Web Study
પૂછપરછ : @Nilesh7622 🔰 POLL સાથે પ્રશ્નોત્તરી. 🔰 દરરોજ ફ્રી ટેસ્ટ. 🔰 ટોપિક મુજબ ટેસ્ટ આપવા માટે ડાઉનલોડ કરો અમારી એપ્લિકેશન. 🔰 તમામ વિષયનો સમાવેશ. Download App Now : https://play.google.com/store/apps/details?id=co.rogers.zidzx
Show more8 762
Subscribers
+724 hours
+357 days
+4730 days
- Subscribers
- Post coverage
- ER - engagement ratio
Data loading in progress...
Subscriber growth rate
Data loading in progress...
Repost from Lion Education Official
Photo unavailableShow in Telegram
💥 60 % OFF 💥
👮 POLICE CONSTABLE TOPIC VICE TEST SERIES...
👉COURSE PRICE 999/-
💥 OFFER PRICE ⤵️
💫 6 Month : ₹ 399/-
💫 1 Year : ₹ 499
🔰 વિષશતાઓ :
👉 20,000 થી વધારે પ્રશ્નોની પ્રેક્ટિસ
👉 ટોપિક મુજબ ટેસ્ટ.
👉 વિધાનો અને જોડકાનો સમાવેશ.
👉 6 થી 10 સામાજિક વિજ્ઞાન
👉 Current Affairs.
👉 ઓછી કિંમતમાં વધારે કન્ટેન્ટ
✅ કોર્સમાં જોડાવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.⤵️
https://zidzx.on-app.in/app/oc/427753/zidzx?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app
JOIN : LION EDUCATION
Repost from Lion Education Official
જોડકા જોડો.( રૂઢિપ્રયોગ )Anonymous voting
- A. રીગડી કરવી 1 .બચકું ભરવું
- B.પચાવી પાડવું 2. બથાવી પાડવું
- C. દાઢ બેસાડવી 3. હેરાન કરવા
- A.A-1, B-2, C-3
- B.A-2, B-1, C-3
- C.A-3, B-2,C-1
- D.A-1, B-3, C-2
Repost from Lion Education Official
નીચેનામાંથી કયું/ક્યાં વિધાન/વિધાનો સત્ય છે.Anonymous voting
- 1. વનસ્પતિશાસ્ત્રના પિતા તરીકે થિયોફ્રેસ્ટસને ગણવામાં આવે છે.
- 2. વનસ્પતિ રોગના પિતા એન્ડોની ડી.બેરી છે.
- 3.વનસ્પતિ વર્ગીકરણ કરનાર વનસ્પતિશાસ્ત્રી ફ્રાન્સના ઓગસ્ટ આઇકલર હતા.
- A.માત્ર 1 અને 3
- માત્ર 2 અને 3
- માત્ર 1 અને 2
- 1,2 અને 3
Repost from Lion Education Official
પૃથ્વી ઉપર અગત્યના દિવસો સંદર્ભે નીચેના વિધાનો ચકાસો.
1. કર્કસંક્રાતિ : 21 માર્ચ 2. વસંતવિષુવ : 21 જૂન
3. શરદવિષુવ : 23 સપ્ટેમ્બરAnonymous voting
- 1 અને 2 સાચું
- માત્ર 2 સાચું
- માત્ર 3 સાચું
- ઉપરોક્ત તમામ સાચાં
🎉 1
Repost from Lion Education Official
ક્યું જોડકું ખોટું છે ?Anonymous voting
- ડંકપુર - ડાકોર
- ગોહિલવાડ - ભાવનગર
- સ્તંભતિર્થ - ખંભાત
- ભૃગુકચ્છ - કચ્છ
🔥 1
Repost from Lion Education Official
શામળાજી ના મેળા વિશે ક્યું વિધાન સુસંગત નથી ?Anonymous voting
- આ મેળો કારતક સુદ ૧૧ થી પૂનમ દેવ દેવાળી સુધી ચાલે છે.
- આ મેળા માં લોકો અંગારા ઉપર ચાલે છે.
- તે મેશ્વો નદી ઉપર બંધાયેલા બંધ ની નજીક ભરાય છે.
- તે અરવલ્લી અને સાબરકાંઠા ની આદિવાસી - ભીલ પ્રજાનો મેળો છે.
Repost from Lion Education Official
ગોળ - ગધેડા ના મેળા માટે ક્યું વિધાન સુસંગત નથી.?Anonymous voting
- દાહોદ વિસ્તાર ના આદિવાસી ઓના આ મેળો છે.
- હોળી પછી પાંચમાં ,સાતમાં , બારમાં દિવસે ભરાય છે.
- ગધેડા ઓ ને ગોળ ખવડાવવામાં આવે છે.
- ઢોલ-નગારાં સાથે થાંભલા પર ચઢતા યુવાનો ને યુવતી ઓ વાંસ ની સોટી ઓ વડે ખૂબ જ ઢોરમાર મારે છે.
Repost from Lion Education Official
CCE Prelimsની Fees Refund મેળવવા માટે આ Email ID પર નીચે આપેલ Message Copy કરીને તેમાં Details Complete કરીને Mail કરવાનો રહેશે.
Mail ID : [email protected]
--------------------------------------------------------------
Subject: Request for Refund of Examination Fees
Dear Sir/Madam,
I am writing to request a refund of my examination fees as per the policy stated by the Gujarat Subordinate Service Selection Board (GSSSB). Below are my details for your reference:
- Name:
- Roll Number:
- Confirmation Number:
- Application Number: GSSSB/202324/212/
I have attached the payment receipt for the examination fees to this email.
I appeared for the examination as per the guidelines, and I am eligible for the refund of the fees as stated. Kindly process my refund at the earliest convenience.
Thank you for your assistance.
Sincerely,
Your name
[Your Contact Information]
Repost from Lion Education Official
નીચેના આપેલા વિધાનો માંથી કયા વિધાનો સાચા છે?Anonymous voting
- 1. ભારત એ અંદામાન નિકોબાર અને નિકોબાર તથા લક્ષદ્વીપ સમૂહો સિવાયનો 7516 કિમી નો દરિયાકિનારો ધરાવે છે
- 2.ભારતની પ્રાદેશિક સીમા એ દરિયામાં વધુ 12 નોટીકલ માઈલ સુધી વિસ્તરેલી છે.
- 3.ઉત્તરથી દક્ષિણની અંતિમ હદો સુધીનું વાસ્તવિક અંતર 3214 કિ.મી છે.
- A. માત્ર 1 અને 2
- B.માત્ર 1 અને 3
- C.માત્ર 2
- D.1,2 અને 3
Repost from Lion Education Official
જ્યારે તમે બીમારી નો પ્રવાસ કરશો ત્યારે નીચેનામાંથી શું જોશો?Anonymous voting
- 1.ઊંડા ખાડા
- 2. યુટર્નવાળી નદીઓનો માર્ગ
- 3.સમાંતર પર્વતશ્રેણીઓ
- 4.ભુસ્ખલન માટે જવાબદાર તીવ્ર ઢાળ પ્રવણતા
- ઉપરોકતમાંથી કોને હિમાલયના નવીન મોડદાર પર્વતનું પ્રમાણ કહી શકાય
- A. માત્ર 1 અને 2
- માત્ર 1,2 અને 4
- માત્ર 3 અને 4
- 1,2,3 અને 4
👍 1
Choose a Different Plan
Your current plan allows analytics for only 5 channels. To get more, please choose a different plan.