ch
Feedback
Knowledge Group

Knowledge Group

前往频道在 Telegram

સામાન્યજ્ઞાન : આગામી તમામ પરીક્ષામાં સરકારે નવી પર્ટન મુજબ પ્રશ્નોની રણનીતિ મુજબનું મટેરિયલ મુકાશે.( તાલીમ એવી જે સ્વનિર્ભર બનાવે ) આપના સમાજના દરેક વ્યક્તિને આ ગૃપમાં જોઈન કરો :: પ્રવિણ સાલવી 9913620444 @pravin_salvi હેલ્પ : સ્પર્ધાત્મક પરીક્ષા

显示更多
1 487
订阅者
无数据24 小时
+87
+1230
帖子存档
Photo from Pravin Salvi
Photo from Pravin Salvi

*🔥TET -1 પરીક્ષા બાબત.🔥*
*🔥TET -1 પરીક્ષા બાબત.🔥*

DOC-20230406-WA0013.

Photo from Pravin Salvi
Photo from Pravin Salvi

નોલેજ એકેડમી પાલનપુર વોટ્સઅપ 9913620444 રજીસ્ટ્રેશન નામ-એડ્રેસ *⭕ગોળમેજી પરિષદ⭕* ➖➖➖➖➖➖➖➖ *▪બ્રિટિશ સરકારે ભારતને કેવા પ્રકારનું બંધારણ તથા સુધારા આપવા તે માટે ગોળમેજી (Round table conference) પરિષદો બોલાવી.* https://chat.whatsapp.com/E16oo6qnJyc0j2zZp1BDUi *🛑પ્રથમ ગોળમેજી પરિષદ🛑* https://chat.whatsapp.com/E16oo6qnJyc0j2zZp1BDUi ●પરિષદનો આશય *સાયમન કમિશનના રિપોર્ટ પર વિચાર* કરવાનો હતો. *●સમય:-* 12 નવેમ્બર, 1930 થી 19 જાન્યુઆરી, 1931 ●ભારતનું *89 સભ્યોનું* પ્રતિનિધિમંડળ *'વાઇસરોય ઓફ ઇન્ડિયા' નામના જહાજમાં* પરિષદમાં ભાગ લેવા માટે લંડન ગયું. ●પરિષદનું *જ્યોર્જ પંચમે ઉદ્દઘાટન* કર્યું. ●કોંગ્રેસે આ પરિષદમાં ભાગ લીધો ન હતો. *●રામસે મેકડોનાલ્ડ તેના અધ્યક્ષ* હતા. https://chat.whatsapp.com/E16oo6qnJyc0j2zZp1BDUi *🛑બીજી ગોળમેજી પરિષદ🛑* https://chat.whatsapp.com/E16oo6qnJyc0j2zZp1BDUi *●સમય:-* 7 સપ્ટેમ્બર, 1931 થી 1 ડિસેમ્બર, 1931 ●કોંગ્રેસના *એકમાત્ર પ્રતિનિધિ ગાંધીજી* હતા. ●તેઓ *એસ.એસ.રાજપૂતાના નામના જહાજમાં* બેસીને લંડન ગયા હતા. ●આ દરમિયાન ગાંધીજીએ લંડનમાં કિંગ્સેહોલમાં પ્રવાસ કર્યો. ●અંગ્રેજ સરકારે *આ પરિષદમાં અનુસૂચિત જાતિને અલગ મતદાર મંડળ આપવાનો આગ્રહ* કર્યો. ●ગાંધીજી નિરાશ થયા અને અંતે આ પરિષદ નિષ્ફળ બની. https://chat.whatsapp.com/E16oo6qnJyc0j2zZp1BDUi *🛑ત્રીજી ગોળમેજી પરિષદ🛑* https://chat.whatsapp.com/E16oo6qnJyc0j2zZp1BDUi *●સમય:-* 17 નવેમ્બર, 1932 થી 24 ડિસેમ્બર, 1932 ●તેમાં *કુલ 46 પ્રતિનિધિઓએ* ભાગ લીધો. ●કોંગ્રેસ ગેરહાજર રહી. *●તેજ બહાદુર સપ્રુ* અને *આંબેડકર* ગોળમેજી પરિષદમાં ભાગ લેનારા નેતા હતા. ●તેમની ધરપકડ કરવામાં આવી અને *કોંગ્રેસને ગેરકાયદે સંસ્થા જાહેર કરવામાં આવી.* https://chat.whatsapp.com/E16oo6qnJyc0j2zZp1BDUi

*ફ્રી 8 વિષયનું પ્રિન્ટેડ મટેરિયલ* પાલનપુર તાલુકાના 20 વિકલાંગ સભ્યો કે જે જુનિયર કલાર્કની પરીક્ષા આપશે.... 👉🏻 વોટ્સએપ 9913620444 ઉપર પોતાનું નામ રજીસ્ટ્રેશન કરાવી ,સમય તારીખે મટેરિયલ મળશે.. https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF 👉🏻🙏🏻 દિવ્યાંગ સભ્યો માટે આટલી સેવા ફરજિયાત કરજો.. તા.7 એપ્રિલ સુધી માન્ય..

Photo from Pravin Salvi
Photo from Pravin Salvi

▪ એમેઝોન નદી કેટલી લંબાઈ ધરાવે છે❓ *✔4827 કિમી.* ▪પંપાઝ મેદાનોનું કયું ઘાસ જાણીતું છે❓ *✔આલ્ફાલ્ફા* ▪એનાકોન્ડા નામનો અજાયબ અજગર ક્યાં જોવા મળે છે❓ *✔બ્રાઝિલ* ▪ઉત્તર ધ્રુવ પર સૌપ્રથમ પગ મૂકનાર મૂળ ભારતીય નારી❓ *✔પ્રીતિ સેનગુપ્તા* ➖➖➖➖➖➖ 👨🏻‍✈️👩🏻‍✈️👨🏻‍✈️👩🏻‍✈️👨🏻‍✈️👩🏻‍✈️👨🏻‍✈️👨🏻‍✈️ પોલીસ, પી.એસ.આઈ,એ.એસ.આઈ,ફોરેસ્ટ, જેલ સિપાઈ ની બેચ ટૂંક સમયમાં શરૂ થશે.. વોટ્સઅપ રજીસ્ટ્રેશન 9913620444 ઉપર પોતાનું નામ ,એડ્રેસ મોકલો. નોલેજ એકેડમી પાલનપુર https://chat.whatsapp.com/E16oo6qnJyc0j2zZp1BDUi

*⭕પોલીસ કોન્સ્ટેબલ⭕* 👨🏻‍✈️👩🏻‍✈️👨🏻‍✈️👩🏻‍✈️👨🏻‍✈️👩🏻‍✈️👨🏻‍✈️👨🏻‍✈️ *પોલીસ,પી.એસ.આઈ,એ.એસ.આઈ,ફોરેસ્ટ, જેલ સિપાઈ* ની બેચ ટૂંક સમયમાં શરૂ થશે.. વોટ્સઅપ રજીસ્ટ્રેશન *9913620444* ઉપર પોતાનું નામ ,એડ્રેસ મોકલો. નોલેજ એકેડમી પાલનપુર https://chat.whatsapp.com/E16oo6qnJyc0j2zZp1BDUi ▪હાલના પાટણની પશ્ચિમે આવેલું કયું ગામ જે 'અણહિલવાડ'નું અપભ્રંશ થયેલું નામ છે❓ *✔અનાવાડા* ▪વનરાજ ચાવડાએ કઈ નદીના કિનારે અણહિલવાડ પાટણ વસાવ્યું હતું❓ *✔સરસ્વતી નદી કિનારે* https://chat.whatsapp.com/E16oo6qnJyc0j2zZp1BDUi ▪શાહબુદ્દીન ઘોરીની સેનાને યુદ્ધમાં કઈ વિરાંગણા રાણીએ હાર આપી હતી❓ *✔રાણી નાઈકીદેવી* ▪કયા કાળમાં અહમદશાહે ઇ.સ.1411માં અમદાવાદ શહેર વસાવ્યું❓ *✔સલ્તનતકાળ* ▪વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન❓ *✔દસમું* ▪કઈ નદીના મુખત્રિકોણમાં બનેલું જંગલ 'સુંદરવન' તરીકે જાણીતું બન્યું છે❓ *✔ગંગા* ▪કયા વૃક્ષના લાકડામાંથી હોડી કે સ્ટીમરો બને છે❓ *✔સુંદરી* ▪કયા વૃક્ષોમાંથી કાથો બનાવામાં આવે છે❓ *✔ખેર* https://chat.whatsapp.com/E16oo6qnJyc0j2zZp1BDUi ▪ઘુડખરને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે❓ *✔જંગલી ગધેડા* ▪લંગુર, ગિબન અને હુલોક કયા પ્રાણીની જાતિઓ છે❓ *✔વાંદરાની* ▪અદાલતોમાં સૌથી નીચલી અદાલત❓ *✔તાલુકા અદાલત* ▪તાલુકા અદાલતને શું કહેવામાં આવે છે❓ *✔ટ્રાયલ કોર્ટ* ▪ગુજરાત રાજ્યની વડી અદાલતની સ્થાપના ક્યારે થઈ હતી❓ *✔1960* ▪વડી અદાલતને અન્ય શું કહેવામાં આવે છે❓ *✔નજીરી અદાલત અથવા Court of Records* https://chat.whatsapp.com/E16oo6qnJyc0j2zZp1BDUi ▪દરેક જિલ્લામાં કઈ અદાલત હોય છે❓ *✔ફોજદારી અદાલત* ▪બાબરે દિલ્હી ઉપર આક્રમણ ક્યારે કર્યું હતું❓ *✔1526માં* ▪ઇ.સ.1527માં બાબર અને ચિતોડના વીર યોદ્ધા રાણા સાંગા વચ્ચે કયા મેદાનમાં લડાઈ થઈ હતી❓ *✔કાનવાના મેદાનમાં* ▪ઇતિહાસમાં સુધારક શાસકના રૂપમાં કયા મુઘલ શાસકને યાદ કરવામાં આવે છે❓ *✔શેરશાહ* ▪અકબરનો ઉછેર કોણે કર્યો હતો❓ *✔બહેરામખાને* ▪જહાંગીરનું મૂળ નામ શું હતું❓ *✔સલીમ* https://chat.whatsapp.com/E16oo6qnJyc0j2zZp1BDUi ▪અકબર દર કયા વારે સિક્રીના ઈબાદતખાનામાં ધર્મસભા ભરતો❓ *✔શુક્રવારે* ▪ભારતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજયમાં થાય છે❓ *✔રાજસ્થાન* ▪ભારતના કયા રાજ્યને 'ઘઉંનો ભંડાર' કહે છે❓ *✔પંજાબ* ▪ભારતમાં ચાનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે❓ *✔અસમ* ▪ઇન્દિરા નહેરની લંબાઈ કેટલી છે❓ *✔9425 કિમી.* ▪ભારતમાં પહેલી સુતરાઉ કાપડની મીલ ક્યારે અને ક્યાં શરૂ થઈ હતી❓ *✔ઇ.સ.1818માં ફોર્ટ ગ્લોસ્ટ (કોલકાતા)માં* ▪વર્તમાનપત્રમાં વપરાતો કાગળ ક્યાં બને છે❓ *✔મધ્યપ્રદેશના નેપાનગરમાં* ▪ચલણી નોટો બનાવવાનો કાગળ ક્યાં બને છે❓ *✔હોશંગાબાદ અને દેવાસમાં* https://chat.whatsapp.com/E16oo6qnJyc0j2zZp1BDUi ▪જહાંગીરનો અર્થ શું થાય❓ *✔દુનિયાને જીતનાર* ▪રસખાનના ગુરુ કોણ હતા❓ *✔વૈષ્ણવ આચાર્ય વિઠ્ઠલનાથજી* ▪દ્વારકાધીશ મંદિરનું સ્થાપત્ય કઈ સદીનું છે❓ *✔તેરમી* 👨🏻‍✈️👩🏻‍✈️👨🏻‍✈️👩🏻‍✈️👨🏻‍✈️👩🏻‍✈️👨🏻‍✈️👨🏻‍✈️ પોલીસ, પી.એસ.આઈ,એ.એસ.આઈ,ફોરેસ્ટ, જેલ સિપાઈ ની બેચ ટૂંક સમયમાં શરૂ થશે.. વોટ્સઅપ રજીસ્ટ્રેશન 9913620444 ઉપર પોતાનું નામ ,એડ્રેસ મોકલો. નોલેજ એકેડમી પાલનપુર ▪દ્વારકાધીશ મંદિરનો ઘુમ્મટ કેટલા સ્તંભો પર ઉભો છે❓ *✔60* ▪મોઢેરાના સૂર્ય મંદિરની છતને કેટલા થાંભલાઓનો આધાર આપવામાં આવ્યો છે❓ *✔આઠ* ▪અમદાવાદના લાલ દરવાજે આવેલી સિદીસૈયદની જાળી સિદીસૈયદ દ્વારા બનાવામાં આવી હતી. સિદીસૈયદ કોણ હતો❓ *✔શમસુદ્દીન મુઝફરશાહ ત્રીજાનો સૈનિક* https://chat.whatsapp.com/E16oo6qnJyc0j2zZp1BDUi ▪ભારતમાં બનેલી પહેલી મસ્જિદ કઈ હતી❓ *✔ઢાઇ દિન કા ઝોંપડા જે હાલ દિલ્લીમાં આવેલી છે* ▪તુંજાવરનું રાજેશ્વર કે બૃહદેશ્વર મંદિર કોણે બંધાવ્યું હતું❓ *✔રાજરાજ* *✔દ્રવિડ ચૌલ સ્થાપત્યકલા શૈલીનો ઉત્કૃષ્ટ નમૂનો છે* ▪બુલંદ દરવાજાની ઊંચાઈ કેટલી છે❓ *✔53 મીટર* ▪કાશ્મીરમાં આવેલા દલસરોવરમાં નૌકાઘર જોવા મળે છે. આ નૌકાઘર એટલે❓ *✔શિકારા* ▪કયા રાજ્યનો કુનીનો મેળો જાણીતો છે❓ *✔ઉત્તરપ્રદેશ* ▪ઓજપાલી નૃત્ય કયા રાજ્યનું છે❓ *✔અસમ* https://chat.whatsapp.com/E16oo6qnJyc0j2zZp1BDUi ▪ચૈતન્ય મહાપ્રભુનો જન્મ કયાં અને ક્યારે થયો હતો❓ *✔બંગાળમાં ઇ.સ. 1485માં નવદીપ (નદીયા)માં* ▪ગુરુ નાનકનો જન્મ❓ *✔ઇ.સ.1469માં પંજાબના લાહોર નજીક તલવંડી ગામમાં* ▪"પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિને સર્વ સમાન." કોણે કહ્યું છે❓ *✔નરસિંહ મહેતા* ▪રૈદાસના માતા પિતાનું નામ શું હતું❓ *✔માતા ધુરવિનિયા અને પિતા રઘુ* ▪અમેરિકા ખંડના શોધક❓ *✔ક્રિસ્ટોફર કોલંબસ* ▪અમેરિકા નામ કોના નામે પડ્યું છે❓ *✔ઈટાલીના અમેરિગો વેસ્પૂચીના નામે* ▪અમેરિકા ખંડના મૂળનિવાસી તરીકે કઈ જાતિ ગણાય છે❓ *✔રેડ-ઇન્ડિયન* ▪એસ્બેસ્ટોસ ખનિજના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને કયો દેશ છે❓ *✔કેનેડા*

Photo from Pravin Salvi
Photo from Pravin Salvi

Photo from Pravin Salvi
Photo from Pravin Salvi

વોટ્સએપ રજીસ્ટ્રેશન 4 એપ્રિલથી ક્લોઝ થશે ...
વોટ્સએપ રજીસ્ટ્રેશન 4 એપ્રિલથી ક્લોઝ થશે ...

Photo from Pravin Salvi
Photo from Pravin Salvi

Photo from Pravin Salvi
Photo from Pravin Salvi

👩🏻‍✈️ *પોલીસ બેચ*👨🏻‍✈️ 👉🏻 નોલેજ એકેડમી પાલનપુર મો.9913620444 👉🏻 નોલેજ એકેડમી કાણોદર મો.7622872241 👉🏻 નોલેજ એકેડેમી , વડગામ ,છાપી મો.9913620444 👉🏻 ફી 15000/- તા.10 એપ્રિલ સુધી એડમીશન લેનારની ફી 12000/- (થિયરી /પ્રેક્ટિકલ/ મટેરિયલ) https://t.me/knowledge_academy_palanpur વધુ માહિતી માટે મેસેજ સેર કરી નીચેની લિંક દ્વારા ગૃપ જોઈન કરવું.. 👨🏻‍✈️👩🏻‍✈️પાલનપુર👇🏻 https://chat.whatsapp.com/EUXohyjKQPgKGhkKycgtmF 👩🏻‍✈️👨🏻‍✈️ કાણોદર👇🏻 https://chat.whatsapp.com/BbwNNrUVlNhAPuIbT5Mgp3 👨🏻‍✈️👩🏻‍✈️ છાપી ,વડગામ👇🏻 https://chat.whatsapp.com/E16oo6qnJyc0j2zZp1BDUi 👉🏻 દરેક વિસ્તારના સભ્યોને સમય અને રકમની બચત તથા વિદ્યાર્થીઓ અને વાલીનો સહકાર થકી શાખાઓની શરૂઆત.....

Photo from Pravin Salvi
Photo from Pravin Salvi

Today
Today

Photo from Knowledge AcademyPalanpur
Photo from Knowledge AcademyPalanpur

Photo from Knowledge AcademyPalanpur
Photo from Knowledge AcademyPalanpur

Photo from Knowledge AcademyPalanpur
Photo from Knowledge AcademyPalanpur