cookie

Utilizamos cookies para mejorar tu experiencia de navegación. Al hacer clic en "Aceptar todo", aceptas el uso de cookies.

avatar

આમ આદમી પાર્ટી, ગુજરાત

શિક્ષણ, સ્વાસ્થ્ય, ભ્રષ્ટાચારમુક્ત શાસનના મુદ્દે ગુજરાતમાં પરિવર્તન લાવવા આમ આદમી પાર્ટીને સહયોગ આપો.

Mostrar más
Advertising posts
6 485Suscriptores
-524 hours
-397 days
-23430 days
Distribuciones de tiempo de publicación

Carga de datos en curso...

Find out who reads your channel

This graph will show you who besides your subscribers reads your channel and learn about other sources of traffic.
Views Sources
Análisis de publicación
MensajesVistasAccionesVer dinámicas
01
આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ શ્રી સંજય સિંહે ભરૂચ લોકસભાના ઉમેદવાર શ્રી ચૈતર વસાવાના સમર્થનમાં જનસભા સંબોધી. ભરૂચની જનતાએ આ વખતે મન બનાવી લીધું છે બદલાવનું અને ચૈતર વસાવાને સાંસદ બનાવવાનું..🇮🇳💯
3530Loading...
02
દાદાએ કહ્યું કે, ચૈતર વસાવાને વોટ આપવાનો, અપાવવાનો અને જીતાડવાનો છે.
5011Loading...
03
જેલનો જવાબ વોટથી...
4990Loading...
04
વિકાસની મોટી મોટી વાતો કરતી ભાજપ આટલા વર્ષોના શાસન બાદ પણ રાજ્યના અંતરિયાળ વિસ્તારોને પાયાની સુવિધા પણ નથી આપી શકી... તેઓ ક્યા મોઢે વિકાસના દાવા કરતા હશે?
4700Loading...
05
તાનાશાહીથી દેશ ના ચાલે, લોકશાહીથી ચાલે. એટલા માટે જ આ વખતે જનતા લોકશાહી અને બંધારણ બચાવવા માટે INDIA ગઠબંધનને મત આપી રહી છે...
4860Loading...
06
આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ શ્રી સંજય સિંહે ભરૂચ લોકસભા ઉમેદવાર શ્રી ચૈતર વસાવા સાથે અંકલેશ્વર ખાતે પદયાત્રા કરી અને બજાર પ્રચાર તેમજ ડોર ટુ ડોર પ્રચાર માટે જોડાયા. સુરતના 'આપ' ના કોર્પોરેટરો, પ્રદેશ તથા જિલ્લાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ પણ આ પદયાત્રામાં જોડાયા.
1730Loading...
07
સૌરાષ્ટ્ર યુનિ. માં BCA સેમ-૪ ની પરિક્ષાનું પેપર લીક થયું હતું જેમાં હજુ સુધી પોલીસ ફરીયાદ કે કડક પગલા લેવામાં આવ્યા નથી. CYSS અને NSUI દ્વારા આ બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જેમાં CYSS પ્રદેશ ઉપપ્રમુખ સુરજ બગડા, મંત્રી કેયુર દેસાઇ, રાજકોટ પ્રમુખ પ્રણવ ગઢવી સહીત CYSS - NSUI ના વિધ્યાર્થી આગેવાનો હાજર રહ્યા..
10Loading...
08
ભરૂચનો ભરોસો ચૈતર વસાવા... તાનાશહોની આખી ફોજ પણ આ ભરોસો તોડી નહીં શકે....
3510Loading...
09
ભાજપ ભલે ગમે તેટલા બણગાં ફૂંકે, ભરૂચમાં તો ચૈતરભાઈ જ જીતવાના છે....
3950Loading...
10
ભાજપે હંમેશા પોતાની પાર્ટી અને પોતાના નેતાઓનો જ વિચાર કર્યો છે, જનતા વિશે ક્યારેય વિચાર્યું જ નથી. એટલે આ વખતે જનતાએ તેમને જવાબ આપવાનો સંકલ્પ કર્યો છે...
4050Loading...
11
ભાજપને 30 વર્ષ સુધી જનતાએ મોકો આપ્યો પણ ભાજપે કોઇ કામ નથી કર્યા, માત્ર અને માત્ર ખોટા વાયદાઓ જ આપ્યા છે. એટલે હવે ભાજપના જુઠ્ઠા વાયદાઓથી ભ્રમિત થવાને બદલે ઝાડુનું બટન દબાવીને ભાજપને સાફ કરવાનો સમય આવી ગયો છે.
5140Loading...
12
ભરૂચ લોકસભા બેઠક ચૈતરભાઈ જીતવાના છે... જીતવાના છે અને જીતવાના છે.... ચાલે તો ચૈતરભાઈ જ ચાલે... બીજું કોઈ ના ચાલે...
4810Loading...
13
મોદી હટાઓ, દેશ બચાવો.. #BJPMurdersDemocracy
4470Loading...
14
ભાજપ દિનપ્રતિદિન તાનાશાહીની હદ વટાવી રહી છે. લોકોને ડરાવી ધમકાવીને લોકશાહીની હત્યા કરી રહી છે. બસ હવે બહુ થયું... જુલમનો જવાબ વોટથી...
5281Loading...
15
ભાવનગરની જનતાનું અપાર સમર્થન, આ વખતે ચોક્કસ લાવશે પરિવર્તન. 🇮🇳💯
5130Loading...
16
આ જનમેદની કહી રહી છે કે ભરુચની જનતા ભાજપના ભ્રષ્ટ શાસનથી કંટાળી ગઇ છે. તેમને વિશ્વાસ છે કે તેમનો દીકરો ચૈતર વસાવા ભાજપની આ તાનાશાહીમાંથી મુક્તિ અપાવશે…
10Loading...
17
આ ચૂંટણી લોકશાહી બચાવવાની છે. જે નેતા જનતાના કામ કરે છે તેને ભાજપ જેલમાં પુરે છે એટલે હવે જનતાએ જેલનો જવાબ વોટથી આપવાનો સમય આવી ગયો છે.
5110Loading...
18
આ અપાર જનસમર્થન કહી રહ્યું છે કે ભરૂચની જનતાએ પરિવર્તનનું રણશિંગુ ફૂંકી દીધું છે અને પરિવર્તન લાવીને જ ઝંપશે...
4730Loading...
19
ભાજપ ભલે ધ્યાન ભટકાવે પણ, ભરૂચની જનતા આ વખતે મુદ્દાઓથી ભટકશે નહીં. ચૈતરભાઈ આવે છે...
5190Loading...
20
તમારી આવક ભલે ના વધે, પણ ભાજપના નેતાઓની આવક વધતી જ જાય છે...
5920Loading...
21
ના વાદ, ના વિવાદ... આ રીતે મળતો રહે જનતાનો આશીર્વાદ... વિજયી ભવ:
6310Loading...
22
ભાવનગરને NO.1 બનાવવા 1 નંબરનું બટન દબાવો.
5630Loading...
આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ શ્રી સંજય સિંહે ભરૂચ લોકસભાના ઉમેદવાર શ્રી ચૈતર વસાવાના સમર્થનમાં જનસભા સંબોધી. ભરૂચની જનતાએ આ વખતે મન બનાવી લીધું છે બદલાવનું અને ચૈતર વસાવાને સાંસદ બનાવવાનું..🇮🇳💯
Mostrar todo...
દાદાએ કહ્યું કે, ચૈતર વસાવાને વોટ આપવાનો, અપાવવાનો અને જીતાડવાનો છે.
Mostrar todo...
જેલનો જવાબ વોટથી...
Mostrar todo...
વિકાસની મોટી મોટી વાતો કરતી ભાજપ આટલા વર્ષોના શાસન બાદ પણ રાજ્યના અંતરિયાળ વિસ્તારોને પાયાની સુવિધા પણ નથી આપી શકી... તેઓ ક્યા મોઢે વિકાસના દાવા કરતા હશે?
Mostrar todo...
તાનાશાહીથી દેશ ના ચાલે, લોકશાહીથી ચાલે. એટલા માટે જ આ વખતે જનતા લોકશાહી અને બંધારણ બચાવવા માટે INDIA ગઠબંધનને મત આપી રહી છે...
Mostrar todo...
આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ શ્રી સંજય સિંહે ભરૂચ લોકસભા ઉમેદવાર શ્રી ચૈતર વસાવા સાથે અંકલેશ્વર ખાતે પદયાત્રા કરી અને બજાર પ્રચાર તેમજ ડોર ટુ ડોર પ્રચાર માટે જોડાયા. સુરતના 'આપ' ના કોર્પોરેટરો, પ્રદેશ તથા જિલ્લાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ પણ આ પદયાત્રામાં જોડાયા.
Mostrar todo...
સૌરાષ્ટ્ર યુનિ. માં BCA સેમ-૪ ની પરિક્ષાનું પેપર લીક થયું હતું જેમાં હજુ સુધી પોલીસ ફરીયાદ કે કડક પગલા લેવામાં આવ્યા નથી. CYSS અને NSUI દ્વારા આ બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જેમાં CYSS પ્રદેશ ઉપપ્રમુખ સુરજ બગડા, મંત્રી કેયુર દેસાઇ, રાજકોટ પ્રમુખ પ્રણવ ગઢવી સહીત CYSS - NSUI ના વિધ્યાર્થી આગેવાનો હાજર રહ્યા..
Mostrar todo...
ભરૂચનો ભરોસો ચૈતર વસાવા... તાનાશહોની આખી ફોજ પણ આ ભરોસો તોડી નહીં શકે....
Mostrar todo...
ભાજપ ભલે ગમે તેટલા બણગાં ફૂંકે, ભરૂચમાં તો ચૈતરભાઈ જ જીતવાના છે....
Mostrar todo...
ભાજપે હંમેશા પોતાની પાર્ટી અને પોતાના નેતાઓનો જ વિચાર કર્યો છે, જનતા વિશે ક્યારેય વિચાર્યું જ નથી. એટલે આ વખતે જનતાએ તેમને જવાબ આપવાનો સંકલ્પ કર્યો છે...
Mostrar todo...