en
Feedback
Aarogya Edge

Aarogya Edge

Open in Telegram

✍️ Aarogya Edge પર તમને હેલ્થ વિભાગને લગતી ભરતી સંબંધિત હેન્ડ-રિટેન નોટ્સ મળશે. ✍️ ગુજરાતમાં આવનારી આરોગ્ય વિભાગની તમામ કેડરની ભરતી માટેનું હેન્ડ-રિટેન મટીરીયલ. ✍️ હેન્ડ-રિટેન કરંટ એફેયર્સ નોટ્સ. ✍️ પોલ MCQ. 👉 ચેનલ લિંક: https://t.me/AarogyaEdge

Show more
8 428
Subscribers
-824 hours
-407 days
-17430 days
Posts Archive
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 💥💥💥💥SSI💥💥💥💥 Ssiની‌ ભરતીની તૈયારી કરવા વાળા મિત્રો પણ તૈયાર રહેજો ચુંટણી પૂરી થઈ ગઈ છે. આચારસંહિતા પણ પૂરી થઈ ગઈ છે ગમે ત્યારે તમારી પરીક્ષા આવી જશે.

GPSSB_202627_8.pdf

GPSSB_202627_6.pdf

GPSSB MPHW SYLLABUS
GPSSB MPHW SYLLABUS

GPSSB FHW સિલેબસ
GPSSB FHW સિલેબસ

Repost from Aarogya Edge
📌 પંચાયત સેવા પસંદગી મંડળની દરેક કેડરનો સિલેબસ આ મુજબ રહેશે..... 👉 જેમાં 40 ટકા ગુણ લાવવા ફરજીયાત છે @ArogyaEdge

✨ આવી ગઈ મોટી ભરતી ✨ #VACANCY #GPSSB 📢 પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી જાહેર! 🔹 લેબ ટેક્નિશિયન – 100 જગ્યા 🔹 MPHW (Mal
✨ આવી ગઈ મોટી ભરતી ✨ #VACANCY #GPSSB 📢 પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી જાહેર! 🔹 લેબ ટેક્નિશિયન – 100 જગ્યા 🔹 MPHW (Male Health Worker) – 420 જગ્યા 🔹 જુનિયર ફાર્માસિસ્ટ – 164 જગ્યા 🔹 ફિમેલ હેલ્થ વર્કર – 1948 જગ્યા 📌 કુલ મોટી સંખ્યામાં ભરતીની તક તુરંત તૈયારી શરૂ કરો! Join now :

પુખ્ત વયની વ્યક્તિએ સામાન્ય રીતે કેટલા કલાકની નિદ્રા લેવી જોઈએ?
Anonymous voting

WHO ની સ્વાસ્થ્યની વ્યાખ્યામાં કઈ બાબતનો સમાવેશ થતો નથી?
Anonymous voting

શૌચક્રિયા પછી સાબુથી હાથ ધોવાથી કયા પ્રકારના રોગોનું સંક્રમણ અટકાવી શકાય છે?
Anonymous voting

'સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન' - આ ઉક્તિ સ્વાસ્થ્યના કયા પાસા પર ભાર મૂકે છે?
Anonymous voting

લાંબા અને ગંદા નખ રાખવાથી કયા જીવાણુઓ શરીરમાં જવાની શક્યતા વધુ છે?
Anonymous voting

લાંબા અને ગંદા નખ રાખવાથી કયા જીવાણુઓ શરીરમાં જવાની શક્યતા વધુ છે? (A) (B) (C) (D) જવાબ: (C) કૃમિના ઈંડા
Anonymous voting

વ્યક્તિગત સ્વચ્છતા જાળવવાનો મુખ્ય હેતુ શું છે?
Anonymous voting

શારીરિક વ્યાયામથી લોહીના પરિભ્રમણ પર શું અસર થાય છે?
Anonymous voting

કયા વિટામિનની ઉણપથી પેઢામાંથી લોહી નીકળવાની (સ્કર્વી) સમસ્યા થઈ શકે છે?
Anonymous voting

જમતા પહેલા હાથ ધોવા એ કયા પ્રકારની સ્વચ્છતાનો ભાગ છે?
Anonymous voting

જો કોઈ વ્યક્તિને સતત તણાવ રહેતો હોય, તો તેના સ્વાસ્થ્યના કયા પાસા પર અસર થાય છે?
Anonymous voting

'નિરોગી શરીર' માટે સંતુલિત આહારમાં કોનો સમાવેશ થવો જોઈએ?
Anonymous voting

🔤🔤🔤🔤🔤🔤 🔤🔤🔤🔤
🔤🔤🔤🔤🔤🔤 🔤🔤🔤🔤