Krushi Vigyan કૃષિ વિજ્ઞાન
رفتن به کانال در Telegram
6 627
مشترکین
-224 ساعت
-147 روز
-5830 روز
در حال بارگیری داده...
کانالهای مشابه
ابر برچسبها
هیچ دادهای
مشکلی وجود دارد؟ لطفاً صفحه را تازه کنید یا با مدیر پشتیبانی ما تماس بگیرید.
اشارات ورودی و خروجی
---
---
---
---
---
---
جذب مشترکین
ژوئیه '26
ژوئیه '26
+7
در 1 کانالها
ژوئن '26
+53
در 1 کانالها
Get PRO
مه '26
+84
در 1 کانالها
Get PRO
آوریل '26
+82
در 1 کانالها
Get PRO
مارس '26
+30
در 1 کانالها
Get PRO
فوریه '26
+52
در 1 کانالها
Get PRO
ژانویه '26
+63
در 1 کانالها
Get PRO
دسامبر '25
+87
در 1 کانالها
Get PRO
نوامبر '25
+66
در 1 کانالها
Get PRO
اکتبر '25
+63
در 1 کانالها
Get PRO
سپتامبر '25
+114
در 2 کانالها
Get PRO
اوت '25
+100
در 2 کانالها
Get PRO
ژوئیه '25
+122
در 2 کانالها
Get PRO
ژوئن '25
+96
در 2 کانالها
Get PRO
مه '25
+87
در 2 کانالها
Get PRO
آوریل '25
+132
در 3 کانالها
Get PRO
مارس '25
+115
در 2 کانالها
Get PRO
فوریه '25
+226
در 1 کانالها
Get PRO
ژانویه '25
+247
در 2 کانالها
Get PRO
دسامبر '24
+203
در 0 کانالها
Get PRO
نوامبر '24
+299
در 2 کانالها
Get PRO
اکتبر '24
+201
در 2 کانالها
Get PRO
سپتامبر '24
+313
در 1 کانالها
Get PRO
اوت '24
+214
در 3 کانالها
Get PRO
ژوئیه '24
+291
در 3 کانالها
Get PRO
ژوئن '24
+126
در 3 کانالها
Get PRO
مه '24
+150
در 3 کانالها
Get PRO
آوریل '24
+113
در 1 کانالها
Get PRO
مارس '24
+208
در 3 کانالها
Get PRO
فوریه '24
+204
در 2 کانالها
Get PRO
ژانویه '24
+144
در 2 کانالها
Get PRO
دسامبر '23
+437
در 2 کانالها
Get PRO
نوامبر '23
+244
در 2 کانالها
Get PRO
اکتبر '23
+190
در 2 کانالها
Get PRO
سپتامبر '23
+246
در 0 کانالها
Get PRO
اوت '23
+140
در 0 کانالها
Get PRO
ژوئیه '23
+58
در 0 کانالها
Get PRO
ژوئن '23
+41
در 0 کانالها
Get PRO
مه '23
+72
در 0 کانالها
Get PRO
آوریل '23
+50
در 0 کانالها
Get PRO
مارس '23
+32
در 0 کانالها
Get PRO
فوریه '23
+30
در 0 کانالها
Get PRO
ژانویه '23
+49
در 0 کانالها
Get PRO
دسامبر '22
+107
در 0 کانالها
Get PRO
نوامبر '22
+105
در 0 کانالها
Get PRO
اکتبر '22
+407
در 0 کانالها
Get PRO
سپتامبر '22
+367
در 0 کانالها
Get PRO
اوت '22
+59
در 0 کانالها
Get PRO
ژوئیه '22
+64
در 0 کانالها
Get PRO
ژوئن '22
+49
در 0 کانالها
Get PRO
مه '22
+111
در 0 کانالها
Get PRO
آوریل '22
+113
در 0 کانالها
Get PRO
مارس '22
+101
در 0 کانالها
Get PRO
فوریه '22
+106
در 0 کانالها
Get PRO
ژانویه '22
+134
در 0 کانالها
Get PRO
دسامبر '21
+136
در 0 کانالها
Get PRO
نوامبر '21
+112
در 0 کانالها
Get PRO
اکتبر '21
+184
در 0 کانالها
Get PRO
سپتامبر '21
+284
در 0 کانالها
Get PRO
اوت '21
+369
در 0 کانالها
Get PRO
ژوئیه '21
+409
در 0 کانالها
Get PRO
ژوئن '21
+318
در 0 کانالها
Get PRO
مه '21
+310
در 0 کانالها
Get PRO
آوریل '21
+120
در 0 کانالها
Get PRO
مارس '21
+1 729
در 0 کانالها
| تاریخ | رشد مشترکین | اشارات | کانالها | |
| 08 ژوئیه | 0 | |||
| 07 ژوئیه | +1 | |||
| 06 ژوئیه | +1 | |||
| 05 ژوئیه | +1 | |||
| 04 ژوئیه | +1 | |||
| 03 ژوئیه | +1 | |||
| 02 ژوئیه | +2 | |||
| 01 ژوئیه | 0 |
پستهای کانال
-----------------------
ફળ ફાટવાની સમસ્યા
-----------------------
ઘણી વખત દાડમના ફળ પાકવા આવવાની અવસ્થાએ ઝાડ પર જ ફાટી જાય છે. આવ કિસ્સામાં ઘણી વખત ખેડૂતો જાણ્યે-અજાણ્યે તેને રોગ સમજી તેના નિયંત્રણ માટે ફૂગનાશકનો છંટકાવ કરતા હોય છે. જો યોગ્ય નથી. ફળ તૈયાર થવાના સમયે જમીનમાં ભેજનું પ્રમાણ ઓછું હોય અથવા તો જમીનમાં બોરોન તત્વની ઊણપ હોય તો ફળની છાલ ફાટી જાય છે. આવા સંજોગોમાં કોઈ જંતુનાશકનો છંટકાવ ન કરતા નિયત કરેલ સમયે પિયત આપવું અને જમીનમાં બોરોન તત્વની ઊણપ નિવારવાની સલાહ આપવામાં આવે છે. પુખ્ત વયના ઝાડ દીઠ રપ૦ ગ્રામ બોરેક્ષ પાઉડર આપવાથી અથવા બોરીક એસિડ (૦.૫%)ના ર થી ૩ છંટકાવ ઝાડ પર કરવાથી બોરોનની ઉણપ નિવારી શકાય છે.
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan
| 2 | -----------------------
એગ્રીકલ્ચરલ ડ્રોનનો ઉપયોગ ભાગ – 1
-----------------------
૧. માટી અને ક્ષેત્ર વિશ્લેષણ : જમીનના સચોટ 3D નકશા બનાવવા માટે ડ્રોનનો ઉપયોગ થઈ શકે છે. આ ઉપરાંત ભેજનું પ્રમાણ અને જમીન ધોવાણ પર પ્રારંભિક જમીન વિશ્લેષણ માટે ઉપયોગ થઈ શકે છે. બીજ રોપણી પેટર્નના આયોજનમાં પણ આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
૨. વાવેતર : ડ્રોનપ્લાન્ટિંગ સિસ્ટમ્સ વાવેતર ખર્ચમાં ૮૫% જેવો ઘટાડો કરી શકાય છે.
૩. પાક છંટકાવ : ડ્રોનનો ઉપયોગ કરીને છંટકાવનું કામ પરંપરાગત પદ્ધતિઓ કરતાં ૫ ગણો ઝડપી સાબિત થઈ શકે છે.
૪. પાકની દેખરેખ : દેખરેખ ટેકનોલોજીથી સજ્જ ડ્રોન સમયનું યોગ્ય પ્લાનીંગ કરે છે. જે પાકનો ચોક્કસ વિકાસ બતાવી શકે છે અને ઉત્પાદનની અક્ષમતાઓને છતી કરી શકે છે, જેનાથી પાકનું સારુ સંચાલન થઈ શકે છે.
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan | 1 |
| 3 | -----------------------
દિવેલાનો સૂકારો
-----------------------
છાણિયું ખાતર અને લીલા પડવાશનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો. સૂકારા સામે પ્રતિકારક બીજની જાત ગુજરાત દિવેલા સંકર 7 જાતનું વાવેતર કરવું. પહેલાં કાર્બેન્ડાઝીમ ૧ ગ્રામ અથવા ટ્રાયકોડર્મા વીરીડી જૈવિક નિયંત્રકનો ૧૦ ગ્રામ પ્રતિ કિ.ગ્રા. બીજ પ્રમાણે પટ આપવો. કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ અથવા કોપર ઓક્ઝિક્લોરાઇડ ૫૦ વેપા 60 ગ્રામ 15 લિટર પાણી પ્રમાણે દ્વાવણ બનાવી રોગથી અસર પામેલા છોડની ફરતે જમીનમાં આપવાથી રોગની તીવ્રતા ઘટાડી શકાય છે
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan | 1 |
| 4 | -----------------------
આંબાની રો૫ણી કઈ રીતે કરવી ?
-----------------------
ઉનાળામાં ૬૦ x ૬૦ x ૬૦ સે.મી. ના ખાડા કરવા થોડા દિવસ તપવા દેવા, તેના ઉપલા થરની માટી દેશી ખાતર ર૦ કિ.ગ્રા. + ૧ થી ર કિ.ગ્રા. સેન્દ્રિય ખાતર + ર૦ ગ્રામ ટ્રાયકોડર્મા + ૧૦ ગ્રામ પેસીલોમાયસીસ + ડીએપી ર૦૦ ગ્રામ + મ્યુરેટો પોટાશ ર૦૦ ગ્રામ પ્રમાણે લઈ બધુ મીક્ષ કરી ખાડા ભરી દેવા અને પછી પાણી આપી દેવું. એકાદ સારો વરસાદ થયા બાદ તેની રોપણી કરવી.
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan | 190 |
| 5 | -----------------------
ખેડૂતો જે જુવે છે તેને માને છે . – કૃષિવિજ્ઞાન ટીપ્સ
-----------------------
ઉપજ માટે ખાતર જોઈએ અને સબસિડી હજુ પણ કૃત્રિમ ઇનપુટ્સ માં આપવામાં આવે છે, પણ જો ખેડૂતની ચકાસાયેલ માટી માં કરોડો ઉપયોગી બેક્ટેરિયા હોય તો તેમાં તેને કોઈ રિવોર્ડ મળતો નથી . બીજું કે કોઈએ આપણે માટીના જીવનને કેવી રીતે માપવું તે શીખવ્યું પણ નથી.આપણે ખેતીમાં માટી જીવંત છે કે કેમ? તેના બદલે માટી કેવી છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે .
રોજ વાંચતા રહો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ . તમારા મિત્રને પણ આ ચેનલ માં જોડીને તેની ખેતી નફાકારક બનાવવામાં મદદ કરો 9825229966
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan | 1 |
| 6 | -----------------------
ખેડૂતો જે જુવે છે તેને માને છે . – કૃષિવિજ્ઞાન ટીપ્સ
-----------------------
ઉપજ માટે ખાતર જોઈએ અને સબસિડી હજુ પણ કૃત્રિમ ઇનપુટ્સ માં આપવામાં આવે છે, પણ જો ખેડૂતની ચકાસાયેલ માટી માં કરોડો ઉપયોગી બેક્ટેરિયા હોય તો તેમાં તેને કોઈ રિવોર્ડ મળતો નથી . બીજું કે કોઈએ આપણે માટીના જીવનને કેવી રીતે માપવું તે શીખવ્યું પણ નથી.આપણે ખેતીમાં માટી જીવંત છે કે કેમ? તેના બદલે માટી કેવી છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે .
રોજ વાંચતા રહો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ . તમારા મિત્રને પણ આ ચેનલ માં જોડીને તેની ખેતી નફાકારક બનાવવામાં મદદ કરો 9825229966
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan | 342 |
| 7 | -----------------------
ચોમાસા દરમિયાન રોગોનું પ્રમાણ વધવા માટે ક્યાં પરિબળો જવાબદાર છે. ?
-----------------------
ચોમાસા દરમિયાન રોગોનું પ્રમાણ વધવા માટે કેટલાક પરિબળો જવાબદાર છે. હવામાં ઊંચો ભેજ ફૂગના બીજાણુઓ (spores) ને અંકુરિત થવામાં મદદ કરે છે. સતત પડતો વરસાદ પાંદડાને લાંબા સમય સુધી ભીના રાખે છે. હવામાં રહેલા બેક્ટેરિયા ને લીધે પાનના ટપકાંઓ રોગ આવી શકે છે . જોરથી પડતા વરસાદથી પાણીના છાંટા જમીનમાંથી રોગકારકોને તંદુરસ્ત છોડ સુધી ફેલાવે છે. નબળી પાણીના નિકાલની વ્યવસ્થા પણ પાણી ભરાવાને લીધે મૂળના તણાવનું કારણ બને છે. છોડ વચ્ચે ઘાટું વાવેતર પણ હવાની અવરજવર ઘટાડે છે અને ભીના પાંદડા સુકાવાની પ્રક્રિયાને ધીમી કરે છે. વાદળછાયું વાતાવરણ સૂર્યપ્રકાશને મર્યાદિત કરે છે, જેથી પાંદડા પર ભેજ જળવાઈ રહે છે તેને લીધે રોગોના ફેલાવાની શક્યતા વધી જાય છે.
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan | 347 |
| 8 | -----------------------
ખેડૂતો જે જુવે છે તેને માને છે . – કૃષિવિજ્ઞાન ટીપ્સ
-----------------------
ઉપજ માટે ખાતર જોઈએ અને સબસિડી હજુ પણ કૃત્રિમ ઇનપુટ્સ માં આપવામાં આવે છે, પણ જો ખેડૂતની ચકાસાયેલ માટી માં કરોડો ઉપયોગી બેક્ટેરિયા હોય તો તેમાં તેને કોઈ રિવોર્ડ મળતો નથી . બીજું કે કોઈએ આપણે માટીના જીવનને કેવી રીતે માપવું તે શીખવ્યું પણ નથી.આપણે ખેતીમાં માટી જીવંત છે કે કેમ? તેના બદલે માટી કેવી છે તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે .
રોજ વાંચતા રહો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ . તમારા મિત્રને પણ આ ચેનલ માં જોડીને તેની ખેતી નફાકારક બનાવવામાં મદદ કરો 9825229966
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan | 354 |
| 9 | -----------------------
ખેડૂતો કેમ પોતાની ખેતીમાં બદલાવ નથી કરી રહ્યા? – કૃષિવિજ્ઞાન ટીપ્સ
-----------------------
જૈવિક ખાતરના સૂક્ષ્મજીવો અદ્રશ્ય હોય છે. અને રાસાયણિક ખાતરોનો જથ્થો આપણને પ્રોત્સાહિત કરેછે . તમે ખાતરની એક થેલી જુઓ છો. તમે તેને ખેતરમાં આપો એટલે તમે ઝડપથી છોડ લીલાછમ થતા જુઓ છો. બિચારા સૂક્ષ્મજીવો? તેઓ જમીનની સપાટીની નીચે શાંતિથી કામ કરી રહ્યા છે તે આપણને દેખાતા નથી . ખેડૂતોને આજે ઉપજ માટે પુરસ્કાર આપવામાં આવે છે, તેની ફળદ્રુપ અને કરોડો સૂક્ષ્મ જીવો થી ભરપૂર માટી માટે નહીં.
રોજ વાંચતા રહો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ . તમારા મિત્રને પણ આ ચેનલ માં જોડીને તેની ખેતી નફાકારક બનાવવામાં મદદ કરો 9825229966
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan | 476 |
| 10 | -----------------------
ખેડૂતો કેમ પોતાની ખેતીમાં બદલાવ નથી કરી રહ્યા? – કૃષિવિજ્ઞાન ટીપ્સ
-----------------------
જૈવિક ખાતરના સૂક્ષ્મજીવો અદ્રશ્ય હોય છે. અને રાસાયણિક ખાતરોનો જથ્થો આપણને પ્રોત્સાહિત કરેછે . તમે ખાતરની એક થેલી જુઓ છો. તમે તેને ખેતરમાં આપો એટલે તમે ઝડપથી છોડ લીલાછમ થતા જુઓ છો. બિચારા સૂક્ષ્મજીવો? તેઓ જમીનની સપાટીની નીચે શાંતિથી કામ કરી રહ્યા છે તે આપણને દેખાતા નથી . ખેડૂતોને આજે ઉપજ માટે પુરસ્કાર આપવામાં આવે છે, તેની ફળદ્રુપ અને કરોડો સૂક્ષ્મ જીવો થી ભરપૂર માટી માટે નહીં.
રોજ વાંચતા રહો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ . તમારા મિત્રને પણ આ ચેનલ માં જોડીને તેની ખેતી નફાકારક બનાવવામાં મદદ કરો 9825229966
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan | 487 |
| 11 | -----------------------
ઝાકળ અને રોગ ક્યારે આવશે ? તે જાણી શકાશે
-----------------------
ખેતીમાં કમાલ તો ત્યારે થશે જયારે આપણા ખીચામાં રહેલા મોબાઈલ આપણને સંદેશો આપશે કે કાલે વહેલી સવારે 4 ને 20 મિનિટે તમારા ખેતરમાં ઝાકળ પડશે , ઝાકળ પડ્યા પછીના ત્રીજા દિવસે તમારી મરચીમાં એન્થ્રેકનોઝનો ચેપ લાગશે ! તમારા ખેતર માં છાંટવા ફલાણી ફલાણી દવા લાવી રાખો અને ચોથા દિવસે ડ્રોનમાં ભરી દેજો એટલે ડ્રોન ઘાટો છંટકાવ કરશે .બોલો હવામાન સાથે તમારી ખેતીને આ એઆઈ દવારા એટલો બધો લાભ થશે કે પાકના રોગો અને જીવાત સામે નિયંત્રણ લેવાનું સહેલું થઇ જશે એટલે કે પાણી પહેલા પાળ બંધાશે એટલે તમે મોબાઈલ એપમાં નોંધાવેલ પાકનું ઉત્પાદન પણ વધશે .
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan | 509 |
| 12 | -----------------------
શું જૈવિક ખાતર અને રાસાયણિક ખાતરનો સમન્વય ઉપજ વધારી શકે ? – કૃષિવિજ્ઞાન ટીપ્સ
-----------------------
આપણે જૈવિક ખાતરનો ઉપયોગ કરીને રાસાયણિક ખાતરના ઉપયોગમાં 25-50% ઘટાડો કરી શકો છો અને હજુ પણ ઉપજ જાળવી શકો છો અથવા વધારી શકો છો ,પણ જરૂર છે યોગ્ય માઇક્રોબાયલ ભાગીદાર ની પસંદગી કરવી . તો ખેડૂતો કેમ બદલાવ નથી કરી રહ્યા? વિચાર માંગે તેવો કોયડો છે .
રોજ વાંચતા રહો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ . તમારા મિત્રને પણ આ ચેનલ માં જોડીને તેની ખેતી નફાકારક બનાવવામાં મદદ કરો 9825229966
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan | 484 |
| 13 | -----------------------
ઝાકળ અને રોગ ક્યારે આવશે ? તે જાણી શકાશે
-----------------------
ખેતીમાં કમાલ તો ત્યારે થશે જયારે આપણા ખીચામાં રહેલા મોબાઈલ આપણને સંદેશો આપશે કે કાલે વહેલી સવારે 4 ને 20 મિનિટે તમારા ખેતરમાં ઝાકળ પડશે , ઝાકળ પડ્યા પછીના ત્રીજા દિવસે તમારી મરચીમાં એન્થ્રેકનોઝનો ચેપ લાગશે ! તમારા ખેતર માં છાંટવા ફલાણી ફલાણી દવા લાવી રાખો અને ચોથા દિવસે ડ્રોનમાં ભરી દેજો એટલે ડ્રોન ઘાટો છંટકાવ કરશે .બોલો હવામાન સાથે તમારી ખેતીને આ એઆઈ દવારા એટલો બધો લાભ થશે કે પાકના રોગો અને જીવાત સામે નિયંત્રણ લેવાનું સહેલું થઇ જશે એટલે કે પાણી પહેલા પાળ બંધાશે એટલે તમે મોબાઈલ એપમાં નોંધાવેલ પાકનું ઉત્પાદન પણ વધશે .
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan | 478 |
| 14 | -----------------------
ચોમાસું આવે એટલે ફૂગ, બેક્ટેરિયા અને અન્ય રોગકારકોને શા માટે વધુ આવે છે.
-----------------------
ચોમાસાની ઋતુ આવે એટલે જરૂરી વરસાદ લાવે છે જે પાકના વિકાસમાં મદદ કરે છે, ભૂગર્ભજળના સ્તરને સુધારે છે અને જમીનમાં ભેજ વધારે છે. જો કે, આ જ હવામાન ઘણી વનસ્પતિઓના રોગો માટે પણ અનુકૂળ વાતાવરણ ઊભું કરે છે. હવામાં ઊંચો ભેજ, વારંવાર પડતો વરસાદ, હવાની નબળી અવરજવર અને પાંદડા પર લાંબો સમય સુધી રહેતો ભેજ ફૂગ, બેક્ટેરિયા અને અન્ય રોગકારકોને ઝડપથી ફેલાવવાની તક આપે છે. ચોમાસા દરમિયાન છોડના સામાન્ય રોગોને શરૂઆતના તબક્કામાં ઓળખી લેવાથી તમારા પાકને મોટા નુકસાનથી બચાવી શકાય છે. જે રોગો પાંદડા પર નાના ડાઘ અથવા સહેજ રંગ બદલાવાથી શરૂ થાય છે, જો તેની સારવાર ન કરવામાં આવે તો તે ઝડપથી ફેલાઈ શકે છે, જેનાથી છોડનો વિકાસ, ઉત્પાદન અને પાકની ગુણવત્તા ઘટે છે.
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan | 466 |
| 15 | -----------------------
શું જૈવિક ખાતર અને રાસાયણિક ખાતરનો સમન્વય ઉપજ વધારી શકે ? – કૃષિવિજ્ઞાન ટીપ્સ
-----------------------
આપણે જૈવિક ખાતરનો ઉપયોગ કરીને રાસાયણિક ખાતરના ઉપયોગમાં 25-50% ઘટાડો કરી શકો છો અને હજુ પણ ઉપજ જાળવી શકો છો અથવા વધારી શકો છો ,પણ જરૂર છે યોગ્ય માઇક્રોબાયલ ભાગીદાર ની પસંદગી કરવી . તો ખેડૂતો કેમ બદલાવ નથી કરી રહ્યા? વિચાર માંગે તેવો કોયડો છે .
રોજ વાંચતા રહો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ . તમારા મિત્રને પણ આ ચેનલ માં જોડીને તેની ખેતી નફાકારક બનાવવામાં મદદ કરો 9825229966
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan | 482 |
| 16 | -----------------------
કૃષિ સલાહકારો કેમ સાચું બોલતા નથી ? – કૃષિવિજ્ઞાન ટીપ્સ
-----------------------
મોટાભાગના કૃષિ સલાહકારો હજુ પણ આપણને કહેતા નથી કે તમારી જમીનમાં પોષક તત્વોનો અભાવ નથી. તમારી માટી જીવતી નથી તમારી માટીમાં જીવનનો અભાવ છે. જૈવિક ખાતર – માઇક્રોબાયલ ઇનપુટ્સ રાસાયણિક ખાતરો કરતાં સારું પ્રદર્શન કરે છે—છતાં પણ તેમનો ઓછો ઉપયોગ થાય છે.
રોજ વાંચતા રહો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ . તમારા મિત્રને પણ આ ચેનલ માં જોડીને તેની ખેતી નફાકારક બનાવવામાં મદદ કરો 9825229966
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan | 585 |
| 17 | -----------------------
કૃષિ સલાહકારો કેમ સાચું બોલતા નથી ? – કૃષિવિજ્ઞાન ટીપ્સ
-----------------------
મોટાભાગના કૃષિ સલાહકારો હજુ પણ આપણને કહેતા નથી કે તમારી જમીનમાં પોષક તત્વોનો અભાવ નથી. તમારી માટી જીવતી નથી તમારી માટીમાં જીવનનો અભાવ છે. જૈવિક ખાતર – માઇક્રોબાયલ ઇનપુટ્સ રાસાયણિક ખાતરો કરતાં સારું પ્રદર્શન કરે છે—છતાં પણ તેમનો ઓછો ઉપયોગ થાય છે.
રોજ વાંચતા રહો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ . તમારા મિત્રને પણ આ ચેનલ માં જોડીને તેની ખેતી નફાકારક બનાવવામાં મદદ કરો 9825229966
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan | 619 |
| 18 | -----------------------
CRISPR ક્રાંતિના લીધે બિયારણમાં ખરાબ જીન દૂર કરી શકાશે
-----------------------
એક વધુ અજાયબી જેવી વાત સાંભળો ૨૦૦૯માં સ્કાયવોટર કંપની દ્વારા ભેજમાંથી રોજ ૨૦,૦૦ લિટર હવામાંથી પીવાલાયક પાણી છૂટું પાડવાની ટેક્નૉલૉજી વિકસાવી . હવા માંથી સીધું પીવાનું પાણી , શું આ વિજ્ઞાનની ખૂબી નથી ? આવું છાપાવાળા કે ન્યુઝ વાળા આપણને કેમ કહેતા નથી ? અને બીજું આ પણ સાંભળો સિંગાપોરમાં લેબોરેટરીમાં મરઘીનું માંસ બનાવ્યું બોલો મરઘી મારવાની જરૂર નહિ . આને લેબ ચિકન કહેવાય છે . ખેતીમાં CRISPR ક્રાંતિના લીધે કોઈ પણ સારી જાતના બિયારણમાં કોઈ એકાદો ખરાબ ગુણના ખરાબ જીન્સને દૂર કરીને સારી જાત હવે બનશે દા .ત . એક મરચીની જાત ખુબ સારું ઉત્પાદન આપતી હોય પણ તેમાં ડાઘીનો રોગ આવવાનું ખરાબ જીન હોય તો વૈજ્ઞાનિકો તે ખરાબ જીન દૂર કરીને એવી નવી મરચીની જાત બનાવશે કે એમાં ડાઘીનો રોગ આવશે નહિ પણ ઉત્પાદન મળતું હતું તે તો મળશેજ , પહેલા આવું થતું ન હતું કારણકે નવી જાત શોધે તેમાં સંકરણ કરે ત્યારે બીજું કૈક વધારાનું આવી જતું અને વૈજ્ઞાનિકોને સારું શોધતા વર્ષો લગતા અને હવે નઠારું ની બાદબાકી સહેલી બનશે . આવું માણસના રોગો… | 622 |
| 19 | -----------------------
ખાતર માટે હવે સવાલ બદલવો પડશે – કૃષિવિજ્ઞાન ટીપ્સ
-----------------------
દાયકાઓથી, આપણને આ સવાલ પૂછવાની તાલીમ આપવામાં આવી છે મારા પાકને NPKની કેટલી બેગની જરૂર છે? પરંતુ 2025 માં, વધુ સ્માર્ટ સવાલ એ છે કે: “મારી જમીનમાં પહેલાથી જ રહેલા પોષક તત્વોને હું કેવી રીતે ઉપયોગ કરી શકું?”
રોજ વાંચતા રહો કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ . તમારા મિત્રને પણ આ ચેનલ માં જોડીને તેની ખેતી નફાકારક બનાવવામાં મદદ કરો 9825229966
📙 - ટેલીગ્રામ ચેનલ : https://t.me/krushivigyan | 578 |
| 20 | -----------------------
CRISPR ક્રાંતિના લીધે બિયારણમાં ખરાબ જીન દૂર કરી શકાશે
-----------------------
એક વધુ અજાયબી જેવી વાત સાંભળો ૨૦૦૯માં સ્કાયવોટર કંપની દ્વારા ભેજમાંથી રોજ ૨૦,૦૦ લિટર હવામાંથી પીવાલાયક પાણી છૂટું પાડવાની ટેક્નૉલૉજી વિકસાવી . હવા માંથી સીધું પીવાનું પાણી , શું આ વિજ્ઞાનની ખૂબી નથી ? આવું છાપાવાળા કે ન્યુઝ વાળા આપણને કેમ કહેતા નથી ? અને બીજું આ પણ સાંભળો સિંગાપોરમાં લેબોરેટરીમાં મરઘીનું માંસ બનાવ્યું બોલો મરઘી મારવાની જરૂર નહિ . આને લેબ ચિકન કહેવાય છે . ખેતીમાં CRISPR ક્રાંતિના લીધે કોઈ પણ સારી જાતના બિયારણમાં કોઈ એકાદો ખરાબ ગુણના ખરાબ જીન્સને દૂર કરીને સારી જાત હવે બનશે દા .ત . એક મરચીની જાત ખુબ સારું ઉત્પાદન આપતી હોય પણ તેમાં ડાઘીનો રોગ આવવાનું ખરાબ જીન હોય તો વૈજ્ઞાનિકો તે ખરાબ જીન દૂર કરીને એવી નવી મરચીની જાત બનાવશે કે એમાં ડાઘીનો રોગ આવશે નહિ પણ ઉત્પાદન મળતું હતું તે તો મળશેજ , પહેલા આવું થતું ન હતું કારણકે નવી જાત શોધે તેમાં સંકરણ કરે ત્યારે બીજું કૈક વધારાનું આવી જતું અને વૈજ્ઞાનિકોને સારું શોધતા વર્ષો લગતા અને હવે નઠારું ની બાદબાકી સહેલી બનશે . આવું માણસના રોગો… | 675 |
