Gk360app®
Open in Telegram
🚀 GK360° - Taiyari ka OTT! 🎯 Free MCQs | PDFs | Daily Updates 📲 Join Now: https://gk360app.in/app.php 👉Msg us @taiyarikaott
Show more2 968
Subscribers
-324 hours
-157 days
-4830 days
Posts Archive
2 968
સોફ્ટવેર ટેસ્ટીંગમાં હોય અને સત્તાવાર રીતે લોન્ચ ન થયેલ હોય તેવા સોફ્ટવેરને શું કહેવામાં આવે છે?
2 968
ઈન્ટરનેટ પર વેબ વ્યવહારની સુરક્ષા માટે ઉપયોગ કરવામાં આવતો SSL પ્રોટોકોલની રચના કોના દ્વારા કરવામાં આવી હતી?
2 968
યુઝરને ખોટા ઈ – મેઈલ કે મેસેજ મોકલી યુઝરનેમ , પાસવર્ડ કે અન્ય માહિતી મેળવવાના પ્રયત્નને શું કહેવામાં આવે છે?
2 968
નીચે પૈકી ક્યાં પ્રકારમાં હેકર સિસ્ટમ તેમજ નેટવર્ક કાયદેસર રીતે હેક કરે છે પરંતુ આર્થિક નુકશાન પહોચાડતા નથી?
2 968
Window operating system માં Task Manager ખોલવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે?
2 968
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
૧. ભારે પાણી (હેવીવોટર) - તે એક અથવા વધુ ડ્યુટેરિયમ અણુઓ સાથે બંધાયેલા ઓક્સિજનમાંથી બનાવાય છે.
૨. તંતુ સામગ્રી/આણ્વિક સામગ્રી (ફિસાઇલ) - તેને કોઇપણ પૂર્વ રૂપાંતર ની જરૂર નથી. ૩. ફ્રીઝનેબલ સામગ્રી - પરમાણુ ફ્રીશન પૂર્વે રૂપાંતર થવું જરૂરી છે. ૪. થર્મ...
2 968
રીમોટ સેન્સીંગ એ વિવિધ રંગોમાં પૃથ્વીની સપાટીની છબીઓ મેળવવા વિશે છે, તેમ છતાં ________ ને કારણે વાદળી ક્ષેત્રને ટાળવું સામાન્ય છે.
2 968
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી છે?
૧. પૃથ્વી ૧ - સૈન્ય આવૃત્તિ - ૧૫૦ કિ.મી.ની શ્રેણી
૨. પૃથ્વી ૨ - વાયુદળ આવૃત્તિ - ૩૫૦ કિ.મી. ૩. પૃથ્વી ૩ - નૌકાદળ આવૃત્તિ - ધનુષ તરીકે ઓળખાય છે .
2 968
વિટામિન D સંશ્લેષણ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે?
1. વિટામિન D પારજાંબલી પ્રકાશ દ્વારા ચામડીમાં ઉત્પન્ન થાય છે.
2. વિટામીન D નું ઊંચું પ્રમાણ વધુ રોગગ્રસ્ત હોવા સાથે સંકળાયેલું છે 3. સૂર્યપ્રકાશ ને વધારે પડતા વિટામિન Dને ઉત્પન્ન કરતા અટકાવવા માટે શરીરમાં કોઈ પદ્ધતિ નથી.
2 968
તાજેતરમાં ચાંદીપુર, ઓરિસ્સા ખાતે હેલીના (HELINA)નું પરીક્ષણ કરવામાં આવ્યું તે શા ને લગતું છે ?
2 968
વર્ષ 2017 માં ડીઆરડીઓ(DRDO) એ મુન્ત્રા (MUNTRA) વિકસાવ્યું છે જે માનવ રહિત રીમોટ ઓપરેટિંગ ....... છે
2 968
ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ ઉપરાંત નીચેના પૈકી કયું વ્યક્તિની બાયોમેટ્રિક ઓળખ માટે વાપરી શકાય ?
1. આઇરિસ સ્કેનિંગ
2. રેટીનાલસ્કેનિંગ 3. અવાજ ની ઓળખ
2 968
નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ?
1. એન્ટીબાયોટીક્સ એન્ટીમાઇક્રોબીયલ દવાઓ તરીકે પણ ઓળખાય છે.
2. એલેક્ઝાન્ડર ફ્લેમિંગે પ્રથમ એન્ટીબાયોટીકની શોધ કરી હતી. 3. વાઇરસથી થયેલા ચેપ સામે એન્ટીબાયોટીક્સ અસરકારક નથી. 4. પેનિસિલિન વિશ્વમાં સૌપ્રથમ એન્ટીબાયોટીકછે.
2 968
ચેન રીએકશન ટકાવી રાખવા માટે યુરેનિયમનું કયું આઈસોટોપ ક્ષમતા ધરાવે છે ?
