539
Підписники
Немає даних24 години
-47 днів
-530 день
Архів дописів
Advt
📢 Walk-in Interview | શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલય – જામનગર
👩🏫 શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવાની સુવર્ણ તક!
આર્યસમાજ – જામનગર સંચાલિત શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલયના પ્રાથમિક વિભાગ (સ્વ નિર્ભર શાળા) માટે મહિલા શિક્ષિકા બહેનોની ભરતી કરવામાં આવી રહી છે.
📚 વિષયો:
✅ ગુજરાતી
✅ વિજ્ઞાન
✅ અંગ્રેજી
✅ કમ્પ્યુટર
🎓 લાયકાત:
• Graduate + B.Ed.
• TET-2 તથા Post Graduate ઉમેદવારોને પ્રથમ પ્રાધાન્ય.
🕛 Walk-in Interview સમય:
📅 સોમવાર થી શુક્રવાર
🕧 બપોરે 12:30 વાગ્યે
📄 અને તેજ સમયે ડેમો લેક્ચર આપવાનો રહેશે.
📄 નોંધ:
માત્ર મહિલા ઉમેદવારોએ પોતાનું Resume સાથે લાવવું.
📍 સ્થળ: શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલય, જામનગર
🌟 યોગ્યતા, આત્મવિશ્વાસ અને શિક્ષણ પ્રત્યેનો જુસ્સો હોય તો આજે જ Walk-in Interviewમાં જોડાઓ!
