Knowledge Group
رفتن به کانال در Telegram
સામાન્યજ્ઞાન : આગામી તમામ પરીક્ષામાં સરકારે નવી પર્ટન મુજબ પ્રશ્નોની રણનીતિ મુજબનું મટેરિયલ મુકાશે.( તાલીમ એવી જે સ્વનિર્ભર બનાવે ) આપના સમાજના દરેક વ્યક્તિને આ ગૃપમાં જોઈન કરો :: પ્રવિણ સાલવી 9913620444 @pravin_salvi હેલ્પ : સ્પર્ધાત્મક પરીક્ષા
نمایش بیشتر1 487
مشترکین
-124 ساعت
+17 روز
+830 روز
آرشیو پست ها
1 488
કોન્સ્ટેબલ બેચ
31 ડિસેમ્બર સુધી 5000/-ફી
દરરોજ 3 લેક્ચર
મટેરિયલ
ટેસ્ટ
1/1/2022 થી 10000 ફી
મો.9913620444
🌳 *પ્રાચીન સભ્યતાના મુખ્ય મથકો* 🌳
https://t.me/knowledge_academy_palanpur
💥💥 *હડપ્પા (મોન્ટ ગોમરી પંજાબ, પાકિસ્તાન)* 💥
🔜 *ઉત્ખનન વર્ષ* ➖ ૧૯૨૧
🔜 *નદી* ➖ રાવી
🔜 *ઉત્ખનન કર્તા* ➖ દયારામ સહાની.
https://t.me/knowledge_academy_palanpur
💥💥 *મોંહે-જો-દરો (લારખાના, સિંધ)*💥
🔜 *ઉત્ખનન વર્ષ* ➖ ૧૯૨૨
🔜 *નદી* ➖ સિંધુ
🔜 *ઉત્ખનન કર્તા* ➖ રખાલદાસ બેનરજી.
https://t.me/knowledge_academy_palanpur
💥💥 *ચંન્હુદડો, (સિંધ)* 💥
🔜 *ઉત્ખનન વર્ષ* ➖ ૧૯૩૧
🔜 *નદી* ➖ રાવી
🔜 *ઉત્ખનન કર્તા* ➖ ગોપાલ મજબુદાર.
https://t.me/knowledge_academy_palanpur
💥 *કાલીબંગા (ગંગાનગર, રાજસ્થાન)* 💥
🔜 *ઉત્ખનન વર્ષ* ➖ ૧૯૫૩
🔜 *નદી* ➖ ધગ્ધર
🔜 *ઉત્ખનન કર્તા* ➖ બી.કે.લાલ, બી.કે.થાપર
https://t.me/knowledge_academy_palanpur
💥💥 *રંગપુર, સુરેન્દ્રનગર* 💥
🔜 *ઉત્ખનન વર્ષ* ➖ ૧૯૩૧,૧૯૫૩-૫૪
🔜 *નદી* ➖ ભાદર
🔜 *ઉત્ખનન કર્તા* ➖ માધોસ્વરૂપ વત્સ, એસ આર રાવ.
https://t.me/knowledge_academy_palanpur
💥💥 *કોરદીજી (સિંધ)* 💥
🔜 *ઉત્ખનન વર્ષ* ➖ ૧૯૫૩
🔜 *નદી* ➖ સિંધુ
🔜 *ઉત્ખનન કર્તા* ➖ ફેઝલ અહેમદ.
https://t.me/knowledge_academy_palanpur
💥💥 *લોથલ* *(ધોળકા, અમદાવાદ)*
🔜 *ઉત્ખનન વર્ષ* ➖ ૧૯૫૪
🔜 *નદી* ➖ ભોગાવો
🔜 *ઉત્ખનન કર્તા* ➖ એસ આર રાવ.
https://t.me/knowledge_academy_palanpur
💥💥 *રોપડ, (પંજાબ)* 💥
🔜 *ઉત્ખનન વર્ષ* ➖ ૧૯૫૩-૫૬
🔜 *નદી* ➖ સતલજ
🔜 *ઉત્ખનન કર્તા* ➖ યાગ્નદત્ત શર્મા.
https://t.me/knowledge_academy_palanpur
💥💥 *આલમગીરપુર (મેરઠ)* 💥
🔜 *ઉત્ખનન વર્ષ* ➖ ૧૯૫૮
🔜 *નદી* ➖ હિંડન
🔜 *ઉત્ખનન કર્તા* ➖ યગ્નદત્ત શર્મા.
https://t.me/knowledge_academy_palanpur
💥💥 *સુત્કાગેંડોર (બલુચિસ્તાન)* 💥
🔜 *ઉત્ખનન વર્ષ* ➖ ૧૯૬૨
🔜 *નદી* ➖ દાષ્ક
🔜 *ઉત્ખનન કર્તા* ➖ ઓરેજસ્ટાઈલ.
https://t.me/knowledge_academy_palanpur
💥💥 *બનવાલી (હિસાર)* 💥
🔜 *ઉત્ખનન વર્ષ* ➖ ૧૯૭૪
🔜 *નદી* ➖ પ્રા.સરસ્વતી
🔜 *ઉત્ખનન કર્તા* ➖ રવિન્દ્રસિંહ બિસ્ટ.
https://t.me/knowledge_academy_palanpur
💥💥 *ધોળાવીરા (ભચાઉ, કચ્છ)* 💥
🔜 *ઉત્ખનન વર્ષ* ➖ ૧૯૯૦-૯૧
🔜 *નદી* ➖ લૂણી
🔜 *ઉત્ખનન કર્તા* ➖ રવિન્દ્રસિંહ બિષ્ટ.
https://t.me/knowledge_academy_palanpur
1 488
ગુજરાતી વ્યાકરણ:
મહત્વની સંધિઓ
https://t.me/knowledge_academy_palanpur
પ્રશ્ન ૧ : દિગંબર : દિક્ + અંબર
પ્રશ્ન ૨ : તદાનુસાર : તત્ + અનુસાર
પ્રશ્ન ૩ : વાક્પતિ : વાક્ + પતિ
પ્રશ્ન ૪ : સન્મતિ : સત્ + મતિ
પ્રશ્ન ૫ : સચ્ચરિત્ર : સત્ + ચરિત્ર
https://t.me/knowledge_academy_palanpur
પ્રશ્ન ૬ : વિદ્યુલ્લેખા : વિદ્યુત્ + લેખા
પ્રશ્ન ૭ : ષડરિપુ : ષષ્ + રિપુ
પ્રશ્ન ૮ : વિચારણીય : વિચાર + અનીય
પ્રશ્ન ૯ : સદ્ગૃહસ્થ : સત્ + ગૃહસ્થ
https://t.me/knowledge_academy_palanpur
પ્રશ્ન ૧૧ : ઉત્તરાયણ : ઉત્તર + અયન
પ્રશ્ન ૧૨ : સન્નારી : સત્ + નારી
પ્રશ્ન ૧૩ : વાગ્બાણ : વાક્ + બાણ
પ્રશ્ન ૧૪ : દિગંત : દિક્ + અન્ત
પ્રશ્ન ૧૫ : નિર્વિવાદ “ નિ: + વિવાદ
https://t.me/knowledge_academy_palanpur
પ્રશ્ન ૧૬ : વિદ્યોપાસના : વિદ્યા + ઉપાસના
પ્રશ્ન ૧૭ : ગંગોદક : ગંગા + ઉદક
પ્રશ્ન ૧૮ : સપ્તર્ષિ : સપ્ત + ઋષિ
પ્રશ્ન ૧૯ : યથેષ્ટ : યથા + ઇષ્ટ
પ્રશ્ન ૨૦ : ઉમેશ : ઉમા + ઇશ
https://t.me/knowledge_academy_palanpur
પ્રશ્ન ૨૧ : તથૈવ : તથા + એવ
પ્રશ્ન ૨૨ : વ્યગ્ર : વિ + અગ્ર
પ્રશ્ન ૨૩ : નિર્મળ : નિ: + મળ
પ્રશ્ન ૨૪ : દુર્ગમ : દુ: + ગમ
પ્રશ્ન ૨૫ : પર્વતારોહક : પર્વત + આરોહક
https://t.me/knowledge_academy_palanpur
પ્રશ્ન ૨૬ : રત્નાકર : રત્ન + આકર
પ્રશ્ન ૨૭ : સદુપયોગ : સત્ + ઉપયોગ
પ્રશ્ન ૨૮ : શૂન્યાવકાશ : શૂન્ય + અવકાશ
પ્રશ્ન ૨૯ : સત્રોત્સવ : સત્ર + ઉત્સવ
પ્રશ્ન ૩૦ : મન્વંતર : મનુ + અંતર
https://t.me/knowledge_academy_palanpur
પ્રશ્ન ૩૧ : સ્વલ્પ : સુ + અલ્પ
પ્રશ્ન ૩૨ : વ્યુત્પન્ન : વિ + ઉત્પન્ન
પ્રશ્ન ૩૩ : સંકલ્પ : સમ્ + કલ્પ
પ્રશ્ન ૩૪ : કિંચિત્ : કિમ્ + ચિત
પ્રશ્ન ૩૫ : સંવેદન : સમ્ + વેદન
https://t.me/knowledge_academy_palanpur
પ્રશ્ન ૩૬ : સંયોગ : સમ્ + યોગ
પ્રશ્ન ૩૭ : ષડાનન : ષટ્ + આનન
પ્રશ્ન ૩૮ : ચિદાનંદ : ચિત્ + આનંદ
પ્રશ્ન ૩૯ : નિશ્ચિંત : નિશ્ + ચિંત
પ્રશ્ન ૪૦ : નિશ્ચલ : નિશ્ + ચલ
https://t.me/knowledge_academy_palanpur
પ્રશ્ન ૪૧ : ઉચ્છ્વાસ : ઉદ્ +શ્વાસ
પ્રશ્ન ૪૨ : અચ્છેર :
પ્રશ્ન ૪૩ : ઉચ્છૃંખલ : ઉદ્ + શૃંખલ
પ્રશ્ન ૪૪ : ચિન્મય : ચિત્ + મય
પ્રશ્ન ૪૫ : તલ્લીન : તત્ +લીન
https://t.me/knowledge_academy_palanpur
પ્રશ્ન ૪૬ : ઉલ્લાસ : ઉત્ + લાસ
પ્રશ્ન ૪૭ : ઉલ્લેખ : ઉદ્ + લેખ
પ્રશ્ન ૪૮ : પદ્ધતિ : પદ્ + હતિ
પ્રશ્ન ૪૯ : સુષુપ્ત : સુ + સુપ્ત
પ્રશ્ન ૫૦ : મનોરથ : મન: + રથ
https://t.me/knowledge_academy_palanpur
👨💻 👨💻
1 488
3 જાન્યુઆરી થી...દરરોજ
9-11 લેક્ચર
11-1 લેક્ચર
2-4 લેક્ચર
નોલેજ એકેડમી પાલનપુર
વોટ્સએપ 9913620444
*હવે તમે કર્મચારી ફાઇનલ*
1 488
https://t.me/knowledge_academy_palanpur
ગેરકાયદેસર અટકાયત- કલમ 342
રામાયણમાં સીતા માતા અશોક વાટિકાની બહાર ન જાય તે માટે લંકામાં રાવણ દ્વારા કડક પહેરો ગોઠવી દેવામાં આવ્યો હતો. જે ગેરકાયદેસર અટકાયતનું કૃત્ય ગણાય છે.
https://t.me/knowledge_academy_palanpur
સ્ત્રીને નિર્વસ્ત્ર કરવાના ઈરાદાથી ગુનાહિત બળ પ્રયોગ - કલમ 354(ખ) બી
દ્રોપદીનું જાહેરમાં દુશાસન નિવસ્ત્ર કરવાના ઇરાદાથી ચીરહરણ એટલે કે સાડી ખેંચે છે. જેને છેડતીનો ગુનો ગણાય. એજ રીતે કોઈ સ્ત્રીને બદ ઈરાદાથી નિર્વસ્ત્ર કરવાં માટે જબરજસ્તીથી વસ્ત્રો ખેંચવામાં આવે ત્યારે ઉક્ત કલમ લાગુ પડે.
https://t.me/knowledge_academy_palanpur
અપહરણ- કલમ 363
સીતામાતાની મરજી વિરુદ્ધ રાવણ બદ ઈરાદાથી બળપૂર્વક તેમને ઉપાડીને લંકામાં બાંધી રાખે છે. તેમજ દ્રોપદીની મરજી વિરુદ્ધ જ્યદ્રથ બદ ઈરાદો રાખીને ઉપાડી જાય છે. આવા પ્રકારની ઘટનાઓ બને એને અપહરણ ગણાય.
https://t.me/knowledge_academy_palanpur
1 488
https://t.me/knowledge_academy_palanpur
IPCની કલમ 317 હેઠળ 7 વર્ષની કેદની સજા
ત્યારે સૂર્યનારાયણે કહ્યું કે, મારી કૃપાથી તને કોઇ પ્રકારનો દોષ નહીં લાગે. એથી ઊલટું, મને કોઇપણ પ્રકારના પ્રયોજન વગર બોલાવવાનો દોષ લાગશે. આ બાદ કુંતિ પુત્રવતી બન્યા. એ પુત્ર કર્ણ હતો. ભગવાન સૂર્યનારાયણે કુંતીને પુનઃકૌમાર્ય આપ્યું. કુંતીએ લોકલાજથી બચવા માટે, લોકાપવાદથી ડરીને, પોતાના એ અકાળે પ્રગટેલા પરમપ્રતાપી પુત્રને નદીમાં વહાવી દીધો હતો. આમ જો કોઈ 12 વર્ષથી નાની ઉંમરના બાળકને માતા-પિતા અરક્ષિત ત્યજી દે ત્યારે તેમની સામે IPCની કલમ 317 હેઠળ ગુનો દાખલ થાય છે અને આવા ગુનામાં 7 વર્ષની કેદ અથવા દંડની જોગવાઈ કરાયેલી છે.
https://t.me/knowledge_academy_palanpur
IPCની કલમ 120 બી વિશે થોડી માહિતી મેળવીએ.
વેદવ્યાસ દ્વારા રચાયેલા પ્રાચીન ગ્રંથ મહાભારતમાં લાક્ષાગૃહ ભવનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કૌરવો દ્વારા પાંડવોનું કાસળ કાઢવાના એક ષડયંત્ર અંતર્ગત આ લાક્ષાગૃહનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મામા શકુની આ ષડયંત્રના મુખ્ય સૂત્રધાર હતા. બાદમાં રાત્રે આગ લગાડીને આ ભવન સળગાવી દેવાયું હતું, પરંતુ પાંડવોને આ ષડયંત્રની અગાઉથી જ જાણ થઈ જવાથી અગાઉથી જ બચીને નીકળી ગયા ગયા હતા.
https://t.me/knowledge_academy_palanpur
ગુનાહિત કાવતરું ઘડવા પર કલમ 120 બી હેઠળ ગુનો નોંધાય
મહાભારત સીરિયલમાં પાંડવોને જીવતા સળગાવી મોત નિપજાવવા મામા શકુનિ તથા દુર્યોધન લાક્ષાગૃહ તૈયાર કરે છે, જે ગુનાહિત કાવતરું ઘડ્યું કહેવાય. આ પ્રકારે બે કે તેથી વધુ વ્યક્તિઓ ગેરકાયદેસર કૃત્ય કરે તો તેની સામે કલમ 120 બી હેઠળ ગુનો નોંધાય છે.
https://t.me/knowledge_academy_palanpur
આ ગુનામાં 5 માસની શિક્ષાની જોગવાઈ
બે કે તેથી વધારે વ્યક્તિઓ ગેરકાયદેસર કૃત્ય કરવા માટે એકબીજા સાથે સહમત થાય તેને ગુનાવહત કાવતરું કહેવામા આવે છે. ગુનાવહત કાવતરું કરવું એ પણ એક ગુનો છે. સામાન્ય રીતે ગુનાહિત કાવતરું કરવા માટે 5 માસની શિક્ષાની જોગવાઈ કરવામાં આવેલી છે. પરંતુ જે પ્રકારનું ગુનાહિત કાવતરું હોય તે પ્રકારની સજા કરવામાં આવે છે.
https://t.me/knowledge_academy_palanpur
IPCની કલમ 120 બી વિશે થોડી માહિતી મેળવીએ.
વેદવ્યાસ દ્વારા રચાયેલા પ્રાચીન ગ્રંથ મહાભારતમાં લાક્ષાગૃહ ભવનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કૌરવો દ્વારા પાંડવોનું કાસળ કાઢવાના એક ષડયંત્ર અંતર્ગત આ લાક્ષાગૃહનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મામા શકુની આ ષડયંત્રના મુખ્ય સૂત્રધાર હતા. બાદમાં રાત્રે આગ લગાડીને આ ભવન સળગાવી દેવાયું હતું, પરંતુ પાંડવોને આ ષડયંત્રની અગાઉથી જ જાણ થઈ જવાથી અગાઉથી જ બચીને નીકળી ગયા ગયા હતા.
https://t.me/knowledge_academy_palanpur
ગુનાહિત કાવતરું ઘડવા પર કલમ 120 બી હેઠળ ગુનો નોંધાય
મહાભારત સીરિયલમાં પાંડવોને જીવતા સળગાવી મોત નિપજાવવા મામા શકુનિ તથા દુર્યોધન લાક્ષાગૃહ તૈયાર કરે છે, જે ગુનાહિત કાવતરું ઘડ્યું કહેવાય. આ પ્રકારે બે કે તેથી વધુ વ્યક્તિઓ ગેરકાયદેસર કૃત્ય કરે તો તેની સામે કલમ 120 બી હેઠળ ગુનો નોંધાય છે.
https://t.me/knowledge_academy_palanpur
આ ગુનામાં 5 માસની શિક્ષાની જોગવાઈ
બે કે તેથી વધારે વ્યક્તિઓ ગેરકાયદેસર કૃત્ય કરવા માટે એકબીજા સાથે સહમત થાય તેને ગુનાવહત કાવતરું કહેવામા આવે છે. ગુનાવહત કાવતરું કરવું એ પણ એક ગુનો છે. સામાન્ય રીતે ગુનાહિત કાવતરું કરવા માટે 5 માસની શિક્ષાની જોગવાઈ કરવામાં આવેલી છે. પરંતુ જે પ્રકારનું ગુનાહિત કાવતરું હોય તે પ્રકારની સજા કરવામાં આવે છે.
https://t.me/knowledge_academy_palanpur
ગુનાહિત મનુષ્યવધ (સાપરાધ મનુષ્યવધ)- કલમ 304
રામાયણમાં રાજા દશરથનાં બાણથી શ્રવણનું મોત થયું હતું. શ્રવણનું મોત નીપજાવવાનો રાજા દશરથનો ઈરાદો ન હતો. પરંતુ બાણ વાગવાથી કોઈકનું મોત થવાની સંભવ જાણ હતી. છતાં પણ સાવચેતી રાખ્યા વિના બાણ છોડવામાં આવેલું જેનાં કારણે શ્રવણનું મોત થયું હતું. જે ગુનાહિત મનુષ્યવધ ગણાય.
https://t.me/knowledge_academy_palanpur
ખૂન કરવાની કોશિશ- કલમ 307
ભક્ત પ્રહલાદને મારવા માટે હોલિકા પ્રહલાદને ખોળામાં બેસાડી અગ્નિ પ્રગટાવે છે. પણ આ આગમાં હોલિકા બળીને મૃત્યુ પામે છે. અને ભક્ત પ્રહલાદ બચી જાય છે. પાંડવો લાક્ષાગૃહમાં સૂતા હોય છે. ત્યારે તેમને મારી નાખવાના ઈરાદાથી આગ ચાંપી દેવામાં આવે છે. પણ પાંડવો બચી જાય છે. કંસની બહેન કૃષ્ણ ભગવાનને મારી નાખવા માટે સ્તન પર ઝેર લગાવી સ્તનપાન કરાવે છે. આ બધા કિસ્સામાં ખૂનની કોશિશનો ગુનો લાગુ પડે.
મહાવ્યથા- કલમ 326
રામાયણમાં રાવણની બેન સુર્પણખાનું લક્ષ્મણ નાક કાપી નાખે છે જે મહાવ્યથાનો ગુનો બન્યો ગણાય
1 488
ᏦΝϴᏔᏞᎬᎠᏀᎬ ᎪᏟᎪᎠᎬᎷᎽ ᏢᎪᏞᎪΝᏢႮᎡ
9913620444
રામાયણમાં સીતા હરણના પ્રસંગથી સમજીએ કલમ 363
રામાયણમાં વનવાસ દરમિયાન ભગવાન રામ સીતા માતાની ઈચ્છા પર સોનેરી મૃગનો શિકાર કરવા વનમાં જાય છે, રામનો અવાજ સાંભળીને લક્ષ્મણ પણ પાછળ વનમાં જાય છે. ત્યારે રાવણ પોતાની રાક્ષસી માયા અને કપટથી દીક્ષા માગવાના બહાને સીતા માતાનું હરણ કરીને પુષ્પક વિમાનમાં બેસાડીને પોતાની સાથે લંકા લઈ જાય છે. આમ સીતા માતાની મરજી વિરુદ્ધ તે તેમનું હરણ કરે છે. મહાભારતમાં પણ દ્રોપદીની મરજી વિરુદ્ધ જ્યદ્રથ બદ ઈરાદો રાખીને ઉપાડી જાય છે. આ પ્રકારની અપહરણની ઘટનાઓ આજના સમયમાં બને તો ગુનેગાર સામે IPCની કલમ 363 મુજબ ગુનો નોંધાય છે.
https://t.me/knowledge_academy_palanpur
અપહરણના ગુનામાં કેટલા વર્ષની સજા થઈ શકે?
363ની કમલ હેઠળ ગુનો નોંધાય ત્યારે ગુનો સાબિત થવા પર ગુનેગારને 7 વર્ષની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે કોઈ વ્યક્તિ બાળકને લલચાવી-ફોસલાવી ભીખ મંગાવવા માટે અપહરણ કરે તો કલમ 363 (A) મુજબ 10 વર્ષની કેદ અથવા દંડની જોગવાઈ કરવામાં આવી છે.
હોળિકા દહનના પ્રસંગથી કલમ 307 વિશે જાણો
ભગવાન વિષ્ણુના પરમ ભક્ત પ્રહલાદને મારવા માટે અસુર હિરણ્યકશ્યપે અનેક પ્રયાસો કર્યા. જોકે તે એક પણ પ્રયાસમાં સફળ ન થઈ શક્યો. આથી હિરણ્યકશ્યપે પોતાની બહેન હોળિકા જેણે અગ્નિમાં ન બળવાનું વરદાન હતું તેને બોલાવી અને પ્રહલાદને મારવાની એક યોજના બનાવી. એક દિવસ હિરણ્યકશ્યપે લાકડાઓ ભેગા કરી અને તેમાં આગ ચાંપી દીધી. અને આ આગમાં બહેન હોળિકાને પ્રહલાદને ખોળામાં લઈને બેસવા માટે કહ્યું. હોળિકાએ એવુ જ કર્યુ. પરંતુ ભગવાન વિષ્ણુના આશીર્વાદથી પ્રહલાદ તો બચી ગયો, પરંતુ હોળિકા વરદાન પ્રાપ્ત હોવા છતાં બળીને રાખ થઈ ગઈ. આમ તેણે પ્રહલાદની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
ખૂન કરવાની પ્રયાસમાં લાગે કલમ 307
મહાભારતમાં પણ આવી જ રીતે પાંડવો લાક્ષાગૃહમાં સૂતા હોય છે. ત્યારે તેમને મારી નાખવાના ઈરાદાથી આગ ચાંપી દેવામાં આવે છે, પણ પાંડવો બચી જાય છે. કંસની બહેન કૃષ્ણ ભગવાનને મારી નાખવા માટે સ્તન પર ઝેર લગાવી સ્તનપાન કરાવે છે. આ બધા કિસ્સામાં ખૂનની કોશિશનો ગુનો લાગુ પડે. આવા પ્રકારના ગુનામાં કલમ 307 હેઠળ ગુનો નોંધાઈ શકે છે.
https://t.me/knowledge_academy_palanpur
લોકરક્ષક દળની ભરતી પ્રક્રિયામાં કાયદાકીય એટલે કે IPCની કલમોનું જ્ઞાન ખૂબ જ જરૂરી રહેતું હોય છે. તેમાં પણ મહાભારત, રામાયણ જેવી ધાર્મિક કથાઓના ઉદાહરણોથી આ કલમો યાદ રાખવામાં ઉમેદવારોને ફાયદો થતો હોય છે. ત્યારે આવા જ એક ઉદાહરણ દ્વારા આજે IPCની કલમ 304 વિશે થોડી માહિતી મેળવીએ.
https://t.me/knowledge_academy_palanpur
રાજા દશરથના બાણથી શ્રવણ કુમારનું મોત થયું
રામાયણમાં એક પ્રસંગ છે, જેમાં અયોધ્યાના રાજા દશરથ શિકાર માટે વનમાં નીકળ્યા હતા. તેઓ રાત્રે શિકાર કરવા માટે જંગલમાં જતા હતા. કારણ કે તેમને શબ્દવેધી બાણ ચલાવવામાં મહારથ હતી અને અવાજની દિશામાં બાણ ચલાવીને પ્રાણીને હણી શકતા હતા. તે દિવસે માતા-પિતાને કાવડ પર બેસાડી યાત્રા કરાવવા નીકળેલા શ્રવણ કુમાર ખાલી ઘડો પાણીમાં ડુબાડી પાણી ભરી રહ્યા હતા, જેનો અવાજ સાંભળી દશરથને કોઈ મૃગ પાણી પી રહ્યું હોવાનો ભાસ થતાં તે પોતાના શબ્દવેધી બાણ છોડે છે. બાણ સીધુ શ્રવણકુમારની છાતીની આરપાર નીકળી જાય છે. રાજા દશરથ શ્રવણકુમાર પાસે જઈ ભૂલથી થયેલાં અપરાધ બદલ માફી માગે છે.
https://t.me/knowledge_academy_palanpur
કલમ 304 મુજબ કેટલી સજા થઈ શકે?
રામાયણમાં રાજા દશરથનાં બાણથી શ્રવણનું મોત થયું હતું. શ્રવણનું મોત નીપજાવવાનો રાજા દશરથનો કોઈ ઈરાદો ન હતો. પરંતુ બાણ વાગવાથી કોઈકનું મોત થવાની સંભવ જાણ હતી. છતાં પણ સાવચેતી રાખ્યા વિના બાણ છોડવામાં આવેલું જેનાં કારણે શ્રવણનું મોત થયું હતું. જે ગુનાહિત મનુષ્યવધ ગણાય. હાલની સ્થિતિમાં આવા કિસ્સામાં IPCની કલમ 304 મુજબ ગુનાહિત મનુષ્યવધનો ગુનો નોંધાય. મનુષ્યવધ માટે 10 વર્ષ અથવા આજીવન કેદની સજા કરવામાં આવે છે.
IPCની કલમ 317 વિશે થોડી માહિતી મેળવીએ.
https://t.me/knowledge_academy_palanpur
કુંતિએ કર્ણને જન્મ બાદ તરછોડ્યો
રાજા શૂરસેનની પુત્રી કુંતિ પોતાના મહેલમાં આવેલા મહાત્માઓની સેવા કરતી હતી. એકવાર ત્યાં ઋષિ દુર્વાસા પણ પધાર્યા. કુંતિની સેવાથી પ્રસન્ન થઈને ઋષિ દુર્વાસાએ પૂર્ણપણે પ્રસન્ન બનીને એમને એક મંત્ર આપીને જણાવ્યું કે, આ મંત્રથી જે જે દેવનું આવાહન કરશે, તે તે દેવના પ્રભાવ કે પ્રસાદથી તને પુત્રપ્રાપ્તિ થશે. મહર્ષિ દુર્વાસાની વિદાય પછી એક દિવસ કુંતીને કુતૂહલવશ થઇને મંત્રપ્રયોગની આકાંક્ષા થઇ આવી. એનું આવાહન કરવાથી એની પાસે ભગવાન સૂર્યનારાયણ આવી પહોંચ્યા. એમને જોઈને કુંતિ બોલ્યા કે, મેં તો કેવળ પરીક્ષા કરવા માટે જ મંત્રનો પ્રયોગ કર્યો છે. આ પ્રયોગ પાછળ કોઇ બીજો આશય નથી. મારા સાહસયુક્ત અસાધારણ અપરાધને માટે મને ક્ષમા કરો.
1 488
પરીક્ષાલક્ષી PDF મટેરિયલ
📓📔📒📕📗📘📙
📲 50,000 પ્રશ્નો
https://t.me/knowledge_academy_palanpur/1634
📲 5000 MCQ
https://t.me/knowledge_academy_palanpur/294
1 488
GPSC class 1/2 ના સ્પર્ધકોને
સફળ શુભેચ્છાઓ
નોલેજ ગ્રુપ
મહિલા સશક્તિકરણ ગ્રુપ
નોલેજ એકેડમી પાલનપુર
મો.9913620444
