Knowledge Group
Ir al canal en Telegram
સામાન્યજ્ઞાન : આગામી તમામ પરીક્ષામાં સરકારે નવી પર્ટન મુજબ પ્રશ્નોની રણનીતિ મુજબનું મટેરિયલ મુકાશે.( તાલીમ એવી જે સ્વનિર્ભર બનાવે ) આપના સમાજના દરેક વ્યક્તિને આ ગૃપમાં જોઈન કરો :: પ્રવિણ સાલવી 9913620444 @pravin_salvi હેલ્પ : સ્પર્ધાત્મક પરીક્ષા
Mostrar más1 487
Suscriptores
Sin datos24 horas
+87 días
+1230 días
Archivo de publicaciones
1 487
નોલેજ એકેડમી પાલનપુર
વોટ્સઅપ 9913620444
રજીસ્ટ્રેશન નામ-એડ્રેસ
*⭕ગોળમેજી પરિષદ⭕*
➖➖➖➖➖➖➖➖
*▪બ્રિટિશ સરકારે ભારતને કેવા પ્રકારનું બંધારણ તથા સુધારા આપવા તે માટે ગોળમેજી (Round table conference) પરિષદો બોલાવી.*
https://chat.whatsapp.com/E16oo6qnJyc0j2zZp1BDUi
*🛑પ્રથમ ગોળમેજી પરિષદ🛑*
https://chat.whatsapp.com/E16oo6qnJyc0j2zZp1BDUi
●પરિષદનો આશય *સાયમન કમિશનના રિપોર્ટ પર વિચાર* કરવાનો હતો.
*●સમય:-* 12 નવેમ્બર, 1930 થી 19 જાન્યુઆરી, 1931
●ભારતનું *89 સભ્યોનું* પ્રતિનિધિમંડળ *'વાઇસરોય ઓફ ઇન્ડિયા' નામના જહાજમાં* પરિષદમાં ભાગ લેવા માટે લંડન ગયું.
●પરિષદનું *જ્યોર્જ પંચમે ઉદ્દઘાટન* કર્યું.
●કોંગ્રેસે આ પરિષદમાં ભાગ લીધો ન હતો.
*●રામસે મેકડોનાલ્ડ તેના અધ્યક્ષ* હતા.
https://chat.whatsapp.com/E16oo6qnJyc0j2zZp1BDUi
*🛑બીજી ગોળમેજી પરિષદ🛑*
https://chat.whatsapp.com/E16oo6qnJyc0j2zZp1BDUi
*●સમય:-* 7 સપ્ટેમ્બર, 1931 થી 1 ડિસેમ્બર, 1931
●કોંગ્રેસના *એકમાત્ર પ્રતિનિધિ ગાંધીજી* હતા.
●તેઓ *એસ.એસ.રાજપૂતાના નામના જહાજમાં* બેસીને લંડન ગયા હતા.
●આ દરમિયાન ગાંધીજીએ લંડનમાં કિંગ્સેહોલમાં પ્રવાસ કર્યો.
●અંગ્રેજ સરકારે *આ પરિષદમાં અનુસૂચિત જાતિને અલગ મતદાર મંડળ આપવાનો આગ્રહ* કર્યો.
●ગાંધીજી નિરાશ થયા અને અંતે આ પરિષદ નિષ્ફળ બની.
https://chat.whatsapp.com/E16oo6qnJyc0j2zZp1BDUi
*🛑ત્રીજી ગોળમેજી પરિષદ🛑*
https://chat.whatsapp.com/E16oo6qnJyc0j2zZp1BDUi
*●સમય:-* 17 નવેમ્બર, 1932 થી 24 ડિસેમ્બર, 1932
●તેમાં *કુલ 46 પ્રતિનિધિઓએ* ભાગ લીધો.
●કોંગ્રેસ ગેરહાજર રહી.
*●તેજ બહાદુર સપ્રુ* અને *આંબેડકર* ગોળમેજી પરિષદમાં ભાગ લેનારા નેતા હતા.
●તેમની ધરપકડ કરવામાં આવી અને *કોંગ્રેસને ગેરકાયદે સંસ્થા જાહેર કરવામાં આવી.*
https://chat.whatsapp.com/E16oo6qnJyc0j2zZp1BDUi
1 487
*ફ્રી 8 વિષયનું પ્રિન્ટેડ મટેરિયલ*
પાલનપુર તાલુકાના 20 વિકલાંગ સભ્યો કે જે જુનિયર કલાર્કની પરીક્ષા આપશે....
👉🏻 વોટ્સએપ 9913620444 ઉપર પોતાનું નામ રજીસ્ટ્રેશન કરાવી ,સમય તારીખે મટેરિયલ મળશે..
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
👉🏻🙏🏻 દિવ્યાંગ સભ્યો માટે આટલી સેવા ફરજિયાત કરજો..
તા.7 એપ્રિલ સુધી માન્ય..
1 487
▪ એમેઝોન નદી કેટલી લંબાઈ ધરાવે છે❓
*✔4827 કિમી.*
▪પંપાઝ મેદાનોનું કયું ઘાસ જાણીતું છે❓
*✔આલ્ફાલ્ફા*
▪એનાકોન્ડા નામનો અજાયબ અજગર ક્યાં જોવા મળે છે❓
*✔બ્રાઝિલ*
▪ઉત્તર ધ્રુવ પર સૌપ્રથમ પગ મૂકનાર મૂળ ભારતીય નારી❓
*✔પ્રીતિ સેનગુપ્તા*
➖➖➖➖➖➖
👨🏻✈️👩🏻✈️👨🏻✈️👩🏻✈️👨🏻✈️👩🏻✈️👨🏻✈️👨🏻✈️
પોલીસ, પી.એસ.આઈ,એ.એસ.આઈ,ફોરેસ્ટ, જેલ સિપાઈ ની બેચ ટૂંક સમયમાં શરૂ થશે..
વોટ્સઅપ રજીસ્ટ્રેશન 9913620444 ઉપર પોતાનું નામ ,એડ્રેસ મોકલો.
નોલેજ એકેડમી પાલનપુર
https://chat.whatsapp.com/E16oo6qnJyc0j2zZp1BDUi
1 487
*⭕પોલીસ કોન્સ્ટેબલ⭕*
👨🏻✈️👩🏻✈️👨🏻✈️👩🏻✈️👨🏻✈️👩🏻✈️👨🏻✈️👨🏻✈️
*પોલીસ,પી.એસ.આઈ,એ.એસ.આઈ,ફોરેસ્ટ, જેલ સિપાઈ* ની બેચ ટૂંક સમયમાં શરૂ થશે..
વોટ્સઅપ રજીસ્ટ્રેશન *9913620444* ઉપર પોતાનું નામ ,એડ્રેસ મોકલો.
નોલેજ એકેડમી પાલનપુર
https://chat.whatsapp.com/E16oo6qnJyc0j2zZp1BDUi
▪હાલના પાટણની પશ્ચિમે આવેલું કયું ગામ જે 'અણહિલવાડ'નું અપભ્રંશ થયેલું નામ છે❓
*✔અનાવાડા*
▪વનરાજ ચાવડાએ કઈ નદીના કિનારે અણહિલવાડ પાટણ વસાવ્યું હતું❓
*✔સરસ્વતી નદી કિનારે*
https://chat.whatsapp.com/E16oo6qnJyc0j2zZp1BDUi
▪શાહબુદ્દીન ઘોરીની સેનાને યુદ્ધમાં કઈ વિરાંગણા રાણીએ હાર આપી હતી❓
*✔રાણી નાઈકીદેવી*
▪કયા કાળમાં અહમદશાહે ઇ.સ.1411માં અમદાવાદ શહેર વસાવ્યું❓
*✔સલ્તનતકાળ*
▪વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન❓
*✔દસમું*
▪કઈ નદીના મુખત્રિકોણમાં બનેલું જંગલ 'સુંદરવન' તરીકે જાણીતું બન્યું છે❓
*✔ગંગા*
▪કયા વૃક્ષના લાકડામાંથી હોડી કે સ્ટીમરો બને છે❓
*✔સુંદરી*
▪કયા વૃક્ષોમાંથી કાથો બનાવામાં આવે છે❓
*✔ખેર*
https://chat.whatsapp.com/E16oo6qnJyc0j2zZp1BDUi
▪ઘુડખરને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે❓
*✔જંગલી ગધેડા*
▪લંગુર, ગિબન અને હુલોક કયા પ્રાણીની જાતિઓ છે❓
*✔વાંદરાની*
▪અદાલતોમાં સૌથી નીચલી અદાલત❓
*✔તાલુકા અદાલત*
▪તાલુકા અદાલતને શું કહેવામાં આવે છે❓
*✔ટ્રાયલ કોર્ટ*
▪ગુજરાત રાજ્યની વડી અદાલતની સ્થાપના ક્યારે થઈ હતી❓
*✔1960*
▪વડી અદાલતને અન્ય શું કહેવામાં આવે છે❓
*✔નજીરી અદાલત અથવા Court of Records*
https://chat.whatsapp.com/E16oo6qnJyc0j2zZp1BDUi
▪દરેક જિલ્લામાં કઈ અદાલત હોય છે❓
*✔ફોજદારી અદાલત*
▪બાબરે દિલ્હી ઉપર આક્રમણ ક્યારે કર્યું હતું❓
*✔1526માં*
▪ઇ.સ.1527માં બાબર અને ચિતોડના વીર યોદ્ધા રાણા સાંગા વચ્ચે કયા મેદાનમાં લડાઈ થઈ હતી❓
*✔કાનવાના મેદાનમાં*
▪ઇતિહાસમાં સુધારક શાસકના રૂપમાં કયા મુઘલ શાસકને યાદ કરવામાં આવે છે❓
*✔શેરશાહ*
▪અકબરનો ઉછેર કોણે કર્યો હતો❓
*✔બહેરામખાને*
▪જહાંગીરનું મૂળ નામ શું હતું❓
*✔સલીમ*
https://chat.whatsapp.com/E16oo6qnJyc0j2zZp1BDUi
▪અકબર દર કયા વારે સિક્રીના ઈબાદતખાનામાં ધર્મસભા ભરતો❓
*✔શુક્રવારે*
▪ભારતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજયમાં થાય છે❓
*✔રાજસ્થાન*
▪ભારતના કયા રાજ્યને 'ઘઉંનો ભંડાર' કહે છે❓
*✔પંજાબ*
▪ભારતમાં ચાનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે❓
*✔અસમ*
▪ઇન્દિરા નહેરની લંબાઈ કેટલી છે❓
*✔9425 કિમી.*
▪ભારતમાં પહેલી સુતરાઉ કાપડની મીલ ક્યારે અને ક્યાં શરૂ થઈ હતી❓
*✔ઇ.સ.1818માં ફોર્ટ ગ્લોસ્ટ (કોલકાતા)માં*
▪વર્તમાનપત્રમાં વપરાતો કાગળ ક્યાં બને છે❓
*✔મધ્યપ્રદેશના નેપાનગરમાં*
▪ચલણી નોટો બનાવવાનો કાગળ ક્યાં બને છે❓
*✔હોશંગાબાદ અને દેવાસમાં*
https://chat.whatsapp.com/E16oo6qnJyc0j2zZp1BDUi
▪જહાંગીરનો અર્થ શું થાય❓
*✔દુનિયાને જીતનાર*
▪રસખાનના ગુરુ કોણ હતા❓
*✔વૈષ્ણવ આચાર્ય વિઠ્ઠલનાથજી*
▪દ્વારકાધીશ મંદિરનું સ્થાપત્ય કઈ સદીનું છે❓
*✔તેરમી*
👨🏻✈️👩🏻✈️👨🏻✈️👩🏻✈️👨🏻✈️👩🏻✈️👨🏻✈️👨🏻✈️
પોલીસ, પી.એસ.આઈ,એ.એસ.આઈ,ફોરેસ્ટ, જેલ સિપાઈ ની બેચ ટૂંક સમયમાં શરૂ થશે..
વોટ્સઅપ રજીસ્ટ્રેશન 9913620444 ઉપર પોતાનું નામ ,એડ્રેસ મોકલો.
નોલેજ એકેડમી પાલનપુર
▪દ્વારકાધીશ મંદિરનો ઘુમ્મટ કેટલા સ્તંભો પર ઉભો છે❓
*✔60*
▪મોઢેરાના સૂર્ય મંદિરની છતને કેટલા થાંભલાઓનો આધાર આપવામાં આવ્યો છે❓
*✔આઠ*
▪અમદાવાદના લાલ દરવાજે આવેલી સિદીસૈયદની જાળી સિદીસૈયદ દ્વારા બનાવામાં આવી હતી. સિદીસૈયદ કોણ હતો❓
*✔શમસુદ્દીન મુઝફરશાહ ત્રીજાનો સૈનિક*
https://chat.whatsapp.com/E16oo6qnJyc0j2zZp1BDUi
▪ભારતમાં બનેલી પહેલી મસ્જિદ કઈ હતી❓
*✔ઢાઇ દિન કા ઝોંપડા જે હાલ દિલ્લીમાં આવેલી છે*
▪તુંજાવરનું રાજેશ્વર કે બૃહદેશ્વર મંદિર કોણે બંધાવ્યું હતું❓
*✔રાજરાજ*
*✔દ્રવિડ ચૌલ સ્થાપત્યકલા શૈલીનો ઉત્કૃષ્ટ નમૂનો છે*
▪બુલંદ દરવાજાની ઊંચાઈ કેટલી છે❓
*✔53 મીટર*
▪કાશ્મીરમાં આવેલા દલસરોવરમાં નૌકાઘર જોવા મળે છે. આ નૌકાઘર એટલે❓
*✔શિકારા*
▪કયા રાજ્યનો કુનીનો મેળો જાણીતો છે❓
*✔ઉત્તરપ્રદેશ*
▪ઓજપાલી નૃત્ય કયા રાજ્યનું છે❓
*✔અસમ*
https://chat.whatsapp.com/E16oo6qnJyc0j2zZp1BDUi
▪ચૈતન્ય મહાપ્રભુનો જન્મ કયાં અને ક્યારે થયો હતો❓
*✔બંગાળમાં ઇ.સ. 1485માં નવદીપ (નદીયા)માં*
▪ગુરુ નાનકનો જન્મ❓
*✔ઇ.સ.1469માં પંજાબના લાહોર નજીક તલવંડી ગામમાં*
▪"પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિને સર્વ સમાન." કોણે કહ્યું છે❓
*✔નરસિંહ મહેતા*
▪રૈદાસના માતા પિતાનું નામ શું હતું❓
*✔માતા ધુરવિનિયા અને પિતા રઘુ*
▪અમેરિકા ખંડના શોધક❓
*✔ક્રિસ્ટોફર કોલંબસ*
▪અમેરિકા નામ કોના નામે પડ્યું છે❓
*✔ઈટાલીના અમેરિગો વેસ્પૂચીના નામે*
▪અમેરિકા ખંડના મૂળનિવાસી તરીકે કઈ જાતિ ગણાય છે❓
*✔રેડ-ઇન્ડિયન*
▪એસ્બેસ્ટોસ ખનિજના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને કયો દેશ છે❓
*✔કેનેડા*
1 487
Repost from Knowledge Academy palanpur
👩🏻✈️ *પોલીસ બેચ*👨🏻✈️
👉🏻 નોલેજ એકેડમી પાલનપુર
મો.9913620444
👉🏻 નોલેજ એકેડમી કાણોદર
મો.7622872241
👉🏻 નોલેજ એકેડેમી , વડગામ ,છાપી
મો.9913620444
👉🏻 ફી 15000/-
તા.10 એપ્રિલ સુધી એડમીશન લેનારની ફી 12000/-
(થિયરી /પ્રેક્ટિકલ/ મટેરિયલ)
https://t.me/knowledge_academy_palanpur
વધુ માહિતી માટે મેસેજ સેર કરી નીચેની લિંક દ્વારા ગૃપ જોઈન કરવું..
👨🏻✈️👩🏻✈️પાલનપુર👇🏻
https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF
👩🏻✈️👨🏻✈️ કાણોદર👇🏻
https://chat.whatsapp.com/BbwNNrUVlNhAPuIbT5Mgp3
👨🏻✈️👩🏻✈️ છાપી ,વડગામ👇🏻
https://chat.whatsapp.com/E16oo6qnJyc0j2zZp1BDUi
👉🏻 દરેક વિસ્તારના સભ્યોને સમય અને રકમની બચત તથા વિદ્યાર્થીઓ અને વાલીનો સહકાર થકી શાખાઓની શરૂઆત.....
¡Ya disponible! Investigación de Telegram 2025 — los principales insights del año 
