ગુજરાતી સાહિત્ય™ (Optional UPSC)
Відкрити в Telegram
જે સામગ્રી ટેલિગ્રામનાં બીજા ગ્રુપમાં છે તે જ અહીં શેર કરવામાં આવ્યું છે. અમારી રીતે કોઈ પણ કન્ટેન્ટને ડાઉનલોડ કે કોપી નથી કરાયું.🙏 ગુજરાતી સાહિત્યનું મટીરીયલ મોકલવા માટે નીચે મુજબ સંપર્ક કરવો. gujlitshare11@gmail.com snspsnsp6@gmail.com
Показати більше9 438
Підписники
+124 години
-17 днів
+630 днів
Архів дописів
Role of AI in Gujarati Literature Optional :
AI-ડિટેક્શન સાધનોનો ઉપયોગ સાવચેતીપૂર્વક અને માનવીય મૂલ્યાંકનના પૂરક તરીકે થવો જોઈએ.
ઈતિહાસ સાક્ષી છે કે જ્યારે છાપખાનું (Printing Press) કે ઔદ્યોગિક ક્રાંતિ જેવી નવી ટેકનોલોજી આવી ત્યારે પણ માનવીય સર્જનાત્મકતા અંગે પ્રશ્નો ઊભા થયા હતા. પરંતુ મનુષ્યની ચેતનાએ દર વખતે ટેકનોલોજીને માત્ર સાધન બનાવીને નવા માર્ગો શોધ્યા છે.
કૃત્રિમ બુદ્ધિમત્તા કે સોશિયલ મીડિયા ગમે તેટલાં શક્તિશાળી બની જાય, પરંતુ કવિના હૃદયમાં જાગતા તીવ્ર વિરહના અશ્રુ, લોકસાહિત્યના દુહામાં રહેલી માટીની સુગંધ કે માનવીય સંવેદનામાંથી જન્મતા મૌલિક સર્જનનું સ્થાન તેઓ લઈ શકશે નહીં.
AIનાં જવાબોમાં રહેલાં અમુક મુદ્દા આપણી કલમનું સહાયક અંગ બની શકે, સ્વામી નહીં. આપણી આંતરિક વિચારસરણી પર કોઈ બાહ્ય શક્તિનો કાબૂ ક્યારેય ન હોવો જોઈએ. All the Best.
Special Thanks to Shri Lalit Parmar Sir, Mahesana SPIPA faculty 🙏
Trusted name on Result parameters Shri Vivek Thakar Sir ! The scorecards stay carrying straight Ws. 📈
જોકે, એ બીજું ગ્રુપ હતું પણ ભવિષ્યમાં આપણે પણ હોઈ શકીએ. હાલ પણ જોઈ શકીએ છીએ કે આપણાં જ મિત્રોને અસર થઈ રહી છે.
Be aware 🙏
Cyber fraud ho rahe hai...Be aware!
પૈસાનો વ્યવહાર કરવો હશે તો જેને જરૂર હશે એ special Riksha કરીને આવશે! પણ તમે કોઈને પણ online transfer ના કરતાં! Atleast સામેવાળાને 2 વાર કોલ કરીને પૂછી લેવું.
🚨 સાવધાન! ટેલિગ્રામ પર સ્ટડી ચેનલ્સના નામે ચાલતી નવી ઠગાઈ (FRAUD ALERT) 🚨
પ્રિય વિદ્યાર્થી મિત્રો અને વાલીઓ,
આજકાલ ટેલિગ્રામ પર એજ્યુકેશનલ/સ્ટડી ચેનલ્સના નામે એક બહુ મોટું કૌભાંડ (Fraud) ચાલી રહ્યું છે.
ઠગ લોકો જાણીતી સ્ટડી ચેનલના ઓરિજિનલ એડમિનનું નામ, ફોટો અને સરખા જેવી જ ID (Fake Profile) બનાવીને વિદ્યાર્થીઓને પર્સનલ મેસેજ કરે છે.
ઠગાઈ કરવાની રીત:
તમને મેસેજ કરીને કહેશે: "આટલું રોકાણ (Investment) કરો, તમને ડબલ કે ત્રણ ગણા પૈસા પાછા મળશે."
કોઈ સ્કીમ, ક્રિપ્ટો કે ટ્રેડિંગના નામે પૈસા રોકવાની લાલચ આપશે.
ખાસ ધ્યાનમાં રાખો:
કોઈપણ સાચા એડમિન ક્યારેય સામેથી પૈસા રોકાણ કરવાનો કે સ્કીમનો પર્સનલ મેસેજ કરતા નથી.
સ્ટડી ચેનલનું કામ ફક્ત ભણાવવાનું અને મટીરીયલ આપવાનું છે, કોઈ રોકાણ કે પૈસા ડબલ કરવાનું નથી.
🛡️ તમારે શું કરવું?
જો તમને આવો કોઈ પણ મેસેજ આવે, તો એક પણ રૂપિયો આપવો નહીં.
કોઈ વાતચીત કર્યા વગર આવી ID ને તરત જ BLOCK અને REPORT કરી દો.
તમારા મિત્રો અને સ્ટડી ગ્રુપ્સમાં પણ આ મેસેજ શેર કરીને બધાને જાગૃત કરો.
સાવચેત રહો, સુરક્ષિત રહો! 🛑
તમારી મહેનતની કમાણી અને સમય ખોટા ઠગોના હાથમાં ન જવા દો.
જૈન ધર્મના સૌથી પવિત્ર એવા પર્યુષણ મહાપર્વનો આજે અંતિમ દિવસ 'સંવત્સરી' છે. આ દિવસને જૈન સમુદાય દ્વારા ક્ષમાપના પર્વ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. મને પણ પર્યુષણ પર્વ પર ફરી ઈશ્વરની આરાધના ને અઠ્ઠાઈ તપ કરવાનો અવસર મળ્યો. જૈનદર્શન અનુસાર અઠ્ઠાઈ તપ એ માત્ર ભૂખ્યા રહેવાની પ્રક્રિયા નથી પરંતુ આત્મા પર લાગેલાં પૂર્વસંચિત કર્મોની નિર્જરા છે.
૨૦૧૬માં જાપાનના વૈજ્ઞાનિક યોશિનોરી ઓસુમીને નોબેલ ‘ઓટોફેજી’ના કન્સેપ્ટ માટે પુરસ્કાર મળ્યો હતો. તેમના સંશોધને સાબિત કર્યું કે લાંબો સમય ભૂખ્યા રહેવાથી શરીરના કોષો અંદર જામેલા કચરા, મૃત કોષો અને કૅન્સર પેદા કરતાં તત્ત્વોને જાતે જ ખાઈને સાફ કરી નાખે છે. આમ, મેડિકલ સાયન્સ આજે પ્રાચીન ઋષિમુનિઓ અને તીર્થંકરોની તપ-પરંપરા પર પુષ્ટિ આપી રહ્યું છે.
અંતે કરગરતા હૈયાં સાથે અશ્રુભીની આંખે આદેશ્વરદાદાને "આઠ દિવસ જળ પર જીવન રહ્યું ને! તો પછી આજે પાછા આહાર કરવાની ભૂતાવળમાં પડવાનું?"ની ફરિયાદ કરતાં આઠ દિવસના તપનાં શેરડી રસથી આજે પારણાં કર્યા. જૈન શાસન જગમાં પ્રસરતું રહે એ જ અભિલાષા. મિચ્છામી દુક્કડમ્ 🙏 જય જિનેન્દ્ર! 👏
આધુનિક અરણ્યકમાં રહેવા છતાં કિલ્વલ્વો લીલવો નજર સામે હર પળ રહે છે! બોગનવેલી-મોગરાની ગુલમહોર બાંગ સદાબહાર છુઈ-મૂઈ કરેણ ટ્યૂલિપ કાર્નેશન્સ લીલી દહલિયા!
અંતતઃ પ્રકૃતિ હમારી મા હૈ જો હમકો સુનતી હૈ, સમજતી હૈ ઔર અપને ગોદ મેં હમારી ગલતીયા સમા લેતી હૈ! જય જોહાર! પ્રકૃતિ ઘણું જીવો. Long live the Nature! ✍
https://youtu.be/0Qy2UlO77Z4?si=5DOnjVZAHgrr4-tm
One of great legend Nikunj Jobanputra! સર્જનાત્મકતાનાં દ્વારે! ✍
* Gujarati grammar by
Dr.Yogendra Vyas.
1. નામ અને તેના પ્રકારો https://youtu.be/MXTavQdjyCo
2. સર્વનામ https://youtu.be/10xsU8S8HTY
3. ક્રિયાપદ https://youtu.be/kMG8zrGAv-8
4. વિશેષણ https://youtu.be/3F3p0vkOv0c
5. ક્રિયાવિશેષણ https://youtu.be/jqjzaCwiWdQ
6. વાક્યરચના https://youtu.be/VfuMrnuyhEU
7. વાક્યરચના પ્રકારો https://youtu.be/S5dpf-l5Gmw
8. પ્રત્યય https://youtu.be/ilO5zFyQna8
9. કહેવતો https://youtu.be/AGYO21ZaPRc
10. રૂઢિપ્રયોગ https://youtu.be/lFKX_jjPDg4
11. વિભકિત https://youtu.be/S6OPWMsN2ZQ
12. નિબંધ લેખન https://youtu.be/1L6qPoMn660
13. સાર લેખન https://youtu.be/jK3zBqYb5Ns
14. અહેવાલ https://youtu.be/5L69L_Wf1g0
15. સમાસ ભાગ 1 https://youtu.be/6B2aRofNqj0
16. સમાસ ભાગ 2 https://youtu.be/RnQD9DHqfyo
17. સ્વર સંધિ https://youtu.be/WF2GDRMnahw
18. વ્યંજન સંધિ https://youtu.be/My2K5zWroM8
19. છંદ:ભાગ-1 https://youtu.be/SZVCYxL8nBI
20. છંદ ભાગ-2 https://youtu.be/lQ_a6A0gpY0
21. છંદ ભાગ-3 https://youtu.be/0FkOQO01Pfc
22. છંદ ભાગ-4 https://youtu.be/_YTerHu6S3g
23. અલંકાર:ભાગ-1 https://youtu.be/Dw84JB1bVFo
24. અલંકાર:ભાગ-2 https://youtu.be/QByIj6xyv8k
25. અલંકાર:ભાગ-3 https://youtu.be/zLhPkl8ptR4
https://youtube.com/playlist?list=PL-P7dhhwb4KXZLckl26kpXoqt1PZfSiwg&si=yFMjnHpXMHCv5hgQ
Special Thanks to Shri Dhaval Rajyaguru 🙏
Hairlfall ka problem 1980's mai nahi hoga! Nadir Shah ne Rangeela ke Tan par se kapde chhin liye toh usko Gemini ka use karna chahiye na...! Bund se gae voh hoj se na aane wali par Rangeela ka takkt kayam rahe...AI se! 😅
Kabhi kabhi cartoon bana ke serious mahol ko kam karna chahiye ta ki aur achhe se fir se padhai ho shake! 😇
Note: જે મુજબ Paper-IIની RC પૂછાઈ છે એમાં કહી શકાય કે આગામી 3 મહિનામાં 2-3 વાર બધી 19 કૃતિઓનું વાંચન થઈ જવું જોઈએ.
જૈન ધર્મનું સાહિત્ય ભારતનાં બૌદ્ધિક વૈભવની કરોડરજ્જુ છે. જૈન ધર્મનું સાહિત્ય એ તો ન માત્ર ગુજરાતી સાહિત્યનું ગૌરવશાળી ને અભિન્ન અંગ છે, વિષય નહિ અપિતુ અનુભવોનું જીવનદર્શન છે, જીવન જીવવાની ચાવીઓનું માર્ગદર્શન છે. વિશ્વ આજે જે વિકટ પરિસ્થિતિઓ સામે ઝઝૂમી રહ્યું છે જેમ કે, યુદ્ધ, આતંકવાદ અને પર્યાવરણની સમસ્યાઓ આવા અસામાન્ય પડકારોનો ઉકેલ જૈન ધર્મનાં મૂળ સિદ્ધાંતોમાં રહેલો છે. વૈશ્વિક સંસ્થાઓ ભારત સામે જોઈ રહી છે કેમ કે ભારત આગળ વધે છે તો સૌનાં માટે માર્ગ ખુલે છે.આ જ તો જૈન ધર્મની ભાવના છે. 👏
સિદ્ધરાજ જયસિંહ અને મહારાજા ત્રિભુવનપાળ જેવા પ્રતાપી ક્ષત્રિય રાજવીઓનું જૈન ધર્મને "धर्मो रक्षति रक्षितः" સંરક્ષણ જ ગુજરાતની વર્તમાન અહિંસામય શાંતિપૂર્ણ છબીનું પાયારૂપ કારણ!
આજથી "अहिंसा परमो धर्मः" પર્યુષણ શરૂ.
જય જિનેન્દ્ર 🙏
Right to privacy જેવું વાસ્તવિક જીવનમાં કંઈ નથી હોતું, ઘરની બહાર જતી વ્યક્તિ ક્યારે ઘરે સહી સલામત પરત ફરશે એ ચિંતા થવી સહજ લાગણી.જે છે એ પારિવારિક સ્નેહ છે જે ચિંતારૂપે સતત હોય જ છે કે તમે ક્યાં છો એની ઘરે ખબર હોય અને મા-બાપુ કહા હૈ વો આપકો પતા હો! મિત્ર ક્યાં છે એની મને ખબર હોય અને હું ક્યાં છું એની 10થી વધુ મિત્રોને પણ ખબર હોય. એકંદરે સૌનાં જીવનમાં અસ્થિરતા વધી છે, ભલે પછી એ ડ્રીંક એન્ડ ડ્રાઈવના કેસોથી જ કેમ ન હોય એટલે વાસ્તવિક ઉપાયો પણ જરૂરી! ગુગલ મેપની આ વાતને વપરાશમાં મૂકે 1-1.5 વર્ષ થયું, ટેક્નોલોજી વાસ્તવિક જીવનમાં સારા પરિણામો પણ આપી શકે છે એનું આ જીવંત ઉદાહરણ છે.
Privacyથી વધુ જરૂરી જીવન છે એ સમજાવવું અઘરું છે પણ ક્યારેક તો સમજાઈ જશે. ✍
