en
Feedback
TUT Exposed

TUT Exposed

Open in Telegram
1 334
Subscribers
No data24 hours
-27 days
-1130 days
Posts Archive
photo content

photo content

photo content

photo content

શ્રીઠાકોરજી મહારાજના ૫૦મા પાટોત્સવના મંગલ પ્રસંગે પંચામૃત, કેસર અને ચંદનથી સ્નાન કરાવતા પ્રગટ ગુરુહરિ પ્રેમસ્વરૂપસ્વામીજી.
શ્રીઠાકોરજી મહારાજના ૫૦મા પાટોત્સવના મંગલ પ્રસંગે પંચામૃત, કેસર અને ચંદનથી સ્નાન કરાવતા પ્રગટ ગુરુહરિ પ્રેમસ્વરૂપસ્વામીજી.

નીચ માં નીચ માણસોએ આજે કરજણ મંદિરમાં જઈ ને ઉપદ્રવ મચાવ્યો. પાછા મોઢામાંથી સ્વામીજીની આત્મીયતાની વાતો કરતા શરમ પણ નથી આવતી. સ્વામીજીએ પોતાના આખા જીવનમાં ગુણાતીત પુરુષોના પ્રસંગો ગાયા પરમ પૂજ્ય પ્રેમ સ્વામીજી કે હરિધામના સંતો એજ વાતો કરે છે તો છાજીયા લો છૉ.. પોતે તો પોતાના ગુરુના જીવન સિદ્ધાંતને નેવે મૂકી દીધા છે અને સ્વામીજીના જીવન ની વાતો કરતા શરમ પણ નથી આવતી. સ્વામીજીએ કોઈ દિવસ આવું કર્યું હોત? પૈસા સત્તા ના મોહમાં આંધળા થયેલા આ બાવાઓ હિન્દૂ સનાતન સંસ્કૃતિ પણ ધબ્બા સામાન છે. અને પેલા ગુરુ એ સાચીજ વાત કરી છે આ વીડિયોમાં સ્વામીજી જોઈ જ રહ્યા છે દાંતે થી મહારાજ઼ તમને છોડાવાના જ છે. પૈસા માટે પોતાના ગુરુનુ નામ ઉચ્ચડતા શરમ પણ નથી આવતી. કેટલા સેંટરો હડપીને બેઠા છૉ. New zealand, UK, america canada આ બધા સેંટરોમાં કેમ તમારો આ સિદ્ધાંત લાગુ નથી પડતો ત્યા કેમ બધા હરીભક્તોના આવવા પર પ્રતિબંધ છે. હરિધામના સેન્ટરો માં જઈ જઈને કેમ ધમાલ કરો છૉ અને કરવો છૉ.ગુંડાઓ જેવું વર્તન કરવાનું હવેતો બંધ કરો છો નીચ માણસો... સ્વામીજી અમથા ના કહે કે હું પ્રબોધનું તુત ચલાવું તો નીચ માં નીચ થઇ ગયો કહેવાઉં.

photo content

photo content

photo content

photo content

photo content

કેટલી સત્ય વાત પણ સમજવી અઘરી છે અને એના કરતા પોતે માનવી એથીયે અઘરી છે.. ગુરુના વચન શબ્દો ના બીજા પર્યાય પોતાના અંગત સ્વાર્થ માટે કરવા તે ગુરુના વચનનું ખડન છે. અમે સહેમત છીએ આ વાત થી

photo content

નવનીત ભાઈની 100 ટકા સત્ય વાત.. સાધક ધારે અને નક્કી કરે તો અક્ષરબ્રહ્મનૉ દેહ બાંધી શકે... આપણા ગુણાતીત પુરુષો એ આપણને અદભૂત સાધક અવસ્થાનું દર્શન કરાવ્યું છે. પ્રસંગોમાંથી પાસ કેવી રીતે થવાય તે શીખવ્યું છે. સ્વામીજીએ પણ અગણિત વાર આજ વાત કહી છે કે ગુણાતીતાનંદ સ્વામીજી બનવું એ આપનું અંતિમ લક્ષ્ય છે... અક્ષરબ્રહ્મનૉ દેહ બંધાય તો મહારાજનું સાચું સુખ મળે, છેલ્લો જન્મ થાય.. શાસ્ત્રીજી મહારાજે પોતાના પત્રોમાં લખ્યું છે કે આપની ઉપાસનામાં એક સાધકે કેમ જીવવું એમાટે મહારાજ઼ ગુણાતીતાનંદ સ્વામીજીને લાવ્યા આ જ્ઞાન કઈ નવું નથી પણ એક વ્યક્તિને પ્રગટ ગુણાતીત બનાવવાના ધંધાઓમાં આ બધી પરાવાણીઓ યાદ રહી નહિ અને શાસ્ત્રીજી મહારાજ઼ યોગીજી મહારાજ સ્વામીજી અને બધા ગુણાતીત પુરુષોનો મજાક બનાવવા મંડી પડી આખી ગેંગ.

photo content

અંત નથી અનંત છે હરી ભજવાનો આનંદ છે.... Time has come to live in shuddh upasana...

photo content