GK with AM
6 177
Suscriptores
+124 horas
-17 días
+730 días
- Suscriptores
- Cobertura postal
- ER - ratio de compromiso
Carga de datos en curso...
Tasa de crecimiento de suscriptores
Carga de datos en curso...
📌NMMS 2024 મેરીટ જાહેર
➖NMMS જિલ્લા વાઇઝ CUT OFF અને મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓના નામ સાથેનું મેરીટ લીસ્ટ
https://tinyurl.com/3dpsbays
➖ મેરીટમાં આવેલ વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 સુધીમાં વાર્ષિક 12,000/- લેખે 4 વર્ષમાં કુલ 48,000/- સ્કોલરશીપ મળશે
👍 2
📌UGC NET Exam 2024
➖આગામી તા.18-06-2024 ના રોજ લેવાનારી NET પરીક્ષાની હોલ ટીકીટ (એડમિટ કાર્ડ ) ડાઉનલોડ કરી શકો છો.
👇👇👇👇👇👇👇👇👇👇
https://ugcnet.ntaonline.in/frontend/web/admitcard/index
👍 2
Repost from 📚 𝐆𝐘𝐀𝐀𝐍 𝐋𝐈𝐁𝐑𝐀𝐑𝐘📚
આપેલ વિધાન ચકાસો.
1. 1858માં અમદાવાદ મ્યુનિસિપાલિટી બની. 2. 1950 માં અમદાવાદ મહાનગરપાલિકા બની. @GyaanlibraryAnonymous voting
- આપેલ વિધાન 1 સાચું
- આપેલ વિધાન 2 ખોટું
- આપેલ બન્ને વિધાન સાચા
- આપેલ બન્ને વિધાન ખોટા
👍 2
Repost from 📚 𝐆𝐘𝐀𝐀𝐍 𝐋𝐈𝐁𝐑𝐀𝐑𝐘📚
♦♦♦♦♦♦♦
🔥 બંધારણ:- 🔥 🔥 રાજ્ય નો વાસ્તવિક વડો ✍ મુખ્યમંત્રી 🔥 રાજ્ય સરકાર નો વડો ✍ મુખ્યમંત્રી 🔥મુખ્યમંત્રી ની નિમણુંક કોણ કરે ✍ રાજ્યપાલ 🔥ક્યાં અનુછેદ માં મુખ્યમંત્રી ની નિમણુંક નીંજોગવાઈ છે ✍ 164 🔥 મુખ્યમંત્રી વ્યક્તિગત રીતે કોને જવાબદાર છે ✍ રાજ્યપાલ ને 🔥 રાજ્ય આયોજન પંચ નો અધ્યક્ષ ✍ મુખ્યમંત્રી
👍 4🔥 3❤ 1
Repost from All competitive exams@ prelims+mains2023/24
"કાઈટ કેપિટલ ઓફ વર્લ્ડ " ક્યાં સિટી ને ઓળખવામાં આવે છે
ઝારા 🤟🤟Anonymous voting
- સુરત
- બોમ્બે
- અમદાવાદ
- વડોદરા
- રાજકોટ
👍 3
Repost from 📚 𝐆𝐘𝐀𝐀𝐍 𝐋𝐈𝐁𝐑𝐀𝐑𝐘📚
આપેલ વિધાન સાચા છે કે ખોટા તે ચકાસો.
1. AMC ના વર્તમાન મેયર - જતીન પટેલ 2. AMC ડેપ્યુટી મેયર - પ્રતિભાબેન જૈન 3. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર - એમ. થેન્નારાસન @GyaanlibraryAnonymous voting
- આપેલ વિધાન 1,2 સાચા
- આપેલ વિધાન 2,3 ખોટા
- આપેલ વિધાન 3 સાચું
- આપેલ વિધાન તમામ ખોટા
- આપેલ તમામ વિધાન સાચા
Repost from 📚 𝐆𝐘𝐀𝐀𝐍 𝐋𝐈𝐁𝐑𝐀𝐑𝐘📚
Photo unavailableShow in Telegram
🔰🩸વિશ્વ રક્તદાન દિવસ🩸🔰
♻️ શરૂઆત
➖શ્રી કાર્લ લેન્ડસ્ટેઈનરનો જન્મ 14 જૂન, 1868ના રોજ થયો હતો.
➖પ્રસિધ્ધ વૈજ્ઞાનિક શ્રી કાર્લ લેન્ડસ્ટેઈનરની યાદમાં તેમની જન્મ તારીખ 14 જૂનના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
➖ સમગ્ર વિશ્વમાં દર વર્ષે 14 જૂનના રોજ “
વિશ્વ રક્તદાન દિવસ' અથવા તો “વિશ્વ સ્વૈચ્છિક રક્તદાન દિવસની ઉજવણી કરવામાં આવે છે.
➖ તેની ઉજવણીનો પ્રાંરભ વર્ષ 2004થી થયો હતો. સલામત રક્ત અને રક્ત ઉત્પાદનો અંગે જાગૃતિ લાવવા માટે તથા સ્વૈચ્છિક રીતે રક્તદાન કરનાર દાતાઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરીને તેમને આ કાર્ય માટે પ્રોત્સાહન આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
▪️દર વિશ્વ રક્તદાન દિવસ WHO દ્વારા ચલાવવામાં આવતા આઠ સત્તાવાર વૈશ્વિક આરોગ્ય અભિયાનોમાનું એક છે.
👍 2
Repost from 📚 𝐆𝐘𝐀𝐀𝐍 𝐋𝐈𝐁𝐑𝐀𝐑𝐘📚
✅ભારતના વડા પ્રધાનો:-1947-1964 જવાહરલાલ નેહરુ 1964-1966 લાલ બહાદુર શાસ્ત્રી 1966-1977 ઇન્દિરા ગાંધી 1977-1979 મોરારજી દેસાઈ 1979-1980 ચરણ સિંહ 1980-1984 ઈન્દિરા ગાંધી 1984-1989 રાજીવ ગાંધી 1989-1990 વી.પી.સિંહ 1990-1991 ચંદ્ર શેખર 1991-1996 પી.વી.નરસિમ્હા રાવ 1996-1996 અટલ બિહારી વાજપેયી 1996-1997 H.D.દેવગૌડા 1997-1998 ઈન્દર કુમાર ગુજરાલ 1998-2004 અટલ બિહારી વાજપેયી 2004-2014 મનમોહન સિંહ 2014-2019, 2019-2024 - વર્તમાન નરેન્દ્ર ભાઇ મોદી
🙏 4👍 3
Elige un Plan Diferente
Tu plan actual sólo permite el análisis de 5 canales. Para obtener más, elige otro plan.