uz
Feedback
Knowledge Group

Knowledge Group

Kanalga Telegram’da o‘tish

સામાન્યજ્ઞાન : આગામી તમામ પરીક્ષામાં સરકારે નવી પર્ટન મુજબ પ્રશ્નોની રણનીતિ મુજબનું મટેરિયલ મુકાશે.( તાલીમ એવી જે સ્વનિર્ભર બનાવે ) આપના સમાજના દરેક વ્યક્તિને આ ગૃપમાં જોઈન કરો :: પ્રવિણ સાલવી 9913620444 @pravin_salvi હેલ્પ : સ્પર્ધાત્મક પરીક્ષા

Ko'proq ko'rsatish
1 487
Obunachilar
+124 soatlar
+37 kunlar
+1330 kunlar
Postlar arxiv
Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur

🤔 ~*કટોકટી*~ 👉🏼ધ્વજને ઊંધો ફરકાવવામા આવે છે. https://t.me/knowledge_academy_palanpur [22/02, 8:59 PM] Knowledge Academy palanpur: 🔻👮‍♂ગુજરાતમાં આવેલી વિદ્યાપીઠ👮‍♂🔻 https://t.me/knowledge_academy_palanpur 🔻લોકભારતી વિદ્યાપીઠ - સણોસરા (ભાવનગર) જે. સી. કુમારપ્પા ગ્રામ વિદ્યાપીઠ: ગઢડા (સ્વા.) (બોટાદ) 🔻👮‍♂રંગભારતી વિદ્યાપીઠ: ખેડા👮‍♂🔻 https://t.me/knowledge_academy_palanpur 🔻પીઠેશ્વરી કૃષિ ગ્રામ વિદ્યાપીઠઃ પીઠાઈ (ખેડા) 🔻અમર ભારતી મહિલા ગ્રામ વિદ્યાપીઠઃ મોટી ખાવઠી (અમદાવાદ) 🔻સમાજસેવા મહાવિદ્યાલય: વેડછી (તાપી) 🔻સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ: સમોડા (પાટણ) 🔻નૂતન ભારતી ગ્રામ વિદ્યાપીઠઃ મડાણાગઢ (બનાસકાંઠા) 🔻બનાસગ્રામ વિદ્યાપીઠઃ અમીરગઢ (બનાસકાંઠા) https://t.me/knowledge_academy_palanpur 🔻લોકનિકેતન ગ્રામ વિદ્યાપીઠઃ રતનપુર (બનાસકાંઠા) 🔻સઘન મહિલા ગ્રામ વિદ્યાપીઠઃ ચિત્રાસણી (બનાસકાંઠા), 🔻સાબરગ્રામ વિદ્યાપીઠ: સનોસણ (બનાસકાંઠા) 🔻મંગળભારતી ગ્રામ વિદ્યાપીઠ બહાદુરપુર (વડોદરા) 🔻 વનસેવા મહાવિદ્યાપીઠઃ બિલાદીપુડી (વલસાડ) 🔻 નૂતન ગ્રામ વિદ્યાપીઠ: વાલિયા (ભરૂચ) https://t.me/knowledge_academy_palanpur [22/02, 9:02 PM] Knowledge Academy palanpur: https://t.me/knowledge_academy_palanpur 🔻વીરધવલના મંત્રી કોણ હતા? ✅ - વસ્તુપાળ-તેજપાળ 🔻વસ્તુપાળને બે પત્ની હતી ✅ - લલિતાદેવી અને સોખુકાદેવી https://t.me/knowledge_academy_palanpur 🔻તેજપાળને બે પત્ની હતી ✅- અનુપમાદેવી અને સુહડાદેવી 🔻લુણીગવસહી કોણે બંધાવ્યું હતું? ✅ - તેજપાળ 🔻દેલવાડા ના દેરા કોણે બંધાવ્યા? ✅- વસ્તુપાળ અને તેજપાળ https://t.me/knowledge_academy_palanpur [22/02, 9:03 PM] Knowledge Academy palanpur: 💥મહોબ્બતખાન ત્રીજો💥 https://t.me/knowledge_academy_palanpur ➡️ મહોબ્બતખાન ત્રીજો બાબી વંશનો નવાબ હતો. https://t.me/knowledge_academy_palanpur ➡️ મહોબ્બતખાન ત્રીજાને કૂતરાંપ્રેમી શાસક માનવામાં આવે છે. ➡️ મહોબ્બતખાન ત્રીજાને વધતા વિરોધનો ખ્યાલ આવતા 17 ઓક્ટોબર, 1947ના રોજ દીવાન શાહનવાઝ ભુટ્ટોને જૂનાગઢનો વહીવટ સોંપી કેશોદ એરપોર્ટ ઉપરથી કરાચી ચાલ્યો ગયો. ➡️શાહનવાઝ ભુટ્ટોએ પ્રજામત લીધો અને પ્રજામતમાં ભારત સંઘમાં જોડાવાની ઈચ્છા જણાતાં શાહનવાઝ ભુટ્ટોએ સૌરાષ્ટ્રના કમિશનર નીલમ બૂચને જૂનાગઢનો કબજો લેવા અંગેનો પત્ર 7 નવેમ્બર, 1947ના કાઉન્સિલના અંગ્રેજ સભ્ય કેપ્ટન જહોન્સન સાથે રાજકોટ મોકલ્યો. https://t.me/knowledge_academy_palanpur ◾️આરઝી હકુમત 🔹આરઝી હકુમતની સ્થાપનાનો નિર્ણય - મુંબઈના માધવબાગમાં 🔹આરઝી હકુમતની વડી કચેરી - રાજકોટના જૂનાગઢ હાઉસમાં https://t.me/knowledge_academy_palanpur 🔹આરઝી હકુમતની સ્થાપનાનો ઉદેશ - જૂનાગઢના નવાબ મહોબતખાન ત્રીજાને ભારતમાંથી હાંકી કાઢવા 🔹આરઝી હકુમતના વડાપ્રધાન - શામળદાસ ગાંધી 🔹આરઝી હકુમતના કમાન્ડર ઈન ચીફ - રતુભાઈ અદાણી 🔹જૂનાગઢનો દિવાન - શાહનવાઝ ભુટ્ટો https://t.me/knowledge_academy_palanpur [22/02, 9:04 PM] Knowledge Academy palanpur: https://t.me/knowledge_acad *🔴 ભારતીય રેલ્વે બોર્ડ ની સ્થાપના* 👉 1905 *🔴 ભારતીય રેલ્વે બોર્ડ નું રાષ્ટ્રીયકરણ* 👉 1950 ➖➖➖➖➖➖➖➖➖➖➖ https://t.me/knowledge_acad *🟢 ભારત માં પ્રથમ રેલ્વે ની શરૂઆત.* 👉 મુંબઈ અને થાણા વચ્ચે ➖1853 *🟢 ગુજરાત માં પ્રથમ રેલ્વે ની શરુઆત.* 👉 ઉત્તરાણ થી અંકલેશ્વર ➖ 1855 *🟢 સૌરાષ્ટ્રમાં પ્રથમ રેલ્વેની શરુઆત.* 👉 ભાવનગર થી વઢવાણ ➖ 1880 ➖➖➖➖➖➖➖➖➖➖➖ https://t.me/knowledge_acad *🟣 દેશ માં ચાર પ્રકાર ની રેલ્વે લાઈન છે.* *👉 બોડગ્રેજ ➖ 1.678 મીટર* *👉 મીટરગેજ ➖ 1.00 મીટર* *👉 નેરોગેજ ➖ 0.762 મીટર* *👉 લિફ્ટગેજ ➖ 0.610 મીટર* https://t.me/knowledge_acad [22/02, 9:04 PM] Knowledge Academy palanpur: 🎭 મહારાણા પ્રતાપના ઘોડાનું નામ ➖ ચેતક https://t.me/knowledge_acad 🎭 રાણીલક્ષ્મી બાઈના ઘોડાનું નામ ➖ બાદલ , સારંગી , પવન 🎭 શિવાજીના ઘોડાનું નામ ➖ ક્રિષ્ના 🎭 ગૌતમ બુદ્ધના ઘોડાનું નામ ➖ કંથક https://t.me/knowledge_acad 🎭 સિકંન્દર ઘોડાનું નામ ➖ બુફફેલા  🎭 મહારાણા પ્રતાપના હાથીનું નામ ➖ રામ પ્રસાદ 🎭 સિધ્ધરાજ જયસિંહ ના હાથી નુ નામ ➖ શ્રીકરણ https://t.me/knowledge_acad

♠️ TCP 👉 Transmission Control - Protocol https://t.me/knowledge_academy_palanpur [22/02, 8:54 PM] Knowledge Academy palanpur: https://t.me/knowledge_academy_palanpur 🏙️શહેર 🤔 👉 😇તેના પ્રાચીન નામ🌇 https://t.me/knowledge_academy_palanpur 🔶 ચાંપાનેર 👉 મુહમ્મદાબાદ 💠 રાજકોટ 👉 માસુમાબાદ 🔷 જૂનાગઢ 👉 મુસ્તુફાબાદ 💠 સિદ્ધપુર 👉 શ્રીસ્થળ 🔶 ખંભાત 👉 સ્તંભતીર્થ 💠 વડાલી 👉 વડપલી 🔷 વાલોડ 👉 વડવલ્લી 💠 વેરાવળ 👉 વેરાકુલ 🔶 મોડાસા 👉 મહુડાસુ 💠 ધોળકા 👉 ધવલ્લક 🔷 વડોદરા 👉 વટપદ્રક 💠 હળવદ 👉 હલપદ્ર 🔶 દાહોદ 👉 દધીપદ્ર 💠 મોઢેરા 👉 ભગવદ્દગામ 🔷 અડાલજ 👉 ગઢપાટણ 💠 અમરેલી 👉 અમરાવતી 🔶 નવસારી 👉 નવસારિકા 💠 ડાકોર 👉 ડંકપુર 🔷 સુરત 👉 સૂર્યપુર 💠 વઢવાણ 👉 વર્ધમાનપુર https://t.me/knowledge_academy_palanpur [22/02, 8:55 PM] Knowledge Academy palanpur: https://t.me/knowledge_academy_palanpur 🤗 સાહિત્યકારો અને તેના ઉપનામો 🤗 https://t.me/knowledge_academy_palanpur 🏁 બુલબુલ 👉 ડાહ્યાભાઈ દેરાસરી 🏳️ બહુશ્રુત 👉 રઘુવીર ચૌધરી 🏁 નિર્લેપ 👉 ભગવતીકુમાર શર્મા 🏳️ તરલ 👉 યશવંત શુકલ 🏁 પ્રેમસખી 👉 પ્રેમાનંદ સ્વામી 🏳️ સત્યમ્ 👉 શાંતિલાલ શાહ 🏁 તરંગ 👉 મોહનલાલ દવે 🏳️ કલ્પિત 👉 મધુકાન્ત વાઘેલા 🏁 ગરલ 👉 ચિનુ મોદી 🏳️ વિદૂર 👉 કે.કા.શાસ્ત્રી 🏁 શ્રવણ 👉 ઉમાશંકર જોશી 🏳️ કુમાર 👉 મહેન્દ્રકુમાર દેસાઈ 🏁 જટિલ 👉 જીવણરામ દવે 🏳️ જાત્રાળુ 👉 રામનારાયણ પાઠક 🏁 શૌનિક 👉 અનંતરાય રાવળ 🏳️ ત્રિશૂળ 👉 ત્રિભુવનદાસ લુહાર 🏁 વિશ્વરથ 👉 જયંતિલાલ દવે https://t.me/knowledge_academy_palanpur [22/02, 8:56 PM] Knowledge Academy palanpur: ➡️બ્રહ્મ વિવાહ: જ્ઞાતિમાં વિવાહ https://t.me/knowledge_academy_palanpur ➡️દૈવ વિવાહ: યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ સાથે વિવાહ ➡️પ્રાજાપત્ય વિવાહ: દહેજ વગર યોગ્ય વ્યક્તિ સાથે વિવાહ ➡️ આર્ષ વિવાહ: ગાય-બળદનું દાન આપી કરેલ વિવાહ ➡️ ગાંધર્વ વિવાદઃ કન્યા સાથે વરની ઈચ્છા મુજબન વિવાહ ➡️ આસુર વિવાહ: કન્યાયના પિતાને પૈસા આપીને થતાં વિવાહ ➡️ રાક્ષસ વિવાહઃ કન્યાનું અપહરણ કરી મરજી વિરુદ્ધ વિવાહ ➡️ પિશાચ વિવાહ: કન્યાનો નશો કરાવી બળાત્કાર ગુજારી નિદ્રાધિન અવસ્થામાં લગ્ન https://t.me/knowledge_academy_palanpur [22/02, 8:57 PM] Knowledge Academy palanpur: 🎑🎑બંધારણ ના મહત્વ ના પ્રશ્નો🎑🎑 https://t.me/knowledge_academy_palanpur 📮📯સરકાર ની નીતિ ઓ કોણ નક્કી કરે છે ✅કેબિનેટ પ્રધાનો 📮📯અદાલતી કાયદા કોણ બનાવે છે ✅સંસદ 📮📯લોકસભા ને બરખાસ્ત કોણ કરી શકે ✅રાષ્ટ્રપતિ 📮📯કયો ખરડો માત્ર લોકસભા માં જ રજૂ થાય છે ✅નાણાંકીય 📮📯એડવોકેટ જનરલ ની નિમણૂક કોણ કરે છે ✅રાજ્યપાલ 📮📯કટોકટી ની જાહેરાત કોણ કરી શકે ✅રાષ્ટ્રપતિ 📮📯નાણાંપંચ ની રચના કોણ કરે છે ✅રાષ્ટ્રપતિ 📮📯રાજ્ય ના પ્રથમ કાયદા અધિકારી કોણ છે ✅એડવોકેટ જનરલ 📮📯કેન્દ્ર અને રાજ્યના નાણાકીય સંબંધો કોણ નકકી કોણ કરે છે ✅નાણાંપંચ 📮📯રાષ્ટ્રપતિ ને પદભ્રષ્ટ કોણ કરી શકે ✅સંસદ https://t.me/knowledge_academy_palanpur [22/02, 8:57 PM] Knowledge Academy palanpur: 🏭 મહત્વ ના સંશોધન કેન્દ્ર 🏭 https://t.me/knowledge_academy_palanpur ▪️મસાલા સંશોધન કેન્દ્ર ➖જગુદણ (મહેસાણા) ▪️ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર➖ભરુચ ▪️ખારેક સંશોધન કેન્દ્ર ➖ મુંદ્રા (કચ્છ) ▪️કૃષિ સંશોધન કેન્દ્ર ➖ભચાઉ (કચ્છ) ▪️કઠોળ સંશોધન કેન્દ્ર➖દાંતીવાડા (બનાસકાંઠા) ▪️બટાકા સંશોધન કેન્દ્ર ➖ ડીસા (બનાસકાંઠા) ▪️રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર ➖જૂનાગઢ ▪️ફળ સંશોધન કેન્દ્ર ➖ દહેગામ (ગાંધીનગર) ▪️મેઇન રાઇસ રિસર્ચ સેન્ટર ➖નવાગામ (ખેડા) ▪️બીડી તમાકુ સંશોધન કેન્દ્ર ➖ આણંદ ▪️તમાકુ સંશોધન કેન્દ્ર ➖ ધર્મજ (આણંદ) https://t.me/knowledge_academy_palanpur [22/02, 8:58 PM] Knowledge Academy palanpur: 🇮🇳 *રાષ્ટ્રીય ધ્વજ સંહિતા*🇮🇳 https://t.me/knowledge_academy_palanpur 🌷 _સૌપ્રથમ રાષ્ટ્ર ધ્વજની ડિઝાઇન:-મેડમ ભીખાઇજી કામા (1907-જર્મનીના સ્ટુટગર્ટ શહેર મા)_ 🌷 _આધુનિક રાષ્ટ્ર ધ્વજની ડિઝાઇન તૈયાર કરનાર :- પિંગ્લી વેંકૈયા 🌷 _રાષ્ટ્રીય ધ્વજ ને ૨૨/જુલાઇ/૧૯૪૭ ના રોજ સ્વીકારીયો_ 🌷 _ઝંડા સમિતી ના અધ્યક્ષ:-જે.બી.કુપલાણી_ 🌷 _અનુચ્છેદ 19(1)(A) મુજબ રાષ્ટ્ર ધ્વજ ફરકાવવો આપડો મુળભુત અધિકાર છે._ https://t.me/knowledge_academy_palanpur 🤔 ~*રાષ્ટ્રીય શોક*~ 👉🏼ધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવે છે.

☛કોસ્મોલોજી ➖બ્રહ્માંડની ઉત્પતિ અને વિકાસ અંગેનો અભ્યાસનું શાસ્ત્ર. https://t.me/knowledge_academy_palanpur [22/02, 8:49 PM] Knowledge Academy palanpur: 🔺ગુજરાતના અંતિમ રાજપૂત રાજા કર્ણદેવ વાઘેલાના શાસનકાળ દરમિયાન અલાઉદ્દીન ખીલજીએ ગુજરાત પર આક્રમણ કર્યું હતું. https://t.me/knowledge_academy_palanpur 🔺કર્ણદેવ વાઘેલા છેલ્લો હિન્દુ અને રાજપૂત રાજા હતો. 🔺કર્ણદેવ વાઘેલાએ પોતાના મંત્રી માધવને કોઈ કામ અર્થે કચ્છ મોકલીને માધવની પત્ની રૂપસુંદરીનું અપહરણ કર્યું હતું અને તેની છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો. 🔺માધવ મંત્રીને આ બનાવની જાણ થતાં તેણે દિલ્હી સલ્તનતના અલાઉદ્દીન ખીલજીને ગુજરાત ઉપર આક્રમણ કરવા માટેનું આમંત્રણ મોકલ્યું હતું. 🔺અલાઉદ્દીન ખીલજીએ પોતાના બે સેનાપતિ નુસરતખાન અને ઉલુઘખાનને ગુજરાત પર આક્રમણ કરવા માટે મોકલ્યા હતા. [22/02, 8:50 PM] Knowledge Academy palanpur: પોરબંદર https://t.me/knowledge_academy_palanpur ✴️રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ ~ કીર્તિમંદિર (પોરબંદર) ✴️ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણિના લગ્નની ઉજવણી કરતો મેળો ~ માધવરાયનો મેળો ✴️કીર્તિ મંદિર બંધાવનાર ~ ઉદ્યોગપતિ નાનજી કાલિદાસ ✴️બર્ડ સિટી (પક્ષી શહેર) તરીકે ઓળખ ~ પોરબંદર ✴️માણાવદરથી નવી બંદરનો નીચાણવાળો ભાગ ~ ઘેડ ✴️મગફળીના ઉત્પાદન માટે જાણીતો પ્રદેશ ~ ઘેડ ✴️સુદામાપુરી તરીકે જાણીતુ ~ પોરબંદર ✴️ પોરબંદરનું બાયોવિલેજ ગામ ~ મોછા [22/02, 8:50 PM] Knowledge Academy palanpur: 👑 અકબરના સમયમાં ગુજરાતના સૂબાઓ 👑 https://t.me/knowledge_academy_palanpur 🔺મીરઝા અઝીઝ કોકા (ઈ.સ. 1573 થી 1575) 🔺અબ્દુલ રહીમ ખાને ખાન (ઈ.સ. 1575 થી 1578) 🔺શિહાબુદ્દીન અહમદખાન (ઈ.સ. 1578 થી 1583) 🔺ઇતિમાદ ખાન (ઈ.સ. 1583) 🔺અબ્દુલ રહીમ ખાને ખાન (ઈ.સ. 1584 થી 1589) 🔺મીરઝ અઝીઝ કોકા (ઈ.સ. 1590 થી 93) 🔺સુલતાન મુરાદ (ઈ.સ. 1594 થી 1600) 🔺મીરઝા અઝીઝ કોકા (ઈ.સ. 1600 થી 1605) [ 👑 અકબરના સમયના ગુજરાતના સૂબાઓ પૈકી મીરઝા અઝીઝ કોકાને ગુજરાતનું સુબા પદ ચાર વખત પ્રાપ્ત થયું હતું ] https://t.me/knowledge_academy_palanpur [22/02, 8:51 PM] Knowledge Academy palanpur: ઇતિહાસ https://t.me/knowledge_academy_palanpur વલ્લભી પર આક્રમણ કરવાં આરબો ના હાકેમ ને આમંત્રણ આપનાર - કાકુ વાણિયો અલાઉદીન ખલજી ને કર્ણદેવ વાધેલા પર આક્રમણ કરવાનું આમંત્રણ આપનાર -મંત્રી માધવ મુઝફફર શાહ ૩ ના સમય માં અકબરને ગુજરાત પર આક્રમણ કરવાનું આમંત્રણ આપનાર - વઝીર ઇતિમાદ ખાન https://t.me/knowledge_academy_palanpur [22/02, 8:51 PM] Knowledge Academy palanpur: 📚📖📚🌹🌹🌹🌹📚📖📚 ✔ મુઘલ બાદશાહના જન્મ સ્થળ.✔ https://t.me/knowledge_academy_palanpur ✔ બાબર- ફરગાના ✔ હુમાયુ- કાબુલ ✔ અકબર- અમરકોટ ✔ જહાંગીર- ફતેહપૂર શિકરી ✔ શાહજહાં- લાહોર ✔ ઔરંગઝેબ- દાહોદ. https://t.me/knowledge_academy_palanpur [22/02, 8:52 PM] Knowledge Academy palanpur: ■ માનવધર્મ સભા :- ● સ્થાપક - દુર્ગારામ મહેતા ● સ્થાપના - 1844 ◆ ઉપદેશ - એકેશ્વરવાદ, સાચા જીવનની કળા https://t.me/knowledge_academy_palanpur ■ પરમહંસ સભા :- ● સ્થાપક - દાદોબા ● સ્થળ - મુંબઈ ● સ્થાપના - ઈ.સ. 1849-50 ■ જ્ઞાનપ્રચારક સભા :- ● સથાપક - દાદાભાઈ નારોજજી ● સ્થળ - મુંબઈ ● વિષય - વિજ્ઞાન પર પ્રવચનો https://t.me/knowledge_academy_palanpur [22/02, 8:52 PM] Knowledge Academy palanpur: 🎯 અગત્યના વિટામિન અને તેના રાસાયણિક નામ https://t.me/knowledge_academy_palanpur ▪️વિટામિન A રેટીનોલ ▪️વિટામિન B1 થાયમિન ▪️વિટામિન B12 સાયનોકાબાલામિન ▪️વિટામિન C એસ્કોરબિક એસિડ ▪️વિટામિન D કેલ્સીફેરોલ ▪️વિટામિન E ટોકોફેરોલ ▪️વિટામિન K ફિલોક્વીનોન https://t.me/knowledge_academy_palanpur [22/02, 8:53 PM] Knowledge Academy palanpur: નોલેજ ફોક્સ https://t.me/knowledge_academy_palanpur 👑 દક્ષિણના અશોક 👉 અમોધવર્ષને 👑 બીજો અશોક 👉 કનિષ્ક 👑 કાલા અશોક 👉 શિશુનાગ વંશનો https://t.me/knowledge_academy_palanpur [22/02, 8:54 PM] Knowledge Academy palanpur: 👍 🖥️ Full 👉 Forms 💻 👍 https://t.me/knowledge_academy_palanpur ♦️ ALU 👉 Arithmetic and Logic Unit ♣️ BIOS 👉 Basic Input Output System ♥️ CU 👉 Control Unit ♠️ DNS 👉 Domain Name System ♦️ FORTRAN 👉 Formula Translation ♣️ FTP 👉 File Transfer Protocol ♥️ GIF 👉Graphics Interchange Format ♠️ ISO 👉 International Standard - Organization ♦️ ISP 👉 Internet Service Provider ♣️ POP 👉 Post Office Protocol ♥️ SMTP 👉 Simple Mail Transfer - Protocol

[22/02, 8:44 PM] Knowledge Academy palanpur: 🔰👮‍♂️પોલીસ કોસ્ટેબલ માટે ઉપયોગી👮‍♂️🔰 https://t.me/knowledge_academy_palanpur 🚘સી આર પી સી ની કલમ સતત બનતા ગુના ની સમયમર્યાદા અંગેની જોગવાઈ કરવામાં આવી છે ? ➜કલમ 479 🚘સીઆરપીસી ની કઈ કલમ અપીલના અધિકાર અંગે જોગવાઈ કરવામાં આવી છે? ➜કલમ 372 🚘સી આર પી સી ની કલમ માં ગુના ના સમાધાન અંગે જોગવાઈ કરવામાં આવી છે ? ➜કલમ 320 🚘સીઆરપીસી ની કઈ કલમ માં ચુકાદા અંગે ની જોગવાઈ કરવામાં આવી છે? ➜કલમ 353 🚘સીઆરપીસીની કલમ 216 મુજબ તોહમત માં ફેરફાર કરવાની સત્તા કોની છે ? ➜અદાલત [22/02, 8:44 PM] Knowledge Academy palanpur: 🔰👮‍♂️પોલીસ કોસ્ટેબલ માટે ઉપયોગી👮‍♂️🔰 https://t.me/knowledge_academy_palanpur 🚖FIR નું પૂરું નામ શું છે ? ➜ફર્સ્ટ ઇન્ફોર્મેશન રીપોર્ટ (First Information Report) 🚖રીઢા ગુનેગાર પાસેથી સારા વર્તન માટે જામીનગી કઈ કલમ હેઠળ લઈ શકાય છે ? ➜કલમ 110 🚖ગુનાનું વર્ગીકરણ કેટલા ભાગમાં કરવામાં આવ્યું છે? ➜2 🚖ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કેટલા વર્ષ સુધીની કેદની સજા સંભળાવી શકે છે ? ➜7 વર્ષ 🚖સેશન કોર્ટ ની સ્થાપના કોના દ્વારા થાય છે ? ➜રાજ્ય સરકાર [22/02, 8:45 PM] Knowledge Academy palanpur: 🔰👮‍♂️પોલીસ કોસ્ટેબલ માટે ઉપયોગી👮‍♂️🔰 https://t.me/knowledge_academy_palanpur 🚘ફોજદારી કાર્યરીતિ અધિનિયમ કેટલા પ્રકરણ છે? ➜37 🚘સીઆરપીસી ની કુલ કેટલી કલમો છે? ➜484 🚘આઈપીસી ની કઈ કલમ મુજબ વ્યભિચાર ગુનો બને છે ? ➜497 🚘આઇપીસી ની કઈ કલમ માં "બદનક્ષી" ની વ્યાખ્યા આપવા માં આવેલ છે ? ➜કલમ 499 🚘IPC ની કઈ કલમ મુજબ ચોરી નો માલ રાખવો ગુનો બને છે ? ➜કલમ 410 [22/02, 8:46 PM] Knowledge Academy palanpur: https://t.me/knowledge_academy_palanpur 🛍તાજેતરમાં કયા જિલ્લાના ડુમલાવ ગામે દિકરી ધરાવતા ઘરની બહાર તેની નેમ પ્લેટ લગાવવાનું જિલ્લા તંત્રેએ શરૂ કર્યું? ➜વલસાડ✔️ 🛍તાજેતરમાં એશિયાના સૌથી મોટા ટ્રાયબલ ફેસ્ટિવલ મેદારામ જાત્રાનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું? ➜તેલંગણા✔️ 🛍તાજેતરમાં નીતિ આયોગે કોની સાથે મળીને ઓપન હેકાથોનનો પ્રારંભ કર્યો? ➜Phone Pe Fintech✔️ 🛍તાજેતરમાં મહાભારતમાં ભીમનુ પાત્ર ભજવનાર કલાકારનું નિધન થયું છે તેમનું મૂળ નામ જણાવો? ➜પ્રવીણકુમાર સોબતી ✔️ 🛍એશિયાના સૌથી મોટા બાયો CNG પ્લાન્ટની સ્થાપના ક્યા કરાશે? ➜ઇન્દોર✔️ 🛍હાલમાં ચુકવણી પ્લેટફોર્મ ના રૂપમાં ભારતની UPI સિસ્ટમ અપનાવવાળો પ્રથમ દેશ કયો બન્યો છે? ➜નેપાળ✔️ [22/02, 8:47 PM] Knowledge Academy palanpur: ગુજરાત રાજ્ય મા રાષ્ટ્રપતિ શાસન https://t.me/knowledge_academy_palanpur 1⃣ પ્રથમ 🟢 ૧૩ મે ૧૯૭૧ થી ૧૭ માર્ચ ૧૯૭૨ સુધી. 🟢 રાજ્યપાલ - શ્રીમન્નારાયણ 🟢 રાષ્ટ્રપતિ - વી. વી.ગિરિ 2⃣ બીજું https://t.me/knowledge_academy_palanpur 🟢 ૯ ફેબ્રુઆરી ૧૯૭૪ થી ૧૮ જૂન ૧૯૭૫ 🟢 ગુજરાત નું સૌથી લાંબુ રાષ્ટ્રપતિ શાસન ૧ વર્ષ ૪ મહિના ૯ દિવસ 🟢 રાજ્યપાલ - કે. કે.વિશ્વનાથન રાષ્ટ્રપતિ - ફખ્રુદ્દીન અલી અહમદ 3⃣ ત્રીજું https://t.me/knowledge_academy_palanpur 🟢 ૧૨ માર્ચ ૧૯૭૬ થી ૨૪ ડિસેમ્બર ૧૯૭૬ 🟢 રાજ્યપાલ - કે. કે.વિશ્વનાથન 🟢 રાષ્ટ્રપતિ - ફખ્રુદ્દીન અલી અહમદ 4⃣ ચોથું https://t.me/knowledge_academy_palanpur 🟢 ૧૭ ફેબ્રુઆરી ૧૯૮૦ થી ૬ જૂન ૧૯૮૦ 🟢 રાજ્યપાલ - શારદા મુખર્જી 🟢 રાષ્ટ્રપતિ - નીલમ સંજીવ રેડ્ડી 5⃣ પાંચમું https://t.me/knowledge_academy_palanpur 🟢 ૧૯ સપ્ટેમ્બર ૧૯૯૬ થી ૨૨ ઓક્ટોબર ૧૯૯૬ 🟢 રાજ્યપાલ - કૃષ્ણપાલ સિંહ 🟢 રાષ્ટ્રપતિ - શંકર દયાળ શર્મા [22/02, 8:48 PM] Knowledge Academy palanpur: ⚫મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદત ની હત્યા તેના સેનાપતિ પુષ્યમિત્ર શૃંગ દ્વારા થઈ હતી. તેને જ ત્યારબાદ શૃંગ વંશની સ્થાપના કરી હતી. https://t.me/knowledge_academy_palanpur ▫▫◽ એક નજર ◽▫▫ ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ ⚫ધરસેન 1 ☛ વલભી વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. ⚫ ધ્રુવસેન 2 ☛ તે હર્ષવર્ધનનો જમાઈ હતો અને તેના સમયમાં ચીની મુસાફર હ્યુ એન ત્સંગ વલભીની મુલાકાતે આવ્યો. ⚫શક સવંત અનુસાર...... ➖➖➖➖➖➖➖➖➖➖ ☛ પ્રથમ માસ ➖ ચૈત્ર ☛અંતિમ માસ➖ફાગણ ⚫ વિક્રમ સવંત અનુસાર..... ☛પ્રથમ માસ ➖ કારતક ☛અંતિમ માસ ➖ આસો ⚫ચંદ્રગુપ્ત પ્રથમ (વાસ્તવિક સ્થાપક ) ⚫શ્રી ગુપ્ત ☛ગુપ્તવંશનો સ્થાપક ⚫ સૌથી મોટો વિક્રમાદિત્ય➖ચંદ્રગુપ્ત 2 ⚫ ભારતનો ન્યુટન ➖ બ્રહ્મગુપ્ત ⚫ ગુપ્ત વંશનો અંતિમ મહાન શાસક એટલે ➖સ્કંદગુપ્ત ⚫વિજ્ઞાનની અગત્યની શાખાઓ ⚫ ➖➖➖➖➖➖➖➖➖➖➖➖ ☛ એસ્ટ્રોનોમી ➖ગ્રહો , ઉપગ્રહો અને અંતરિક્ષ વિશે અભ્યાસનું શાસ્ત્ર.

GUJ GRAMMAR TEST.pdf

Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur

Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur

Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur

Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur

5_6096140738716763399.pdf43.22 MB

લોકરક્ષક પ્રેકટીકલ રિજલ્ટ

maths knowledge.pdf

બંધારણ - પં રાજ વર્ગ 3.pdf

Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur

Pravashi teacher Allotment 2122.pdf

Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur

Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur

Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur

Photo from Knowledge Academy palanpur
Photo from Knowledge Academy palanpur