Knowledge Group
Відкрити в Telegram
સામાન્યજ્ઞાન : આગામી તમામ પરીક્ષામાં સરકારે નવી પર્ટન મુજબ પ્રશ્નોની રણનીતિ મુજબનું મટેરિયલ મુકાશે.( તાલીમ એવી જે સ્વનિર્ભર બનાવે ) આપના સમાજના દરેક વ્યક્તિને આ ગૃપમાં જોઈન કરો :: પ્રવિણ સાલવી 9913620444 @pravin_salvi હેલ્પ : સ્પર્ધાત્મક પરીક્ષા
Показати більше1 487
Підписники
Немає даних24 години
+87 днів
+1230 день
Архів дописів
1 487
Repost from N/a
*👮🏻♂️કોન્સ્ટેબલ👮🏻♂️*
➖➖➖➖➖➖➖
*સિલેક્શન નહિ તો ફી નહિ*
પ્રેક્ટિકલ સાથે લેખિત બેચ
તા.1/5 સુધી વોટ્સએપ રજીસ્ટ્રેશન માન્ય
9913620444
*નોલેજ એકેડમી પાલનપુર*
👉🏻👌🏻👉🏻👌🏻👉🏻👌🏻👉🏻👌🏻
✔️🔥 *હવે હું નોકરી મળ્યા પછી ફી ભરીશ - 100%*
https://chat.whatsapp.com/E16oo6qnJyc0j2zZp1BDUi
*પૂછાયેલ ત્રણેય કાયદાના પ્રશ્નો👇🏾*
◆ભારતના પુરાવાના સંદર્ભે, સહતહોમતદાર કોને ગણી શકાય❓
*✔ગુનામાં સાથ આપનાર કે ભાગીદાર*
◆ભારતીય ફોજદારી ધારા અન્વયે "ગેરકાયદેસર મંડળી"માં ન્યૂનતમ કેટલા સભ્યો હોવા જોઈએ❓
*✔પાંચ*
https://chat.whatsapp.com/E16oo6qnJyc0j2zZp1BDUi
◆'અ' અને 'બ' જાહેર સ્થળે એકબીજા સાથે મારામારી કરી જાહેર શાંતિનો ભંગ કરે છે. તેઓ કયા ગુના માટે જવાબદાર ઠરી શકે❓
*✔બખેડો*
◆'અ' ભારતનો નાગરિક ઓસ્ટ્રેલિયામાં જઈ ખૂન કરીને ભારત પરત આવી જાય છે. ભારતમાં આવ્યા બાદ ગુનાની જાણ થાય છે.❓
*✔'અ' સામે ભારતમાં જે સ્થળે તે મળી આવે તે સ્થળની અદાલતમાં ભારતીય ફોજદારી ધારા હેઠળ ટ્રાયલ ચાલશે.*
◆ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલું છે❓
*✔લોર્ડ મેકોલે*
https://chat.whatsapp.com/E16oo6qnJyc0j2zZp1BDUi
◆ભારતીય ફોજદારી ધારા અન્વયે "ગુનાહિત કાવતરા"માં ન્યૂનતમ કેટલા વ્યક્તિ હોવા જોઈએ❓
*✔બે*
◆'અ' , 'બ'ને પાઈપથી પગ પર ફટકો મારે છે, પરિણામે 'બ'ને પગે ફ્રેક્ચર થાય છે તથા તેને બે દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. અહીં 'અ' કયા ગુના માટે જવાબદાર ઠરશે❓
*✔ગંભીર ઈજા*
◆ભારતીય ફોજદારી ધારામાં કેટલી કલમો છે❓
*✔1 થી 511*
https://chat.whatsapp.com/E16oo6qnJyc0j2zZp1BDUi
●'ખૂન' માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયેની સજાની જોગવાઈ કઈ કલમમાં છે❓
*✔302*
●'અ' ઘરેણાંની ચોરી કરવાના ઈરાદાથી ઘરેણાંની પેટી તોડે છે.પરંતુ પેટીમાં ઘરેણાં નથી.અહીં 'અ' .............❓
*✔ચોરી કરવાનો પ્રયત્નમાં ગુના માટે જવાબદાર છે*
●'અ' , 'બ'ની માલિકીના બળદને મારી નાખે છે. અહીં 'અ' ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો કરે છે❓
*✔બગાડ*
https://chat.whatsapp.com/E16oo6qnJyc0j2zZp1BDUi
●પત્ની, સંતાનો અને માતા-પિતાના ભરણપોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ સી.આર.પી.સી.ની કઈ કલમમાં છે❓
*✔સી.આર.પી.સી.કલમ - 125*
●CRPCની કલમ - 107 અનુસાર સંબંધિત વ્યક્તિએ સુલેહ-શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદ્દત શું છે❓
*✔એક વર્ષ*
https://chat.whatsapp.com/E16oo6qnJyc0j2zZp1BDUi
◆CRPCની જોગવાઈઓ અનુસાર, કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને ,નોન-કોગ્નીઝેબલ ગુનાની તપાસ કરી શકાય❓
*✔જયુડિશિયલ મેજિસ્ટ્રેટ-ફર્સ્ટક્લાસ*
◆CRPCના પ્રબંધો અનુસાર, 'ફેરારી' માટેના જાહેરનામાની મુદ્દત કેટલા દિવસની હોય છે❓
*✔ત્રીસ દિવસ*
◆CRPCના પ્રબંધો સંદર્ભે, તહોમતનામાનો હેતુ શું છે❓
*✔આરોપીને ગુના અંગેની જાણ કરવી*
https://chat.whatsapp.com/E16oo6qnJyc0j2zZp1BDUi
◆"દસ્તાવેજ"ની વ્યાખ્યામાં નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થાય છે❓
A)શિલાલેખ
B)ધાતુપત્ર
C)મુદ્રિત સામગ્રી
*D) ઉપરના તમામ A, B અને C*✔
https://chat.whatsapp.com/E16oo6qnJyc0j2zZp1BDUi
◆ઇન્સાફી કાર્યવાહીના કયા તબક્કે સૂચક પ્રશ્ન પૂછવામાં આવે છે❓
*✔ઉલટ તપાસ સમયે*
◆સર તપાસ એટલે શું❓
*✔સાક્ષીને બોલાવનાર પક્ષકાર દ્વારા તેની તપાસ*
➖➖➖➖➖➖➖➖
https://chat.whatsapp.com/E16oo6qnJyc0j2zZp1BDUi
1 487
આવતીકાલથી તલાટીની પરીક્ષા માટે કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે
સંમતિ પત્ર આપ્યા છે તેવા ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ થસે
7 મે બપોરે 12.30 કલાકથી 1.30 કલાક સુધી પરીક્ષા
1 487
❇️ 25 APRIL
♦️World Malaria Day
विश्व मलेरिया दिवस
♦️ Theme 2023 :“Time to deliver zero malaria: invest, innovate, implement”.
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
Theme 2021 : "Reaching the zero malaria target"
🔶 Malaria is caused by the parasites Plasmodium falciparum (Pf) and Plasmodium Vivax (Pv)
🔶 The first study on malaria was done by the scientist Charles Louis Alphonse Laverin in the year 1880.
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
🔶 First time 'World Malaria Day' was observed on 25 April 2008.
🔶Quinine, the remedy for malaria is extracted from bark of the Cinchona tree.
🔶Protozoan organism causes malaria.
🔶 WHO has declared Algeria and Argentina as 'Malaria-Free'
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
🔶 National Framework for Malaria Elimination 2016 -2030
🔶 Government Plans Malaria Free India By 2030
🔶 A.P. bags Central award for curbing malaria.
🔶 Karnataka has set itself the goal of eliminating malaria by 2025.
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
🏢 World Health Organization
🔹Founded - 7 April 1948
🔹HQ - Geneva Switzerland
🔹D.G - Tedros Adhanom
✍Credit : Pravin Salvi ✪
1 487
*તલાટી કરંટ*
⭕18 એપ્રિલ➖વર્લ્ડ લીવર ડે અને વર્લ્ડ હેરિટેજ ડે
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
⭕ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના ડીરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી❓
*✔️GCERTના સચિવ વી.આર.ગોસાઈ*
⭕દુનિયાના 101 શહેરનું રિયલ ટાઈમ પ્રદૂષણ માપતું સંગઠન એર ક્વોલિટી મેજરિંગ સ્ટેશનના જણાવ્યા મુજબ વિશ્વનું સૌથી પ્રદૂષિત કયું શહેર જાહેર કરવામાં આવ્યું❓
*✔️નેપાળનું કાઠમંડુ*
*✔️બીજા ક્રમે થાઈલેન્ડનું ચિયાંગ, ત્રીજા ક્રમે વિયેતનામનું હનોઈ, ચોથા ક્રમે થાઈલેન્ડનું બેંગકોક,પાંચમા ક્રમે ઢાકા*
*✔️ભારતનું કોલકાતા છઠ્ઠા ક્રમે અને દિલ્હી નવમા ક્રમનું સૌથી પ્રદૂષિત શહેર*
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
⭕રાજ્યમાં પ્રથમવાર પશુઓ માટે રોટલીયોત્સવ ક્યાં ઉજવાયો❓
*✔️પાટણ*
⭕ગુજરાતની કઈ હસ્તકળાને તાજેતરમાં જીઆઈ ટેગ આપવામાં આવ્યો❓
*✔️માતાની પછેડી*
*✔️સાબરમતી નદીના કિનારે રહેતા દેવીપૂજક સમુદાય દ્વારા બનાવવામાં આવે છે*
*✔️સિતારા સમાજ 300 વર્ષથી આ કળા પર કામ કરી રહ્યા છે*
*✔️આ આર્ટ બનાવનારા ભાનુભાઈ ચિતારાને 2023નો પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે*
*✔️તેમજ ભુલાભાઈ ચિતારા શિલ્પ ગુરુ પુરસ્કાર વિજેતા છેઅને તેમના પુત્ર ચંદ્રકાન્ત ચિતારા પણ શિલ્પગુરુ પુરસ્કાર વિજેતા છે.*
*✔️ગુજરાતમાં અગાઉ સંખેડાનું ફર્નિચર, ખંભાતના અકીક, કચ્છી એમ્બ્રોઇડરી, સુરતી જરીકામ, પાટણના પટોળા, જામનગરની બાંધણી અને ટાંગલિયા શાલને જીઆઈ ટેગ મળી આવ્યા છે.*
⭕ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચુડે સુપ્રીમ કોર્ટ ઓફિસર્સ એન્ડ સર્વન્ટ્સ રૂલ્સ, 1961માં સુધારો કર્યો, જે મુજબ સુપ્રીમ કોર્ટના જમાદાર હવે કયા નામે ઓળખાશે❓
*✔️સુપર વાઇઝર*
⭕તાજેતરમાં એપલના CEO ટિમ કુકે દેશનો પ્રથમ એપલ સ્ટોર ક્યાં ખુલ્લો મુક્યો❓
*✔️મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં*
⭕સાંસ્કૃતિક કાર્યક્રમ કથક- ભરતનાટ્યન માટેનો નૃત્યરંજિની-2023નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું❓
*✔️મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં*
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
⭕તાજેતરમાં આસામની રાજધાની ગુવાહાટીમાં બિહુ સમરાગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના વિજેતા કોણે જાહેર કરવામાં આવ્યા❓👇🏻
*✔️બિહુ સમરાગી-2023➖પ્રતીક્ષા રાની બોરગોહેન*
*✔️બિહુ રાની-2023➖મોરાનની બોનયાબી ગોગોઈ*
*✔️બિહુ કુવારી-2023➖લખીમપુરની અનન્યા ફુક*
⭕મધ્યપ્રદેશના કયા ઐતિહાસિક નગરમાંથી બેતવા નદીના ઉત્તર કિનારે 500 વર્ષ જૂની 22 સંરચના ધરાવતું 15 એકરમાં પથરાયેલું જૂનું શહેર મળી આવ્યું❓
*✔️ઓરછા*
*✔️પુરાતત્વ નિષ્ણાત➖ડૉ. રમેશકુમાર યાદવ*
⭕તાજેતરમાં કયા દેશમાં નિવૃત્તિ વય 62 થી વધારી 64 વર્ષ કરવાના નિર્ણય મુદ્દે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે❓
*✔️ફ્રાન્સ*
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
⭕દેશમાં શરૂ કરવામાં આવેલી પ્રથમ અર્ધ-હાઈ-સ્પીડ રેલસેવા કઈ છે❓
*✔️RAPIDX*
*✔️આ ટ્રેન દિલ્હીથી મેરઠ અથવા દિલ્હી NCR રૂટને જોડશે*
⭕ડ્રગ્સની હેરાફેરી, લૂંટફાટ, અપહરણ, મર્ડર, જેવા ગંભીર અપરાધોમાં સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે કયો દેશ છે❓
*✔️વેનેઝુએલા*
*✔️ભારત 77મા ક્રમે*
⭕ભારતમાં પ્રથમ વખત પાણીની અંદર મેટ્રો રેલનું સફળતાપૂર્વક સંચાલન ક્યાં કરવામાં આવ્યું❓
*✔️કોલકાતા*
*✔️હુગલી નદીની નીચે*
*✔️520 મીટરની ટનલ નીચે*
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
⭕યુનાઇટેડ નેશન્સના પોપ્યુલેશન ફંડના રિપોર્ટ અનુસાર ચીનને પછાડી ભારતની વસતી કેટલી થઈ જે વસતીની દ્રષ્ટિએ ભારત વિશ્વનો સૌથી મોટો દેશ બન્યો❓
*✔️142.86 કરોડ*
*✔️ચીનની વસતી 142.57 કરોડ*
*✔️ભારતીયોની સરેરાશ વય 28 વર્ષ*
*✔️કેરળ અને પંજાબમાં વૃદ્ધોનું પ્રમાણ વધારે*
*✔️બિહાર અને ઉત્તરપ્રદેશમાં યુવાનોની સંખ્યા વધુ*
*✔️1950માં ભારતની વસતી 86.1 કરોડ હતી*
*✔️ભારતમાં પુરૂષોનું સરેરાશ આયુષ્ય 71 વર્ષ અને મહિલાઓનું સરેરાશ આયુષ્ય 74 વર્ષ*
⭕હેનલે એન્ડ પાર્ટનર ફર્મ દ્વારા જાહેર રિપોર્ટ અનુસાર વિશ્વનું સૌથી અમીર શહેર કયું બન્યું❓
*✔️ન્યુયોર્ક*
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
⭕100% સાક્ષરતા સાથે ભારતનું સૌથી ખુશખુશાલ રાજ્ય કયું જાહેર કરવામાં આવ્યું❓
*✔️મિઝોરમ*
*✔️મિઝોરમ દેશનું બીજું રાજ્ય છે જેણે 100% સાક્ષરતા હાંસલ કરી*
➖➖➖➖➖➖➖➖
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
Вже доступно! Дослідження Telegram за 2025 — головні інсайти року 
