en
Feedback
અહાદીસ-એ-માસૂમીન(અ.)

અહાદીસ-એ-માસૂમીન(અ.)

Open in Telegram

હદીસના બારામાં કોઈ સવાલ અથવા કંઈ ભૂલ જણાય તો અહીં જાણ કરી શકો છો. @Abkhanusiya @Tahirabbas_Sunasara

Show more
The country is not specifiedReligion & Spirituality87 046
699
Subscribers
No data24 hours
-17 days
+930 days
Posts Archive
قال علي عليه السلام: الْإِيثارُ أعْلي اَلْمَكارِمِ. મૌલા અલી (અ.)એ ફરમાવ્યું છે કે પોતાના પર બીજાને પ્રાથમિકતા આપવી અખ્લાકની બુલંદી છે. 📚 عيون الحكم و المواعظ

مُحمّدؐ اور علیؑ ہمنور ہیں پوچھو ذرا اُن سے شبِ ہجرت جو حیدرؑ کو مُحمّد مُصطفیٰؐ سمجھے حضرت پیر سیّد مُحمّد کامران حُسین جعفری (مد ظلہ العالی) मुहम्मद (स.) और अली (अ.) हम-नूर हैं पूछो ज़रा उन से शब-ए-हिजरत जो हैदर (अ.) को मुहम्मद मुस्तफ़ा (स.) समझे हज़रत पीर सैयद मुहम्मद कामरान हुसैन जाफ़री (मद्दे.)

Nahjul Balagha و قال عليه السلام: إِذَا وَصَلَتْ إِلَيْكُمْ أَطْرَافُ النِّعَمِ فَلَا تُنَفِّرُوا أَقْصَاهَا بِقِلَّةِ الشُّكْرِ. મૌલા અલી(અ.)એ ફરમાવ્યું કે, જ્યારે કોઈ નેઅમતો તમારી પાસે આવી જાય ત્યારે થોડાક જ શુક્ર વડે તે નેઅમતને પાછી વાળીને વેગળા થઈ જાઓ નહીં. (એટલે કે નાશુક્રી વડે નેઅમતનો ઇન્કાર ન કરો.)

يُروى عن أمير المؤمنين الإمام عليّ عليه السلام: لا يَسْعَدُ امْرُءٌ إِلاَّ بِطاعَةِ اللّهِ وَ لا يَشْقَى امْرُؤٌ إِلاَّ بِمَعْصِيَةِ اللّهِ. મૌલા અલી (અ.)એ ફરમાવ્યું: અલ્લાહની ઇતાઅત કરીને જ માણસ ખુશનસીબ બને છે અને અલ્લાહની નાફરમાની કરીને જ માણસ અભાગિયો બને છે. 📚 عيون الحكم والمواعظ، ص-٥٤٣

وَقَالَ عَلَیْهِ السَّلَامُ عَلٰى قَبْرِ رَسُوْلِ اللهِؐ سَاعَةَ دُفِنَ: اِنَّ الصَّبْرَ لَجَمِیْلٌ اِلَّا عَنْكَ، وَ اِنَّ الْجَزَعَ لَقَبِیْحٌ اِلَّا عَلَیْكَ، وَ اِنَّ الْمُصَابَ بِكَ لَجَلِیْلٌ، وَ اِنَّهٗ قَبْلَكَ وَ بَعْدَكَ لَجَلَلٌ. مولا علی (ع) نے رسول الله (ص) کے دفن کے وقت قبر پر فرمایا: صبر اچھی چیز ہے سوائے آپؐ کے غم کے، اور بیتابی و بےقراری بُری چیز ہے سوائے آپؐ کی وفات کے، اور بےشک آپؐ کی موت کا صدمہ عظیم ہے اور آپؐ سے پہلے اور آپؐ کے بعد آنے والی ہر مصیبت سے بڑا ہے۔ मौला अली (अ.) ने रसूलल्लाह (स.) के दफ़्न के वक़्त फ़रमाया: सब्र अच्छी चीज़ है सिवाए आप (स.) के ग़म के, और बेताबी-ओ-बेक़रारी बुरी चीज़ है सिवाए आप (स.) की वफ़ात के, और बेशक आप (स.) की मौत का सदमा अज़ीम है और आप (स.) से पहले और आप (स.) के बाद आनेवाली हर मुसीबत से बड़ा है (نہج البلاغہ، حکمت 292)

Habit :   أَفْضَلُ العِبَادَةِ غَلَبَةُ العَادَةِ. The best worship is overcoming [a bad] habit. ઇમામ અલી (અ.) ફરમાવે છે: (કોઈ ખરાબ) આદત પર કાબૂ મેળવવો સર્વશ્રેષ્ઠ ઇબાદત છે. ~ميزان الحكمة - محمد الريشهري - ج ٣ - الصفحة ٢١٩٠

۴۶۵- و قال عليه السلام في مدح الأَنصار: هُمْ وَاللَّهِ رَبَّوُا الإِسْلَامَ كَمَا يُرَبَّى الْفِلْوُ، مَعَ غَنَائِهِمْ، بِأَيْدِيهِمُ السِّبَاطِ، وَ أَلْسِنَتِهِمُ السِّلَاطِ. મૌલા અલી (અ.)એ અન્સારની તારીફ કરતાં ફરમાવ્યું: અલ્લાહની કસમ તેઓએ ઇસ્લામની (મુસલમાનોની) પરવરીશ એવી રીતે કરી જેવી રીતે એક મા પોતાના બચ્ચાની પરવરીશ કરે છે પોતાની જાત કરતાં વધારે તેના તરફ ધ્યાન આપીને, એવી રીતે કે જરુરિયાતના સમયે તેમને પોતાના હાથો વડે સખાવત કરીને, અને તેમના દુશ્મનોની સામે પોતાની જીભ વડે તેમની સુરક્ષા કરીને. (નહજુલ બલાગા, કલેમાતે કિસાર, નં-૪૬૫)

الإ مامُ عليٌّ عليه السلام: إذا لَم تَكُن عالِماً ناطِقاً فَكُن مُستَمِعاً واعيَاً. ઈમામ અલી (અ.)એ ફરમાવ્યું છે કે, "જ્યારે તમે બોલનાર આલિમ ન બની શકો તો તમે ધ્યાનથી સાંભરનાર બનો" المصدر: كتاب ميزان الحكمة

رسولُ اللَّهِ صلى اللَّه عليه وآله : ثلاثةٌ يَشفَعُونَ إلى اللَّهِ عَزَّوجلَّ فَيُشَفَّعُونَ: الأنبياءُ، ثُمّ العُلَماءُ، ثُمّ الشُّهَداءُ. રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું છે કે, "ત્રણ પ્રકારના લોકો અલ્લાહ અઝ્ઝ વ જલ્લની સાથે શફાઅત કરશે, અને તેમની શફાઅત કબૂલ કરવામાં આવશે: નબીઓ, પછી આલિમો પછી શહીદો." المصدر: كتاب ميزان الحكمة

الإمامُ الصّادقُ عليه السلام : أوّلُ مَن يَر جِعُ إلى الدنيا، الحسينُ ابنُ عليٍّ عليه السلام فيُمَلَّكُ حتّى يَسقُطَ حاجِباهُ على عَينَيهِ من الكِبَرِ. ઇમામ સાદિક (અ.)એ ફરમાવ્યું છે કે, “સૌપ્રથમ કે જે દુનિયા તરફ પાછા ફરશે, તે ઇમામ હુસૈન ઇબ્ને અલી (અ.) છે, અને તેઓ હુકૂમત કરશે એટલે સુધી કે મોટી ઉંમર હોવાના કારણે તેમની બન્ને આંખોની પાંપણો પડી જશે.” المصدر: كتاب منتخب ميزان الحكمة

محمد کا سایہ ہے ہندوستاں پر نہ پھر کیوں ہو میرا وطن خوبصورت મોહંમદ કા સાયા હય હિન્દોસ્તાં પર ના ફિર ક્યું હો મેરા વતન ખૂબ સૂરત ________ હઝરત પીર સૈયદ કામરાન હુસૈન જાફરી (મદ્દે.) 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

رونقِ پنجتنؑ حُسینؑ و حسنؑ سرورانِ عدن حُسینؑ و حسنؑ रौनक़-ए-पन्जतन (अ.) हुसैन-ओ-हसन (अ.) सरवरान-ए-अदन हुसैन-ओ-हसन (अ.) ہو مُجسّم اگر یہ دینِ نبیؐ ہوں گلا اور دہن حُسینؑ و حسنؑ हो मुजस्सम अगर ये दीन-ए-नबी (स.) हों गला और दहन हुसैन-ओ-हसन (अ.) چار یارانِ مُصطفیٰؐ ہیں یہی فاطمہؑ، بوالحسنؑ، حُسینؑ و حسنؑ चार यारान-ए-मुस्तफ़ा (स.) हैं यही फ़ातिमा (अ.), बुल-हसन (अ.), हुसैन-ओ-हसन (अ.) مِِن و عَن احمدؐ و علیؑ جیسا آپ کا ہر سُخن، حُسینؑ و حسنؑ मिन-ओ-अन अहमद-ओ-अली (अ.) जैसा आप का हर सुख़न हुसैन-ओ-हसन (अ.) دُور کر دیں گے کہہ انہیں فاؔئز! تیرے دِل کی چُبھن حُسینؑ و حسنؑ दूर कर देंगे कह इन्हें 'फ़ाइज़'! तेरे दिल की चुभन हुसैन-ओ-हसन (अ.) हज़रत पीर सैयद कामरान हुसैन जाफ़री (मद्दे.) [मिन-ओ-अन= हू-ब-हू]

الْحَمْدُ لِلَّهِ الَّذِی جَعَلَنَا مِنَ الْمُتَمَسِّکِینَ بِوِلایَةِ أَمِیرِ الْمُؤْمِنِینَ وَ الْأَئِمَّةِ عَلَیْهِمُ السَّلامُ હમ્દ છે અલ્લાહના માટે કે જેણે અમને અમિરુલ મોમિનીન (અ.)ની અને એમના પછી ઇમામોની વિલાયતમાં માનવાવાળા ગણ્યા છે.

સુરા માએદા, આયાત - اَلۡیَوۡمَ اَکۡمَلۡتُ لَکُمۡ دِیۡنَکُمۡ وَ اَتۡمَمۡتُ عَلَیۡکُمۡ نِعۡمَتِیۡ وَ رَضِیۡتُ لَکُمُ الۡاِسۡلَامَ دِیۡنًا ؕ આજે મેં તમારા માટે તમારો દીન સંપૂર્ણ કરી દીધો છે, અને તમારા ઉપર મારી નેઅમતને તમામ કરી દીધી છે, અને હું તમારા માટે દીન તરીકે ઇસ્લામથી રાજી થઈ ગયો છું.

الامام رضا علیه السلام : مَثَلُ الْمُؤْمِنِينَ فِي قَبُولِهِمْ وَلَاءَ أَمِيرِالْمُؤْمِنِينَ فِي يَوْمِ غَدِيرِ خُمٍّ كَمَثَلِ الْمَلَائِكَةِ فِي سُجُودِهِمْ لِآدَمَ وَ مَثَلُ مَنْ أَبَى وَلَايَةَ أَمِيرِالْمُؤْمِنِينَ فِي يَوْمِ الْغَدِيرِ مَثَلُ إِبْلِيسَ... . હઝરત ઇમામ અલી રઝા (અ.)એ ફરમાવ્યું: ગદીરે ખુમના દિવસે મૌલા અલી (અ.)ની વિલાયતને કબૂલ કરવામાં મોમિનોનો દાખલો એવો છે જેવો આદમ (અ.)ના માટે ફરિશ્તાઓનો સજદો કરવો, અને જેઓ ગદીરે ખુમના દિવસે મૌલા અલી (અ.)ની વિલાયતનો ઇન્કાર કરે છે તેમનો દાખલો ઇબ્લીસના જેવો છે. 📚 اقبال الاعمال ص۴۶۴

رسولُ اللَّهِ صلى اللَّه عليه وآله: لَو أنَّ ابنَ آدَمَ فَرَّ مِن رِرقِهِ كما يَفِرُّ مِنَ الَوتِ لَأدرَكَهُ كما يُدرِكُهُ الَوتُ. રસૂલલ્લાહ (સ.)એ ફરમાવ્યું છે કે, "જો આદમનો બેટો રોજીથી એવી રીતે ભાગતો જેવી રીતે તે મોતથી ભાગે છે, તો પણ તે તેના સુધી એવી રીતે પોહોંચી જતો જેવી રીતે મોત તેના સુધી પોહોંચી જાય છે." المصدر: كتاب منتخب ميزان الحكمة

امام جعفر صادق علیه السلام‏ مَعَاشِرَ الشِّيعَةِ كُونُوا لَنَا زَيْناً وَ لَا تَكُونُوا عَلَيْنَا شَيْناً قُولُوا لِلنَّاسِ حُسْناً وَ احْفَظُوا أَلْسِنَتَكُمْ وَ كُفُّوهَا عَنِ الْفُضُولِ وَ قَبِيحِ الْقَوْلِ . હઝરત ઇમામ જાફર સાદિક (અ.)એ ફરમાવ્યું: અય શીઆના સમાજ! તમે અમારો શણગાર બનો અને તમે અમારા પર કોઈ ખામી ન બનો, લોકોથી સારી રીતે વાત કરો અને તમારી જીભને હિફાઝતમાં રાખો તથા તમે તેને નકામી અને ખરાબ વાતો કરવાથી રોકી રાખો. 📚 بحار الأنوار، ج ٦٨، ص: ٣١٠