Knowledge Group
前往频道在 Telegram
સામાન્યજ્ઞાન : આગામી તમામ પરીક્ષામાં સરકારે નવી પર્ટન મુજબ પ્રશ્નોની રણનીતિ મુજબનું મટેરિયલ મુકાશે.( તાલીમ એવી જે સ્વનિર્ભર બનાવે ) આપના સમાજના દરેક વ્યક્તિને આ ગૃપમાં જોઈન કરો :: પ્રવિણ સાલવી 9913620444 @pravin_salvi હેલ્પ : સ્પર્ધાત્મક પરીક્ષા
显示更多1 487
订阅者
+124 小时
+37 天
+1330 天
帖子存档
1 487
🤔 ~*કટોકટી*~
👉🏼ધ્વજને ઊંધો ફરકાવવામા આવે છે.
https://t.me/knowledge_academy_palanpur
[22/02, 8:59 PM] Knowledge Academy palanpur: 🔻👮♂ગુજરાતમાં આવેલી વિદ્યાપીઠ👮♂🔻
https://t.me/knowledge_academy_palanpur
🔻લોકભારતી વિદ્યાપીઠ - સણોસરા (ભાવનગર)
જે. સી. કુમારપ્પા ગ્રામ વિદ્યાપીઠ: ગઢડા (સ્વા.) (બોટાદ)
🔻👮♂રંગભારતી વિદ્યાપીઠ: ખેડા👮♂🔻
https://t.me/knowledge_academy_palanpur
🔻પીઠેશ્વરી કૃષિ ગ્રામ વિદ્યાપીઠઃ પીઠાઈ (ખેડા)
🔻અમર ભારતી મહિલા ગ્રામ વિદ્યાપીઠઃ મોટી ખાવઠી (અમદાવાદ)
🔻સમાજસેવા મહાવિદ્યાલય: વેડછી (તાપી)
🔻સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ: સમોડા (પાટણ)
🔻નૂતન ભારતી ગ્રામ વિદ્યાપીઠઃ મડાણાગઢ (બનાસકાંઠા)
🔻બનાસગ્રામ વિદ્યાપીઠઃ અમીરગઢ (બનાસકાંઠા)
https://t.me/knowledge_academy_palanpur
🔻લોકનિકેતન ગ્રામ વિદ્યાપીઠઃ રતનપુર (બનાસકાંઠા)
🔻સઘન મહિલા ગ્રામ વિદ્યાપીઠઃ ચિત્રાસણી (બનાસકાંઠા),
🔻સાબરગ્રામ વિદ્યાપીઠ: સનોસણ (બનાસકાંઠા)
🔻મંગળભારતી ગ્રામ વિદ્યાપીઠ બહાદુરપુર (વડોદરા)
🔻 વનસેવા મહાવિદ્યાપીઠઃ બિલાદીપુડી (વલસાડ)
🔻 નૂતન ગ્રામ વિદ્યાપીઠ: વાલિયા (ભરૂચ)
https://t.me/knowledge_academy_palanpur
[22/02, 9:02 PM] Knowledge Academy palanpur: https://t.me/knowledge_academy_palanpur
🔻વીરધવલના મંત્રી કોણ હતા?
✅ - વસ્તુપાળ-તેજપાળ
🔻વસ્તુપાળને બે પત્ની હતી
✅ - લલિતાદેવી અને સોખુકાદેવી
https://t.me/knowledge_academy_palanpur
🔻તેજપાળને બે પત્ની હતી
✅- અનુપમાદેવી અને સુહડાદેવી
🔻લુણીગવસહી કોણે બંધાવ્યું હતું?
✅ - તેજપાળ
🔻દેલવાડા ના દેરા કોણે બંધાવ્યા?
✅- વસ્તુપાળ અને તેજપાળ
https://t.me/knowledge_academy_palanpur
[22/02, 9:03 PM] Knowledge Academy palanpur: 💥મહોબ્બતખાન ત્રીજો💥
https://t.me/knowledge_academy_palanpur
➡️ મહોબ્બતખાન ત્રીજો બાબી વંશનો નવાબ હતો.
https://t.me/knowledge_academy_palanpur
➡️ મહોબ્બતખાન ત્રીજાને કૂતરાંપ્રેમી શાસક માનવામાં આવે છે.
➡️ મહોબ્બતખાન ત્રીજાને વધતા વિરોધનો ખ્યાલ આવતા 17 ઓક્ટોબર, 1947ના રોજ દીવાન શાહનવાઝ ભુટ્ટોને જૂનાગઢનો વહીવટ સોંપી કેશોદ એરપોર્ટ ઉપરથી કરાચી ચાલ્યો ગયો.
➡️શાહનવાઝ ભુટ્ટોએ પ્રજામત લીધો અને પ્રજામતમાં ભારત સંઘમાં જોડાવાની ઈચ્છા જણાતાં શાહનવાઝ ભુટ્ટોએ સૌરાષ્ટ્રના કમિશનર નીલમ બૂચને જૂનાગઢનો કબજો લેવા અંગેનો પત્ર 7 નવેમ્બર, 1947ના કાઉન્સિલના અંગ્રેજ સભ્ય કેપ્ટન જહોન્સન સાથે રાજકોટ મોકલ્યો.
https://t.me/knowledge_academy_palanpur
◾️આરઝી હકુમત
🔹આરઝી હકુમતની સ્થાપનાનો નિર્ણય - મુંબઈના માધવબાગમાં
🔹આરઝી હકુમતની વડી કચેરી - રાજકોટના જૂનાગઢ હાઉસમાં
https://t.me/knowledge_academy_palanpur
🔹આરઝી હકુમતની સ્થાપનાનો ઉદેશ - જૂનાગઢના નવાબ મહોબતખાન ત્રીજાને ભારતમાંથી હાંકી કાઢવા
🔹આરઝી હકુમતના વડાપ્રધાન - શામળદાસ ગાંધી
🔹આરઝી હકુમતના કમાન્ડર ઈન ચીફ - રતુભાઈ અદાણી
🔹જૂનાગઢનો દિવાન - શાહનવાઝ ભુટ્ટો
https://t.me/knowledge_academy_palanpur
[22/02, 9:04 PM] Knowledge Academy palanpur: https://t.me/knowledge_acad
*🔴 ભારતીય રેલ્વે બોર્ડ ની સ્થાપના*
👉 1905
*🔴 ભારતીય રેલ્વે બોર્ડ નું રાષ્ટ્રીયકરણ*
👉 1950
➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/knowledge_acad
*🟢 ભારત માં પ્રથમ રેલ્વે ની શરૂઆત.*
👉 મુંબઈ અને થાણા વચ્ચે ➖1853
*🟢 ગુજરાત માં પ્રથમ રેલ્વે ની શરુઆત.*
👉 ઉત્તરાણ થી અંકલેશ્વર ➖ 1855
*🟢 સૌરાષ્ટ્રમાં પ્રથમ રેલ્વેની શરુઆત.*
👉 ભાવનગર થી વઢવાણ ➖ 1880
➖➖➖➖➖➖➖➖➖➖➖
https://t.me/knowledge_acad
*🟣 દેશ માં ચાર પ્રકાર ની રેલ્વે લાઈન છે.*
*👉 બોડગ્રેજ ➖ 1.678 મીટર*
*👉 મીટરગેજ ➖ 1.00 મીટર*
*👉 નેરોગેજ ➖ 0.762 મીટર*
*👉 લિફ્ટગેજ ➖ 0.610 મીટર*
https://t.me/knowledge_acad
[22/02, 9:04 PM] Knowledge Academy palanpur: 🎭 મહારાણા પ્રતાપના ઘોડાનું નામ
➖ ચેતક
https://t.me/knowledge_acad
🎭 રાણીલક્ષ્મી બાઈના ઘોડાનું નામ
➖ બાદલ , સારંગી , પવન
🎭 શિવાજીના ઘોડાનું નામ
➖ ક્રિષ્ના
🎭 ગૌતમ બુદ્ધના ઘોડાનું નામ
➖ કંથક
https://t.me/knowledge_acad
🎭 સિકંન્દર ઘોડાનું નામ
➖ બુફફેલા
🎭 મહારાણા પ્રતાપના હાથીનું નામ
➖ રામ પ્રસાદ
🎭 સિધ્ધરાજ જયસિંહ ના હાથી નુ નામ
➖ શ્રીકરણ
https://t.me/knowledge_acad
1 487
♠️ TCP
👉 Transmission Control -
Protocol
https://t.me/knowledge_academy_palanpur
[22/02, 8:54 PM] Knowledge Academy palanpur: https://t.me/knowledge_academy_palanpur
🏙️શહેર 🤔 👉 😇તેના પ્રાચીન નામ🌇
https://t.me/knowledge_academy_palanpur
🔶 ચાંપાનેર 👉 મુહમ્મદાબાદ
💠 રાજકોટ 👉 માસુમાબાદ
🔷 જૂનાગઢ 👉 મુસ્તુફાબાદ
💠 સિદ્ધપુર 👉 શ્રીસ્થળ
🔶 ખંભાત 👉 સ્તંભતીર્થ
💠 વડાલી 👉 વડપલી
🔷 વાલોડ 👉 વડવલ્લી
💠 વેરાવળ 👉 વેરાકુલ
🔶 મોડાસા 👉 મહુડાસુ
💠 ધોળકા 👉 ધવલ્લક
🔷 વડોદરા 👉 વટપદ્રક
💠 હળવદ 👉 હલપદ્ર
🔶 દાહોદ 👉 દધીપદ્ર
💠 મોઢેરા 👉 ભગવદ્દગામ
🔷 અડાલજ 👉 ગઢપાટણ
💠 અમરેલી 👉 અમરાવતી
🔶 નવસારી 👉 નવસારિકા
💠 ડાકોર 👉 ડંકપુર
🔷 સુરત 👉 સૂર્યપુર
💠 વઢવાણ 👉 વર્ધમાનપુર
https://t.me/knowledge_academy_palanpur
[22/02, 8:55 PM] Knowledge Academy palanpur: https://t.me/knowledge_academy_palanpur
🤗 સાહિત્યકારો અને તેના ઉપનામો 🤗
https://t.me/knowledge_academy_palanpur
🏁 બુલબુલ 👉 ડાહ્યાભાઈ દેરાસરી
🏳️ બહુશ્રુત 👉 રઘુવીર ચૌધરી
🏁 નિર્લેપ 👉 ભગવતીકુમાર શર્મા
🏳️ તરલ 👉 યશવંત શુકલ
🏁 પ્રેમસખી 👉 પ્રેમાનંદ સ્વામી
🏳️ સત્યમ્ 👉 શાંતિલાલ શાહ
🏁 તરંગ 👉 મોહનલાલ દવે
🏳️ કલ્પિત 👉 મધુકાન્ત વાઘેલા
🏁 ગરલ 👉 ચિનુ મોદી
🏳️ વિદૂર 👉 કે.કા.શાસ્ત્રી
🏁 શ્રવણ 👉 ઉમાશંકર જોશી
🏳️ કુમાર 👉 મહેન્દ્રકુમાર દેસાઈ
🏁 જટિલ 👉 જીવણરામ દવે
🏳️ જાત્રાળુ 👉 રામનારાયણ પાઠક
🏁 શૌનિક 👉 અનંતરાય રાવળ
🏳️ ત્રિશૂળ 👉 ત્રિભુવનદાસ લુહાર
🏁 વિશ્વરથ 👉 જયંતિલાલ દવે
https://t.me/knowledge_academy_palanpur
[22/02, 8:56 PM] Knowledge Academy palanpur: ➡️બ્રહ્મ વિવાહ: જ્ઞાતિમાં વિવાહ
https://t.me/knowledge_academy_palanpur
➡️દૈવ વિવાહ: યજ્ઞ કરાવનાર બ્રાહ્મણ સાથે વિવાહ
➡️પ્રાજાપત્ય વિવાહ: દહેજ વગર યોગ્ય વ્યક્તિ સાથે વિવાહ
➡️ આર્ષ વિવાહ: ગાય-બળદનું દાન આપી કરેલ વિવાહ
➡️ ગાંધર્વ વિવાદઃ કન્યા સાથે વરની ઈચ્છા મુજબન વિવાહ
➡️ આસુર વિવાહ: કન્યાયના પિતાને પૈસા આપીને થતાં વિવાહ
➡️ રાક્ષસ વિવાહઃ કન્યાનું અપહરણ કરી મરજી વિરુદ્ધ વિવાહ
➡️ પિશાચ વિવાહ: કન્યાનો નશો કરાવી બળાત્કાર ગુજારી નિદ્રાધિન અવસ્થામાં લગ્ન
https://t.me/knowledge_academy_palanpur
[22/02, 8:57 PM] Knowledge Academy palanpur: 🎑🎑બંધારણ ના મહત્વ ના પ્રશ્નો🎑🎑
https://t.me/knowledge_academy_palanpur
📮📯સરકાર ની નીતિ ઓ કોણ નક્કી કરે છે
✅કેબિનેટ પ્રધાનો
📮📯અદાલતી કાયદા કોણ બનાવે છે
✅સંસદ
📮📯લોકસભા ને બરખાસ્ત કોણ કરી શકે
✅રાષ્ટ્રપતિ
📮📯કયો ખરડો માત્ર લોકસભા માં જ રજૂ થાય છે
✅નાણાંકીય
📮📯એડવોકેટ જનરલ ની નિમણૂક કોણ કરે છે
✅રાજ્યપાલ
📮📯કટોકટી ની જાહેરાત કોણ કરી શકે
✅રાષ્ટ્રપતિ
📮📯નાણાંપંચ ની રચના કોણ કરે છે
✅રાષ્ટ્રપતિ
📮📯રાજ્ય ના પ્રથમ કાયદા અધિકારી કોણ છે
✅એડવોકેટ જનરલ
📮📯કેન્દ્ર અને રાજ્યના નાણાકીય સંબંધો કોણ નકકી કોણ કરે છે
✅નાણાંપંચ
📮📯રાષ્ટ્રપતિ ને પદભ્રષ્ટ કોણ કરી શકે
✅સંસદ
https://t.me/knowledge_academy_palanpur
[22/02, 8:57 PM] Knowledge Academy palanpur: 🏭 મહત્વ ના સંશોધન કેન્દ્ર 🏭
https://t.me/knowledge_academy_palanpur
▪️મસાલા સંશોધન કેન્દ્ર ➖જગુદણ (મહેસાણા)
▪️ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર➖ભરુચ
▪️ખારેક સંશોધન કેન્દ્ર ➖ મુંદ્રા (કચ્છ)
▪️કૃષિ સંશોધન કેન્દ્ર ➖ભચાઉ (કચ્છ)
▪️કઠોળ સંશોધન કેન્દ્ર➖દાંતીવાડા (બનાસકાંઠા)
▪️બટાકા સંશોધન કેન્દ્ર ➖ ડીસા (બનાસકાંઠા)
▪️રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર ➖જૂનાગઢ
▪️ફળ સંશોધન કેન્દ્ર ➖ દહેગામ (ગાંધીનગર)
▪️મેઇન રાઇસ રિસર્ચ સેન્ટર ➖નવાગામ (ખેડા)
▪️બીડી તમાકુ સંશોધન કેન્દ્ર ➖ આણંદ
▪️તમાકુ સંશોધન કેન્દ્ર ➖ ધર્મજ (આણંદ)
https://t.me/knowledge_academy_palanpur
[22/02, 8:58 PM] Knowledge Academy palanpur: 🇮🇳 *રાષ્ટ્રીય ધ્વજ સંહિતા*🇮🇳
https://t.me/knowledge_academy_palanpur
🌷 _સૌપ્રથમ રાષ્ટ્ર ધ્વજની ડિઝાઇન:-મેડમ ભીખાઇજી કામા (1907-જર્મનીના સ્ટુટગર્ટ શહેર મા)_
🌷 _આધુનિક રાષ્ટ્ર ધ્વજની ડિઝાઇન તૈયાર કરનાર :- પિંગ્લી વેંકૈયા
🌷 _રાષ્ટ્રીય ધ્વજ ને ૨૨/જુલાઇ/૧૯૪૭ ના રોજ સ્વીકારીયો_
🌷 _ઝંડા સમિતી ના અધ્યક્ષ:-જે.બી.કુપલાણી_
🌷 _અનુચ્છેદ 19(1)(A) મુજબ રાષ્ટ્ર ધ્વજ ફરકાવવો આપડો મુળભુત અધિકાર છે._
https://t.me/knowledge_academy_palanpur
🤔 ~*રાષ્ટ્રીય શોક*~
👉🏼ધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવે છે.
1 487
☛કોસ્મોલોજી ➖બ્રહ્માંડની ઉત્પતિ અને
વિકાસ અંગેનો અભ્યાસનું શાસ્ત્ર.
https://t.me/knowledge_academy_palanpur
[22/02, 8:49 PM] Knowledge Academy palanpur: 🔺ગુજરાતના અંતિમ રાજપૂત રાજા કર્ણદેવ વાઘેલાના શાસનકાળ દરમિયાન અલાઉદ્દીન ખીલજીએ ગુજરાત પર આક્રમણ કર્યું હતું.
https://t.me/knowledge_academy_palanpur
🔺કર્ણદેવ વાઘેલા છેલ્લો હિન્દુ અને રાજપૂત રાજા હતો.
🔺કર્ણદેવ વાઘેલાએ પોતાના મંત્રી માધવને કોઈ કામ અર્થે કચ્છ મોકલીને માધવની પત્ની રૂપસુંદરીનું અપહરણ કર્યું હતું અને તેની છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો.
🔺માધવ મંત્રીને આ બનાવની જાણ થતાં તેણે દિલ્હી સલ્તનતના અલાઉદ્દીન ખીલજીને ગુજરાત ઉપર આક્રમણ કરવા માટેનું આમંત્રણ મોકલ્યું હતું.
🔺અલાઉદ્દીન ખીલજીએ પોતાના બે સેનાપતિ નુસરતખાન અને ઉલુઘખાનને ગુજરાત પર આક્રમણ કરવા માટે મોકલ્યા હતા.
[22/02, 8:50 PM] Knowledge Academy palanpur: પોરબંદર
https://t.me/knowledge_academy_palanpur
✴️રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ
~ કીર્તિમંદિર (પોરબંદર)
✴️ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણિના લગ્નની ઉજવણી કરતો મેળો
~ માધવરાયનો મેળો
✴️કીર્તિ મંદિર બંધાવનાર
~ ઉદ્યોગપતિ નાનજી કાલિદાસ
✴️બર્ડ સિટી (પક્ષી શહેર) તરીકે ઓળખ
~ પોરબંદર
✴️માણાવદરથી નવી બંદરનો નીચાણવાળો ભાગ
~ ઘેડ
✴️મગફળીના ઉત્પાદન માટે જાણીતો પ્રદેશ
~ ઘેડ
✴️સુદામાપુરી તરીકે જાણીતુ
~ પોરબંદર
✴️ પોરબંદરનું બાયોવિલેજ ગામ
~ મોછા
[22/02, 8:50 PM] Knowledge Academy palanpur: 👑 અકબરના સમયમાં ગુજરાતના સૂબાઓ 👑
https://t.me/knowledge_academy_palanpur
🔺મીરઝા અઝીઝ કોકા (ઈ.સ. 1573 થી 1575)
🔺અબ્દુલ રહીમ ખાને ખાન (ઈ.સ. 1575 થી 1578)
🔺શિહાબુદ્દીન અહમદખાન (ઈ.સ. 1578 થી 1583)
🔺ઇતિમાદ ખાન (ઈ.સ. 1583)
🔺અબ્દુલ રહીમ ખાને ખાન (ઈ.સ. 1584 થી 1589)
🔺મીરઝ અઝીઝ કોકા (ઈ.સ. 1590 થી 93)
🔺સુલતાન મુરાદ (ઈ.સ. 1594 થી 1600)
🔺મીરઝા અઝીઝ કોકા (ઈ.સ. 1600 થી 1605)
[ 👑 અકબરના સમયના ગુજરાતના સૂબાઓ પૈકી મીરઝા અઝીઝ કોકાને ગુજરાતનું સુબા પદ ચાર વખત પ્રાપ્ત થયું હતું ]
https://t.me/knowledge_academy_palanpur
[22/02, 8:51 PM] Knowledge Academy palanpur: ઇતિહાસ
https://t.me/knowledge_academy_palanpur
વલ્લભી પર આક્રમણ કરવાં આરબો ના હાકેમ ને આમંત્રણ આપનાર
- કાકુ વાણિયો
અલાઉદીન ખલજી ને કર્ણદેવ વાધેલા પર આક્રમણ કરવાનું આમંત્રણ આપનાર
-મંત્રી માધવ
મુઝફફર શાહ ૩ ના સમય માં અકબરને ગુજરાત પર આક્રમણ કરવાનું આમંત્રણ આપનાર
- વઝીર ઇતિમાદ ખાન
https://t.me/knowledge_academy_palanpur
[22/02, 8:51 PM] Knowledge Academy palanpur: 📚📖📚🌹🌹🌹🌹📚📖📚
✔ મુઘલ બાદશાહના જન્મ સ્થળ.✔
https://t.me/knowledge_academy_palanpur
✔ બાબર- ફરગાના
✔ હુમાયુ- કાબુલ
✔ અકબર- અમરકોટ
✔ જહાંગીર- ફતેહપૂર શિકરી
✔ શાહજહાં- લાહોર
✔ ઔરંગઝેબ- દાહોદ.
https://t.me/knowledge_academy_palanpur
[22/02, 8:52 PM] Knowledge Academy palanpur: ■ માનવધર્મ સભા :-
● સ્થાપક - દુર્ગારામ મહેતા
● સ્થાપના - 1844
◆ ઉપદેશ - એકેશ્વરવાદ, સાચા જીવનની કળા
https://t.me/knowledge_academy_palanpur
■ પરમહંસ સભા :-
● સ્થાપક - દાદોબા
● સ્થળ - મુંબઈ
● સ્થાપના - ઈ.સ. 1849-50
■ જ્ઞાનપ્રચારક સભા :-
● સથાપક - દાદાભાઈ નારોજજી
● સ્થળ - મુંબઈ
● વિષય - વિજ્ઞાન પર પ્રવચનો
https://t.me/knowledge_academy_palanpur
[22/02, 8:52 PM] Knowledge Academy palanpur: 🎯 અગત્યના વિટામિન અને તેના રાસાયણિક નામ
https://t.me/knowledge_academy_palanpur
▪️વિટામિન A રેટીનોલ
▪️વિટામિન B1 થાયમિન
▪️વિટામિન B12 સાયનોકાબાલામિન
▪️વિટામિન C એસ્કોરબિક એસિડ
▪️વિટામિન D કેલ્સીફેરોલ
▪️વિટામિન E ટોકોફેરોલ
▪️વિટામિન K ફિલોક્વીનોન
https://t.me/knowledge_academy_palanpur
[22/02, 8:53 PM] Knowledge Academy palanpur: નોલેજ ફોક્સ
https://t.me/knowledge_academy_palanpur
👑 દક્ષિણના અશોક 👉 અમોધવર્ષને
👑 બીજો અશોક 👉 કનિષ્ક
👑 કાલા અશોક 👉 શિશુનાગ વંશનો
https://t.me/knowledge_academy_palanpur
[22/02, 8:54 PM] Knowledge Academy palanpur: 👍 🖥️ Full 👉 Forms 💻 👍
https://t.me/knowledge_academy_palanpur
♦️ ALU
👉 Arithmetic and Logic Unit
♣️ BIOS
👉 Basic Input Output System
♥️ CU
👉 Control Unit
♠️ DNS
👉 Domain Name System
♦️ FORTRAN
👉 Formula Translation
♣️ FTP
👉 File Transfer Protocol
♥️ GIF
👉Graphics Interchange Format
♠️ ISO
👉 International Standard -
Organization
♦️ ISP
👉 Internet Service Provider
♣️ POP
👉 Post Office Protocol
♥️ SMTP
👉 Simple Mail Transfer -
Protocol
1 487
[22/02, 8:44 PM] Knowledge Academy palanpur: 🔰👮♂️પોલીસ કોસ્ટેબલ માટે ઉપયોગી👮♂️🔰
https://t.me/knowledge_academy_palanpur
🚘સી આર પી સી ની કલમ સતત બનતા ગુના ની સમયમર્યાદા અંગેની જોગવાઈ કરવામાં આવી છે ?
➜કલમ 479
🚘સીઆરપીસી ની કઈ કલમ અપીલના અધિકાર અંગે જોગવાઈ કરવામાં આવી છે?
➜કલમ 372
🚘સી આર પી સી ની કલમ માં ગુના ના સમાધાન અંગે જોગવાઈ કરવામાં આવી છે ?
➜કલમ 320
🚘સીઆરપીસી ની કઈ કલમ માં ચુકાદા અંગે ની જોગવાઈ કરવામાં આવી છે?
➜કલમ 353
🚘સીઆરપીસીની કલમ 216 મુજબ તોહમત માં ફેરફાર કરવાની સત્તા કોની છે ?
➜અદાલત
[22/02, 8:44 PM] Knowledge Academy palanpur: 🔰👮♂️પોલીસ કોસ્ટેબલ માટે ઉપયોગી👮♂️🔰
https://t.me/knowledge_academy_palanpur
🚖FIR નું પૂરું નામ શું છે ?
➜ફર્સ્ટ ઇન્ફોર્મેશન રીપોર્ટ (First Information Report)
🚖રીઢા ગુનેગાર પાસેથી સારા વર્તન માટે જામીનગી કઈ કલમ હેઠળ લઈ શકાય છે ?
➜કલમ 110
🚖ગુનાનું વર્ગીકરણ કેટલા ભાગમાં કરવામાં આવ્યું છે?
➜2
🚖ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કેટલા વર્ષ સુધીની કેદની સજા સંભળાવી શકે છે ?
➜7 વર્ષ
🚖સેશન કોર્ટ ની સ્થાપના કોના દ્વારા થાય છે ?
➜રાજ્ય સરકાર
[22/02, 8:45 PM] Knowledge Academy palanpur: 🔰👮♂️પોલીસ કોસ્ટેબલ માટે ઉપયોગી👮♂️🔰
https://t.me/knowledge_academy_palanpur
🚘ફોજદારી કાર્યરીતિ અધિનિયમ કેટલા પ્રકરણ છે?
➜37
🚘સીઆરપીસી ની કુલ કેટલી કલમો છે?
➜484
🚘આઈપીસી ની કઈ કલમ મુજબ વ્યભિચાર ગુનો બને છે ?
➜497
🚘આઇપીસી ની કઈ કલમ માં "બદનક્ષી" ની વ્યાખ્યા આપવા માં આવેલ છે ?
➜કલમ 499
🚘IPC ની કઈ કલમ મુજબ ચોરી નો માલ રાખવો ગુનો બને છે ?
➜કલમ 410
[22/02, 8:46 PM] Knowledge Academy palanpur: https://t.me/knowledge_academy_palanpur
🛍તાજેતરમાં કયા જિલ્લાના ડુમલાવ ગામે દિકરી ધરાવતા ઘરની બહાર તેની નેમ પ્લેટ લગાવવાનું જિલ્લા તંત્રેએ શરૂ કર્યું?
➜વલસાડ✔️
🛍તાજેતરમાં એશિયાના સૌથી મોટા ટ્રાયબલ ફેસ્ટિવલ મેદારામ જાત્રાનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું?
➜તેલંગણા✔️
🛍તાજેતરમાં નીતિ આયોગે કોની સાથે મળીને ઓપન હેકાથોનનો પ્રારંભ કર્યો?
➜Phone Pe Fintech✔️
🛍તાજેતરમાં મહાભારતમાં ભીમનુ પાત્ર ભજવનાર કલાકારનું નિધન થયું છે તેમનું મૂળ નામ જણાવો?
➜પ્રવીણકુમાર સોબતી ✔️
🛍એશિયાના સૌથી મોટા બાયો CNG પ્લાન્ટની સ્થાપના ક્યા કરાશે?
➜ઇન્દોર✔️
🛍હાલમાં ચુકવણી પ્લેટફોર્મ ના રૂપમાં ભારતની UPI સિસ્ટમ અપનાવવાળો પ્રથમ દેશ કયો બન્યો છે?
➜નેપાળ✔️
[22/02, 8:47 PM] Knowledge Academy palanpur: ગુજરાત રાજ્ય મા રાષ્ટ્રપતિ શાસન
https://t.me/knowledge_academy_palanpur
1⃣ પ્રથમ
🟢 ૧૩ મે ૧૯૭૧ થી ૧૭ માર્ચ ૧૯૭૨ સુધી.
🟢 રાજ્યપાલ - શ્રીમન્નારાયણ
🟢 રાષ્ટ્રપતિ - વી. વી.ગિરિ
2⃣ બીજું
https://t.me/knowledge_academy_palanpur
🟢 ૯ ફેબ્રુઆરી ૧૯૭૪ થી ૧૮ જૂન ૧૯૭૫
🟢 ગુજરાત નું સૌથી લાંબુ રાષ્ટ્રપતિ શાસન ૧ વર્ષ ૪ મહિના ૯ દિવસ
🟢 રાજ્યપાલ - કે. કે.વિશ્વનાથન
રાષ્ટ્રપતિ - ફખ્રુદ્દીન અલી અહમદ
3⃣ ત્રીજું
https://t.me/knowledge_academy_palanpur
🟢 ૧૨ માર્ચ ૧૯૭૬ થી ૨૪ ડિસેમ્બર ૧૯૭૬
🟢 રાજ્યપાલ - કે. કે.વિશ્વનાથન
🟢 રાષ્ટ્રપતિ - ફખ્રુદ્દીન અલી અહમદ
4⃣ ચોથું
https://t.me/knowledge_academy_palanpur
🟢 ૧૭ ફેબ્રુઆરી ૧૯૮૦ થી ૬ જૂન ૧૯૮૦
🟢 રાજ્યપાલ - શારદા મુખર્જી
🟢 રાષ્ટ્રપતિ - નીલમ સંજીવ રેડ્ડી
5⃣ પાંચમું
https://t.me/knowledge_academy_palanpur
🟢 ૧૯ સપ્ટેમ્બર ૧૯૯૬ થી ૨૨ ઓક્ટોબર ૧૯૯૬
🟢 રાજ્યપાલ - કૃષ્ણપાલ સિંહ
🟢 રાષ્ટ્રપતિ - શંકર દયાળ શર્મા
[22/02, 8:48 PM] Knowledge Academy palanpur: ⚫મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદત ની હત્યા તેના સેનાપતિ પુષ્યમિત્ર શૃંગ દ્વારા થઈ હતી. તેને જ ત્યારબાદ શૃંગ વંશની સ્થાપના કરી હતી.
https://t.me/knowledge_academy_palanpur
▫▫◽ એક નજર ◽▫▫
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
⚫ધરસેન 1 ☛ વલભી વિદ્યાપીઠની સ્થાપના કરી હતી.
⚫ ધ્રુવસેન 2 ☛ તે હર્ષવર્ધનનો જમાઈ હતો અને તેના સમયમાં ચીની મુસાફર હ્યુ એન ત્સંગ વલભીની મુલાકાતે આવ્યો.
⚫શક સવંત અનુસાર......
➖➖➖➖➖➖➖➖➖➖
☛ પ્રથમ માસ ➖ ચૈત્ર
☛અંતિમ માસ➖ફાગણ
⚫ વિક્રમ સવંત અનુસાર.....
☛પ્રથમ માસ ➖ કારતક
☛અંતિમ માસ ➖ આસો
⚫ચંદ્રગુપ્ત પ્રથમ (વાસ્તવિક સ્થાપક )
⚫શ્રી ગુપ્ત ☛ગુપ્તવંશનો સ્થાપક
⚫ સૌથી મોટો વિક્રમાદિત્ય➖ચંદ્રગુપ્ત 2
⚫ ભારતનો ન્યુટન ➖ બ્રહ્મગુપ્ત
⚫ ગુપ્ત વંશનો અંતિમ મહાન શાસક
એટલે ➖સ્કંદગુપ્ત
⚫વિજ્ઞાનની અગત્યની શાખાઓ ⚫
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
☛ એસ્ટ્રોનોમી ➖ગ્રહો , ઉપગ્રહો અને
અંતરિક્ષ વિશે અભ્યાસનું શાસ્ત્ર.
