en
Feedback
Aarogya Edge

Aarogya Edge

Open in Telegram

✍️ Aarogya Edge પર તમને હેલ્થ વિભાગને લગતી ભરતી સંબંધિત હેન્ડ-રિટેન નોટ્સ મળશે. ✍️ ગુજરાતમાં આવનારી આરોગ્ય વિભાગની તમામ કેડરની ભરતી માટેનું હેન્ડ-રિટેન મટીરીયલ. ✍️ હેન્ડ-રિટેન કરંટ એફેયર્સ નોટ્સ. ✍️ પોલ MCQ. 👉 ચેનલ લિંક: https://t.me/AarogyaEdge

Show more
8 428
Subscribers
-824 hours
-407 days
-17430 days
Posts Archive
photo content

૧૮ એપ્રિલ: વિશ્વ ધરોહર દિવસ (World Heritage Day) આ દિવસને 'આંતરરાષ્ટ્રીય સ્મારક અને સ્થળ દિવસ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
૧૮ એપ્રિલ: વિશ્વ ધરોહર દિવસ (World Heritage Day) આ દિવસને 'આંતરરાષ્ટ્રીય સ્મારક અને સ્થળ દિવસ' તરીકે પણ ઓળખવામાં આવે છે.

परिवर्तन बहुत कष्टदायी होता है, लेकिन उतना ही आवश्यक होता है... Good morning future officers 💐💐

https://t.me/+HtPIQCuCw_dkOTk1 મુખ્ય સેવિકા માટે ગ્રુપ!

📌#BreakingNews: કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડીને સમગ્ર દેશમાં 'મહિલા અનામત અધિનિયમ 2023' લાગુ કર્યો. #NariShaktiInParli
📌#BreakingNews: કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડીને સમગ્ર દેશમાં 'મહિલા અનામત અધિનિયમ 2023' લાગુ કર્યો. #NariShaktiInParliament

5_6273604269081894023.pdf

આવનારી તમામ ભરતી માટે ઉપયોગી એવું ૬ મહિનાનું હેન્ડ રિટેન અગત્યનું કરંટ અફેર્સ આપણી ટેલીગ્રામ ચેનલમાં આવતા વિકમાં મુકાઈ જશે........ ✅ તો આજે જ જોડાઈ જજો આપણી ટેલીગ્રામ ચેનલમાં........ ✅ ટેલીગ્રામ ચેનલ લિંક :- https://t.me/ArogyaEdge

photo content

VIGATVAR_JAHERAT.pdf

GPSSB_202627_4.pdf

5_6271623430164980017.pdf

પત્રક-૩.pdf

✅ગ્રામ સેવક ભરતીની જાહેરાત કુલ જગ્યાઓ - 500 પશુધન નિરીક્ષક ની 112 જગ્યાઓ ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખો - 16/04/2026 થી 07/05/202
ગ્રામ સેવક ભરતીની જાહેરાત કુલ જગ્યાઓ - 500 પશુધન નિરીક્ષક ની 112 જગ્યાઓ ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખો - 16/04/2026 થી 07/05/2026.

જા.ક્ર.: ૩૭૨/૨૦૨૫૨૬: ઓક્યુપેશનલ થેરાપીસ્ટ (વર્ગ-૩) માટે તા. ૧૩/૦૪/૨૦૨૬ ની CBRT પરીક્ષાની Provisional Answer Key અને Response Sheet પ્રસિદ્ધ. 📝

photo content
+2

ડો,બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ
ડો,બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ

photo content

RRB-NTPC (UG) EXAM DATE OUT...
RRB-NTPC (UG) EXAM DATE OUT...

જલિયાવાલા બાગ હત્યાકાંડ 🇮🇳 ભારતના ઇતિહાસનો એક અત્યંત દુઃખદ અને કાળો અધ્યાય છે. 13 એપ્રિલ 1919ના દિવસે અમૃતસરના જલિયાનવાલા બ
જલિયાવાલા બાગ હત્યાકાંડ 🇮🇳 ભારતના ઇતિહાસનો એક અત્યંત દુઃખદ અને કાળો અધ્યાય છે. 13 એપ્રિલ 1919ના દિવસે અમૃતસરના જલિયાનવાલા બાગમાં હજારો નિર્દોષ લોકો શાંતિપૂર્ણ રીતે એકત્રિત થયા હતા, ત્યારે જનરલ ડાયરના આદેશ પર બ્રિટિશ સેનાએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં સૈંકડો લોકો શહીદ થયા અને સમગ્ર દેશ હચમચી ગયો. આ ઘટના ભારતની સ્વતંત્રતા લડતને વધુ તેજ બનાવનાર બની. શહીદોને શત શત નમન 🙏🇮🇳

PSI ના કોલલેટર ડાઉનલોડ કરવાની લિંક : https://ojas.gujarat.gov.in/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==