ હવેલી સ્થાનિક સ્થાપત્ય અને કાષ્ટકોતરણીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તેના લાકડના મુખ્ય દ્વાર, બ્રેકેટ,પીલર અને કસાડ ઉપરનું સુંદર નક્શીકામ શહેરની સ્થાપત્ય કલાની ઝાંખી કરાવે છે.

અતુલ્ય વારસો ફેસબુક ગ્રુપ માં જોડાઈ આપ આપના ઐતિહાસિક ને સાંસ્કૃતિક વારસાને લાગતા વિચારો પ્રગટ કરી શકશો. https://www.facebook.com/groups/820559438812235/

શું તમે જાણો છો કે એક સમયે પાલીતાણા રાજ્યમાં ચા નો એક વિશિષ્ટ કાયદો પણ હતો ? ઈ.સ. ૧૯૨૦માં પાલીતાણા રાજ્યમાં ચા બનાવવા માટે, ચ
શું તમે જાણો છો કે એક સમયે પાલીતાણા રાજ્યમાં ચા નો એક વિશિષ્ટ કાયદો પણ હતો ? ઈ.સ. ૧૯૨૦માં પાલીતાણા રાજ્યમાં ચા બનાવવા માટે, ચા - કોફીની હોટેલો માટે પરવાનગી, ચા ના ભાવ નક્કી કરવા તથા ચા પીવાની સાથે લોકોના સ્વાસ્થ્યને ખ્યાલમાં રાખી એક વિશિષ્ટ કાયદો બનાવવામાં આવ્યો હતો. આ કાયદાનું પાલન ન થાય તો ચા નો પરવાનો રદબાતલ કરવામાં આવતો અને રૂ. ૨૫નો દંડ ફોજદારી ન્યાયાધીશ દ્વારા કરવામાં આવતો. વધુ વિગતો મેળવવા માટે વાંચો અતુલ્ય વારસો અંક ૧૮. વિશ્વ ચા દિવસની શુભકામનાઓ