Knowledge Group
رفتن به کانال در Telegram
સામાન્યજ્ઞાન : આગામી તમામ પરીક્ષામાં સરકારે નવી પર્ટન મુજબ પ્રશ્નોની રણનીતિ મુજબનું મટેરિયલ મુકાશે.( તાલીમ એવી જે સ્વનિર્ભર બનાવે ) આપના સમાજના દરેક વ્યક્તિને આ ગૃપમાં જોઈન કરો :: પ્રવિણ સાલવી 9913620444 @pravin_salvi હેલ્પ : સ્પર્ધાત્મક પરીક્ષા
نمایش بیشتر1 487
مشترکین
-124 ساعت
+17 روز
+830 روز
آرشیو پست ها
1 487
આ બન્ને ઇમેજ પોતના વોટ્સએપ સ્ટેટ્સ પર મૂકી સ્ક્રીનશોર્ટ મોકલવો.
9913620444
મેળવો જૂન થી ડિસેમ્બર 2021 ના કરન્ટ અફેરના 1000 પ્રશ્નોની pdf ફ્રી.
તા.2 જાન્યુઆરીએ pdf પર્સનલ મળશે.
1 487
રાષ્ટ્રપિતા : મહાત્મા ગાંધીજી
👇🏻▪📖"સત્યના પ્રયોગો"પુસ્તકમાંથી📖▪👇🏻
https://t.me/knowledge_academy_palanpur
▪ગાંધીજીએ તેમના પિતાશ્રીએ ખરીદેલ કયું પુસ્તક વાંચ્યું હતું❓
✔શ્રવણપિતૃભક્તિ નાટક
▪ગાંધીજીના વિવાહ કેટલી વર્ષની ઉંમરમાં થયા હતા❓
✔13 વર્ષની
▪ગાંધીજીની કેટલી વખત સગાઈ થઈ હતી❓
✔3 વખત
▪ધો.5 અને ધો.6માં ગાંધીજીને અનુક્રમે કેટલી શિષ્યવૃત્તિ મળી હતી❓
✔4 રૂપિયા અને 10 રૂપિયા
▪ગાંધીજી ધો.7માં ભણતા હતા ત્યારે તે સ્કૂલના હેડમાસ્તર કોણ હતા❓
✔દોરાબજી એદલજી
▪ગાંધીજીને સંસ્કૃત શીખવનાર માસ્તરનું નામ❓
✔કૃષ્ણાશંકર
▪ગાંધી કુટુંબ કયા સંપ્રદાયનું હતું❓
✔વૈષ્ણવ સંપ્રદાય
▪ગાંધીજી નાનપણમાં આપઘાત કરવા માટે શું લઈ આવ્યા હતા પણ આપઘાત કરવાની હિંમત ન આવી❓
✔ધતુરાના ડોડવાના બી
▪ગાંધીજી કેટલા વર્ષના હતા ત્યારે તેમના પિતાજી મૃત્યુ પામ્યા❓
✔16 વર્ષના
▪ગાંધીજીના પિતાને શાની બીમારી હતી❓
✔ભગંદર
https://t.me/knowledge_academy_palanpur
▪ગાંધીજીને રામનામ જાપ કોણે આપેલા❓
✔નોકરાણી રંભાબાઈ
▪ગાંધીજીએ મેટ્રિક્યુલેશનની પરીક્ષા ક્યારે પાસ કરી❓
✔1887માં
▪ગાંધીજી જોશીજી નામે કોને બોલાવતા❓
✔માવજી દવેને(ગાંધીજીને વિલાયત મોકલનાર)
▪ગાંધીજી જ્યારે પ્રથમવાર વિલાયત ગયા ત્યારે કોની સાથે ગયા હતા❓
✔ત્ર્યમ્બકરાય મજમુદાર
▪ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં વાયોલિન ખરીદવા કેટલા પાઉન્ડ ખર્ચ્યા હતા❓
✔ત્રણ પાઉન્ડ
▪"તારું પહેરણ માંગે તેને અંગરખું આપજે, તને જમણે ગાલે તમાચો મારે તો આગળ ડાબો ધરજે" આ વાક્ય ગાંધીજીએ કયા ગ્રંથમાં વાંચ્યું હતું❓
✔નવા કરાર
▪ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કોને અંગ્રેજી શીખવ્યું હતું❓ અથવા અંગ્રેજી શીખવા ગાંધીજીને કોણે ભલામણ કરી હતી❓
✔નારાયણ હેમચંદ્ર
▪ગાંધીજી પેરિસમાં મહાપ્રદર્શનમાં ક્યારે ગયા હતા❓
✔1890 (એફિલ ટાવર બે ત્રણ વખત ચડ્યા હતા)
▪"એફિલ ટાવર મનુષ્યની મૂર્ખાઈનું ચિહ્ન છે" એવું કોણ માનતું હતું❓
✔ટોલ્સટોય
▪ગાંધીજી બેરિસ્ટર (વકીલ) ક્યારે કહેવાયા❓
✔10 જૂન,1891
▪ટોલ્સટોયના પુસ્તકનું ગાંધીજીએ ભાષાંતર કરીને શું નામ આપ્યું છે❓
✔'વૈકુંઠ તારા હદયમાં છે'
https://t.me/knowledge_academy_palanpur
▪ગાંધીજી જ્યારે મુંબઈમાં વકીલાત શરૂ કરવા જઈ રહ્યા હતા ત્યારે રસોઈયા તરીકે એક બ્રાહ્મણને રાખ્યો હતો. તેનું નામ શું હતું❓
✔રવિશંકર
▪મુંબઈમાં ગાંધીજીને પહેલો કેસ કોનો મળ્યો હતો❓
✔મમીબાઈનો
▪ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં દાદા અબ્દુલ્લાનો કેસ લડવા ગયા હતા તે કેસ કેટલા પાઉન્ડનો હતો❓
✔ચાળીસ હજાર પાઉન્ડ (છ લાખ)
▪દાદા અબ્દુલ્લાનાં ભાગીદાર કોણ હતું❓
✔શેઠ અબ્દુલ કરીમ ઝવેરી
▪અબ્દુલ્લા શેઠે ગાંધીજીને આવવા જવાનું ભાડું તથા રહેવા તથા ખાધા ખર્ચ ઉપરાંત કેટલા પાઉન્ડ આપવાનું કહ્યું હતું❓
✔105 પાઉન્ડ
▪દાદા અબ્દુલ્લાનો કેસ લડવા ગાંધીજી ક્યારે ભારતમાંથી દક્ષિણ આફ્રિકા ગયા❓
✔એપ્રિલ 1893માં
▪દરિયાઈ માર્ગે દક્ષિણ આફ્રિકા જતા કયા બંદરો આવતા હતા❓
✔લામુ,મોમ્બાસા અને ઝાંઝીબાર
▪દાદા અબ્દુલ્લાનો કેસ કોની સામે ચાલતો હતો❓
✔તૈયબ શેઠ
▪ગાંધીજીએ વાંચેલું પુસ્તક 'એનેલૉજી'ના લેખક❓
✔બટલર
▪ગાંધીજીએ વાંચેલું પુસ્તક 'મૅની ઇનરફાલિબલ પ્રુફ્સ' ના લેખક❓
✔પિયર્સન
▪દક્ષિણ આફ્રિકાના નાતાલમાં જે સ્થાન દાદા અબ્દુલ્લાનું હતું તે સ્થાન પ્રિટોરિયામાં કોનું હતું❓
✔શેઠ તૈયબ હાજી ખાનમહમદ
https://t.me/knowledge_academy_palanpur
▪ગાંધીજીને દાદા અબ્દુલ્લાનો શાની ઉપરનો કેસ લડવાનો હતો❓
✔પ્રોમિસરી નોટ ઉપર તે કેટલોક ભાગ પ્રોમિસરી નોટ આપવાનું વચન પડાવવા ઉપર હતો.બચાવ એ હતો કે પ્રોમિસરી નોટ ફરેબથી લેવામાં આવી હતી
▪દક્ષિણ આફ્રિકામાં હિંદીઓને થતા અત્યાચાર વિશે કયા છાપામાં વાંચ્યું હતું❓
✔ઇન્ડિયન ફ્રેન્ચાઈઝ ('હિન્દી મતાધિકાર' અર્થ થાય)
▪'નાતાલ ઇન્ડિયન કોંગ્રેસ'ની સ્થાપના❓
✔22/05/1894
▪ગાંધીજીએ વાંચેલું 'ધર્મ વિચાર' પુસ્તકના લેખક❓
✔નર્મદાશંકર
▪ગાંધીજીએ વાંચેલું 'હિંદુસ્તાન શું શીખવે છે' પુસ્તકના લેખક❓
✔મૅક્સમુલર
https://t.me/knowledge_academy_palanpur
▪1896માં ભારત આવવા ગાંધીજી કયા સ્ટીમરમાં બેઠા હતા❓
✔પોન્ગોલા
▪1896માં ગાંધીજી ભારત આવ્યા ત્યારે 'મુંબઈના સિંહ', 'મુંબઈના બેતાજ બાદશાહ' તરીકે કોણ જાણીતું હતું❓
✔ફિરોજશા
▪1896માં ભારત આવ્યા પછી દક્ષિણ આફ્રિકા પાછા ધર્મપત્ની અને બે બાળકો સાથે ગયા હતા ત્યારે પત્ની કસ્તુરબા બે બાળકો સાથે કોના ઘરે ગયા હતા❓
✔રૂસ્તમજી શેઠ (ગાંધીજી જહાજમાં જ રહ્યા હતા)(પછીથી ગાંધીજી મિ. લોટન સાથે ઉતર્યા હતા)
▪પારસી રૂસ્તમજીની સખાવતને લીધે ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં કોના હાથ નીચે હોસ્પિટલ ખોલી હતી❓
✔ડૉ. બુથના
▪બાળ ઉછેરને લગતું પુસ્તક 'માને શિખામણ' ગાંધીજીએ વાંચ્યું હતું.આ પુસ્તકના લેખકનું નામ❓
✔ત્રિભુવનદાસ
▪બ્રહ્મચર્યનું વ્રત ગાંધીજીએ ક્યાં લીધું હતું❓
✔ફિનિકસ
https://t.me/knowledge_academy_palanpur
1 487
તા.1/1/2022 સમય 10:કલાકે
*આમંત્રણ*
🥇🥇🥇🥇🥇🥇🥇
કિંગ ડિફેન્સ એકેડમી પાલનપુર
🥇🥇🥇🥇🥇🥇🥇
🙏🏻 *ગ્રુપના સભ્યો અને સભ્યોના મિત્રોને આમંત્રણ છે* 🙏🏻
વોટ્સએપ -9913620444
🔻30 December 2021 Current Affairs✅
https://t.me/knowledge_academy_palanpur
📕1. प्रधानमंत्री ने कानपुर मेट्रो के कितने किमी लंबे कंप्लीट हुए सेक्शन का उद्धाटन किया है ?
Ans. 9 KM.
📕2. अमेरिका की अन्तरिक्ष एजेंसी नासा ने "साइके मिशन" को कब लांच करने की घोषणा की है ?
Ans. अगस्त 2022
📕3. नीति आयोग ने अपना कौनसा स्वास्थ्य सूचकांक जारी किया है ?
Ans. चौथा
📕4. किस विभाग ने 2022 में 5G सर्विसेज को सबसे पहले बड़े शहरों में लॉन्च करने की घोषणा की है ?
Ans. दूरसंचार विभाग
https://t.me/knowledge_academy_palanpur
📕5. इंटरनेशनल ऑटोमोबाइल फेडरेशन ने किसे पहले गैर-यूरोपीय अध्यक्ष के रूप में जीन टॉड को उत्तराधिकारी चुना है ?
Ans. मोहम्मद बेन सुलेयम
📕6. किस बैंक के बोर्ड ने बैंक में कार्यकारी निदेशक राजीव आहूजा को प्रबंध निदेशक और मुख्य कार्यकारी अधिकारी नियुक्त किया है ?
Ans. आरबीएल बैंक
https://t.me/knowledge_academy_palanpur
📕7. डॉकप्राइम टेक ने किस मिशन के साथ एकीकृत भारत का पहला ABDM एकीकृत हेल्थ लॉकर लॉन्च किया है ?
Ans. आयुष्मान भारत डिजिटल मिशन
📕8. किस बैंक ने "मोस्ट इनोवेटिव बेस्ट प्रैक्टिस" 2021 के लिए सीआईआई डीएक्स अवार्ड जीता है ?
Ans. HDFC BANK
https://t.me/knowledge_academy_palanpur
📕9. कौनसा देश जनवरी 2022 में UNSC आतंकवाद विरोधी समिति की अध्यक्षता करेगा ?
Ans. भारत
https://t.me/knowledge_academy_palanpur
■ Share जरूर करें ‼️....
1 487
https://youtu.be/6ADz2tXBDp0
સરકારી દરેક ભરતીમાં માન્ય CCC સર્ટીફીકેટ મેળવવા કોન્ટેકટ કરો.
મો.9913620444
નોલેજ એકેડમી પાલનપુર
31 ડિસેમ્બર 2021 સુધી
ઓફર - 1500/-
તા.1/1/2022 થી 4000/-
(ઉપરોક્ત સર્ટીફિકેટ જ મળશે)
ડોક્યુમેન્ટ
એલ.સી.
આધારકાર્ડ
ધો 12 માર્કશીટ
2 ફોટો
ફી
https://t.me/knowledge_academy_palanpur
1 487
કોન્સ્ટેબલ ગેરન્ટેડ બેચ
1000%
Coming soon...
નોલેજ એકેડમી પાલનપુર
વોટ્સએપ - 9913620444
1 487
[29/12, 8:09 PM] Knowledge Academy palanpur: *બનાસકાંઠા જિલ્લામાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓમાં કોન્સ્ટેબલ બેચમાં શુ ખોટું થઈ રહ્યું છે ?*
એકેડેમીઓમાં ચાલતા વિષય
બંધારણ
ભૂગોળ
ઇતિહાસ
ગણિત ,રિજનીગ
ફી 10000 થી 15000/-
એટલે નોલેજ એકેડમી દ્વારા પણ 31 ડિસેમ્બર થી 10,000/- ફી કરવામાં આવે છે જેની નોધ લેવી.
કારણકે અહીં તો
રોજના બે લેક્ચર
4 કલાક રોજ લેક્ચર
વિષય ટેસ્ટ
વિકેન્ડ ટેસ્ટ
20,000 પ્રશ્નોનું મટેરિયલ
સ્પેશ્યલ કાયદાનું મટેરિયલ
બંધારણ
ભૂગોળ
કરન્ટ
કાયદો
ઇતિહાસ
કમ્પ્યુટર
રિજનીગ
અર્થશાસ્ત્ર
ગણિત
જનરલ નોલેજ
બનાસકાંઠા જિલ્લાના સભ્યો જાણ સારું.....
નોલેજ એકેડમી પાલનપુર
9913620444
https://t.me/knowledge_academy_palanpur
[29/12, 8:09 PM] Knowledge Academy palanpur: 3 કાયદાઓની pdf
એવીડન્સ
પુરાવો
કાર્યરીતિ
https://t.me/knowledge_academy_palanpur/3616?single
https://t.me/knowledge_academy_palanpur/3616?single
[29/12, 8:09 PM] Knowledge Academy palanpur: કોન્સ્ટેબલ મેરીટ મુંજવણ + મહેનત
✔️ જેટલા દૌડ માં માર્ક મળી ગયા છે એ મુજબ લેખિતમાં વધુ માર્ક મેળવવા જોઈએ.
✔️ કુલ મેરીટ 100 ની ગણતરી કરી જ તૈયારી કરવી જોઈએ. જેથી મેરિટમાં સમાવેશ થઈ જાય કોઈપણ ભોગે
✔️ કલરફુલ નહિ પણ પરિક્ષા સંદર્ભેનું મટેરિયલ ખરીદી કરવી
✔️ નવા ફ્રેસ સભ્યોને સખત તૈયારી કરવી પડશે.કારણકે એક ભરતી મોટી આવી છે લગભગ બધાએ એની તૈયારી કરેલ છે
✔️ જરૂરી નથી કે દૌડ પાસ કરનાર બધા મેરિટમાં આવી જશે
3 લાખ સભ્યો લેખિત પરીક્ષા આપશે અમે કેટેગરી વાઇઝ જગ્યાઓ 10000 ભરશે.
✔️ *નોલેજ એકેડમી દ્વારા ગુજરાતમાં કોઈ સાહસ ન કરે તે માટે કોન્સ્ટેબલ બેચમાં રોજ 6 કલાક લેક્ચર*
*મટેરિયલ ટેસ્ટ સ્વરૂપે સફળ આયોજન કર્યું છે.*
બનાસકાંઠા જિલ્લાના સભ્યો ધર્મ, સમાજ, જાતિ ,કટ્ટરવાદ છોડી પોતાના કુટુંબ માટે કરિયર માટે વિચારે...
https://t.me/knowledge_academy_palanpur
નોલેજ એકેડમી પાલનપુર
વોટ્સએપ.9913620444
1 487
IPCની કલમ 302 વિશે થોડી માહિતી મેળવીએ.
https://t.me/knowledge_academy_palanpur
દેવકી વાસુદેવની પત્ની અને કંસની બહેન હતી. જ્યારે વાસુદેવ અને દેવકીના લગ્ન થયા ત્યારે આકાશવાણી થઇ કે દેવકીનો આઠમો પુત્ર કંસનો કાળ બનશે. જે બાદ કંસે દેવકી અને વાસુદેવને બંદીગૃહમાં પૂરી દીધા અને એક બાદ એક દેવકીથી જન્મનારા સંતાનોની હત્યા કરી નાખી. આવી જ રીતે મહાભારતમાં પણ જ્યારે ભીમ ગદાથી દુર્યોધનને મારી મૃત્યુ નિપજાવે છે, જે ખૂનનો ગુનો બન્યો કહેવાય. આ પ્રકારે ખૂનના ગુનામાં IPCની કલમ 302 મુજબ ફરિયાદ નોંધાતી હોય છે.
https://t.me/knowledge_academy_palanpur
કલમ 302માં કેવી સજા થાય?
જ્યારે કોઈ વ્યક્તિ પર IPCની કલમ 302 મુજબ ખૂનના ગુનાનો આક્ષેપ હોય અને તે સાબિત થાય ત્યારે મૃત્યુદંડ અથવા આજીવન કેદની સજા ફટકારાતી હોય છે. જોકે મૃત્યુદંડની સજા અમુક કિસ્સામાં જ કરવામાં આવતી હોય છે.
https://t.me/knowledge_academy_palanpur
