MISSION PSI
www.youtube.com/missionpsi અહીંયા તમને પોલીસ સબ ઇન્સ્પેકટર ની ભરતી વિષે ના ન્યૂઝ તથા કઈ રીતે તૈયારી કરવી તેનું માર્ગદર્શન આપવા માં આવશે હું કોઈ સાહેબ નથી તમારી જેમ એક સ્ટુડન્ટ જ છું આશા રાખું છુ તમારો સાથ અને સહકાર આમજ મળતો રહશે જય હિન્દ જય ભારત ...
Mostrar másEl país no está especificadoEl idioma no está especificadoLa categoría no está especificada
189
Suscriptores
Sin datos24 horas
Sin datos7 días
Sin datos30 días
- Suscriptores
- Cobertura postal
- ER - ratio de compromiso
Carga de datos en curso...
Tasa de crecimiento de suscriptores
Carga de datos en curso...
Repost from Exam Crackers
ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યારે થયો હતો ?Anonymous voting
- 14 જુલાઈ 1817
- 14 એપ્રિલ 1887
- 14 મે 1889
- 14 એપ્રિલ 1891
Repost from Exam Crackers
નીચેના પૈકી સૌથી લાંબું કયું છે ?Anonymous voting
- એક કિલોમીટર
- એક સેન્ટિમીટર
- એક ડેકામીટર
- એક ટીટ્રામીટર
Repost from Exam Crackers
ગુજરાતની પ્રથમ સહકારી મંડળી કઈ છે ?Anonymous voting
- ધી અન્યોન્ય સહાયકારી સહકારી મંડળી
- અમૂલ્ય ધિરાણ સહકારી મંડળી લિ.
- વલારડી સેવા સહકારી મંડળી લિ.
- ચરાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ.
Repost from Exam Crackers
પશુઓની સારવારમાં વપરાતી દવામાં કયા ઘટકને કારણે દુષિત થયેલા માસ ખાવાથી ગીધ નામશેષ થવાના આરે છે ?Anonymous voting
- ક્લોરોફ્લોરોકાર્બન
- ડાયક્લોફીનેક
- પેરાસિટામોલ
- રોગાર
Repost from Exam Crackers
હરબિલાસ શારદા એક કાયદાના ઘડવૈયા હતા જે કાયદો કયો હતો ?Anonymous voting
- વિધવા પુન:લગ્ન કાયદો
- હિન્દુ સ્ત્રી વારસાધારો
- બાળલગ્ન પ્રતિબંધ ધારો
- હિન્દુ સિવિલ મેરેજ એક્ટ
Repost from Exam Crackers
#GK
Date:- 21/07/2022
Sub:- સામાન્ય જ્ઞાન
Join : @binsachivalay_crackers
Repost from Exam Crackers
દેશમાં ' એક્ઝિમ નીતિ ' આયાત-નિકાસ નીતિનો સમયગાળો કેટલો રાખવામાં આવે છે ?Anonymous voting
- 1 વર્ષ
- 3 વર્ષ
- 5 વર્ષ
- 10 વર્ષ
Repost from Exam Crackers
નીચે પૈકી કયું એક સ્વામી વિવેકાનંદ દ્વારા લિખિત પુસ્તક નથી ?Anonymous voting
- જ્ઞાનયોગ
- સેવાયોગ
- કર્મયોગ
- ભક્તિયોગ
Repost from Exam Crackers
નીચે પૈકી ખોટું જોડકું પસંદ કરો.Anonymous voting
- સૌથી વધુ વસ્તી ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ - પુડુચેરી
- સૌથી ઓછી વસતી ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ - લક્ષદ્વીપ
- સૌથી વધુ વસતી ગીચતાવાળો કેન્દ્રશાસિત પ્રદેશ - દિલ્હી
- સૌથી ઓછી વસતી ગીચતાવાળો કેન્દ્રશાસિત પ્રદેશ - આંદામાન નિકોબાર
Repost from Exam Crackers
' દીવાને ઝળહળતો રાખવા તેમાં તેલ નાખતા રહેવું પડે છે ' - આ ઉક્તિ કોની છે ?Anonymous voting
- અટલ બિહારી વાજપેયી
- મહાત્મા ગાંધી
- ટીપુ સુલતાન
- મધર ટેરેસા