en
Feedback
Jay Career Online

Jay Career Online

Open in Telegram

We have more than 15 years of Experience in teaching for Competitive Exams. WhatsApp channel: https://whatsapp.com/channel/0029Va9PNFN3bbV06EweEF3o

Show more
The country is not specifiedThe category is not specified
5 241
Subscribers
No data24 hours
No data7 days
No data30 days
Posts Archive
એક શાળાનો બેલ દર 15 મિનિટે વાગે છે , જ્યારે બીજો બેલ દર 25 મિનિટે વાગે છે. ત્રીજો બેલ દર કલાકે વાગે જો ત્રણેય બેલ એક સાથે 10:30 એ વાગે તો ફરી ત્રણેય બેલ એક સાથે કેટલા વાગે?
Anonymous voting

વિદ્યાર્થીઓ જ્યારે આવા પ્રતિભાવ આપે ત્યારે ખરેખર દિલથી વિદ્યાર્થીઓ માટે વધારે મહેનત કરવાની ઈચ્છા થાય... આવતીકાલ માટે BEST OF LUCK 👍🏻 ➡️ જો આ બેસ્ટ કન્ટેન્ટ વાળો વિડિયો ના જોયો હોય તો હમણાં જ જોઈ લેશો.. અને આવા જ બેસ્ટ કન્ટેન્ટ વાળા TO THE POINT વિડિયો જોવા માટે હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.. 🎞 https://youtu.be/80HSdlL1mXk

Hi Priyanka., Welcome to JayCareerOnline group 🗓 Today : Tuesday 23 May 2023 ⏰ Hour : 19:17 This message will be deleted after 3 minutes

[3/55] @$😊 કોની જમણી બાજુ ખોદવાથી પાણીના ઝરણાં નીકળે છે ?
Public voting

🗓️ 14 October ✍🏻 ▪️મુખ્ય ઘટનાઓ 1066 - વિલિયમની આગેવાની હેઠળ નોર્મન સેનાએ હેસ્ટિંગ્સ નજીક ઇંગ્લેન્ડને હરાવ્યું અને રાજા હેરોલ્ડ II ને મારી નાખ્યો. 1322 - સ્કોટિશ દળોએ અંગ્રેજ રાજા એડવર્ડ II ને હરાવ્યો અને આ રીતે સ્કોટલેન્ડને અંગ્રેજી શાસનમાંથી મુક્ત કર્યું. 1882- શિમલામાં પંજાબ યુનિવર્સિટીની સ્થાપના થઈ. કલકત્તા, બોમ્બે અને મદ્રાસ પછી બ્રિટિશ સંસ્થાનવાદી સરકાર દ્વારા સ્થપાયેલી તે ભારતની ચોથી યુનિવર્સિટી હતી. 1923 - વર્ષનું ચોથું ઉષ્ણકટિબંધીય તોફાન પનામાની ઉત્તરે આવ્યું. 1933 - નાઝી જર્મનીએ લીગ ઓફ નેશન્સથી પોતાને અલગ કર્યા. 1956- ડૉ. ભીમરાવ આંબેડકરે તેમના 5,00,000 અનુયાયીઓ સાથે નાગપુરમાં બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો અને તેમના અનુયાયીઓને 22 બૌદ્ધ વ્રતોનું પાલન કરવાની સલાહ આપી. 1964- અમેરિકન માનવાધિકાર નેતા માર્ટિન લ્યુથર કિંગને નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો. ▪️જન્મ 1643- બહાદુરશાહ I, દિલ્હી (ભારત)નો મુઘલ સમ્રાટ 1978 - અશર - આર એન્ડ બી સંગીત ગાયક 1884 - લાલા હરદયાલ - ભારતના પ્રખ્યાત ક્રાંતિકારી અને 'ગદર પાર્ટી'ના સ્થાપક. 1863 - લાલુભાઈ સામલદાસ મહેતા - પ્રખ્યાત ઉદ્યોગપતિ હતા. 1926માં બ્રિટિશ સરકારે તેમને 'સર'નું બિરુદ આપ્યું હતું. 1931 - નિખિલ રંજન બેનર્જી- સંગીતકાર, કલાના ક્ષેત્રમાં પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. તે ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યનો છે. 1950 - અરુણ ખેતરપાલ - ભારતીય સૈનિક પરમવીર ચક્ર એનાયત. ▪️મૃત્યુ 1240- રઝિયા સુલતાન, ભારતની પ્રથમ મહિલા શાસક

પ્રિય વિદ્યાર્થીની // વિદ્યાર્થી, પહેલા ગ્રુપમાં 10 મિત્રોને એડ કરી દો પછી જ તમે ગ્રુપમાં મેસેજ કરી શકશો 🙏 👉 પહેલા ગ્રુપ ના JAY CAREER ONLINE પર ક્લિક કરો ત્યારબાદ “add member” પર ક્લિક કરી તમારા મિત્રોના નંબર સિલેક્ટ કરી મિત્રોને એડ કરી દો

ફોરેસ્ટ ગાર્ડ સ્પેશિયલ:-કરોળિયાને...............પગ હોય છે.
Anonymous voting

પ્રિય વિદ્યાર્થીની // વિદ્યાર્થી, પહેલા ગ્રુપમાં 10 મિત્રોને એડ કરી દો પછી જ તમે ગ્રુપમાં મેસેજ કરી શકશો 🙏 👉 પહેલા ગ્રુપ ના JAY CAREER ONLINE પર ક્લિક કરો ત્યારબાદ “add member” પર ક્લિક કરી તમારા મિત્રોના નંબર સિલેક્ટ કરી મિત્રોને એડ કરી દો

Hi Vanraj jograna., Welcome to JayCareerOnline group 🗓 Today : Sunday 20 August 2023 ⏰ Hour : 09:40 This message will be deleted after 3 minutes

Hi क्षत्राणी., Welcome to JayCareerOnline group 🗓 Today : Thursday 13 July 2023 ⏰ Hour : 13:37 This message will be deleted after 3 minutes

🗓️ 2 November ✍🏻 ▪️મહત્વની ઘટનાઓ ૧૮૩૪ – જહાજ એટલાસ ભારતીય કામદારો સાથે મોરેશિયસ પહોંચ્યું. આ દિવસ મોરેશિયસમાં ઇમિગ્રન્ટ્સ ડે (ભારતીય આગમન દિવસ) તરીકે ઉજવવામાં આવે છે. ▪️જન્મ ૧૮૩૩ – ડો. મહેન્દ્રલાલ સરકાર, ભારતીય ડોકટર અને સમાજ સુધારક. (અ. ૧૯૦૪) ૧૮૭૭ – આગા ખાન ત્રીજા, ભારતીય ૪૮મા શિયા ઇમામ (અ. ૧૯૫૭) ૧૯૦૦ – સાગરમલ ગોપા, ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને દેશભક્ત (અ. ૧૯૪૬) ૧૯૦૧ – ફઇ ઝીઓ-તોગ, ચીનના અગ્રગણ્ય સમાજશાસ્ત્રી,સમાજ કાર્યકર તથા નૃવંશવિજ્ઞાની. (અ. ૨૦૦૫) ૧૯૦૭ – કૃષ્ણા હઠીસિંગ, ભારતીય લેખક, જવાહરલાલ નેહરુ અને વિજયાલક્ષ્મી પંડિતના સૌથી નાના બહેન. (અ. ૧૯૬૭) ૧૯૪૧ – અરુણ શૌરી, ભારતીય પત્રકાર, અર્થશાસ્ત્રી અને રાજકારણી. ૧૯૬૫ – શાહરૂખ ખાન, ભારતીય ફિલ્મ અભિનેતા. ▪️તહેવારો અને ઉજવણીઓ ભારતીય આગમન દિવસ (મોરેશિયસ)

💠 महत्वपूर्ण इतिहास से संबंधित प्रश्नोत्तर 💠 ================================ ◾️ माउंट आबू में कौन सा मंदिर जैन धर्म का प्रसिद्ध धार्मिक स्थल है? ➨ दिलवाड़ा मंदिर ◾️ बिम्बिसार और अजातशत्रु किस वंश के हैं? ➨ हर्यंक वंश ◾️ नद वंश की स्थापना किसने की? ➨ 382 ईसा पूर्व में महापद्म नंदा ◾️ सिकंदर ने 326 ईसा पूर्व में पोरस को किस युद्ध में हराया था? ➨ हाइडेस्पास ◾️ मौर्य साम्राज्य का संस्थापक कौन था? ➨ चंद्रगुप्त मौर्य ◾️ अर्थशास्त्र ’पुस्तक किसने लिखी? ➨ कौटिल्य ◾️ चद्रगुप्त मौर्य के शासनकाल में कौन सा यूनानी यात्री आया और उसने 'इंडिका' पुस्तक लिखी? ➨ मेगस्थनीज ◾️ अशोक ने कलिंग युद्ध किस वर्ष लड़ा था? ➨ 261 ई.पू. 📌 Join Now: @jaycareeronline ◾️ मौर्य साम्राज्य का अंतिम राजा कौन था? ➨ बृहद्रथ ◾️ 78 ई में शक युग की स्थापना किसने की? ➨ कुषाण राजा कनिष्क ◾️ 4 वां बौद्ध परिषद किस स्थान पर आयोजित किया गया था? ➨ कश्मीर ◾️ गप्त साम्राज्य की स्थापना किसने की? ➨ चंद्रगुप्त प्रथम ने 320 ई में ◾️ किसे 'भारत का नेपोलियन' कहा जाता था? ➨ समुंद्र गुप्त ◾️ चद्रगुप्त द्वितीय के शासनकाल के दौरान कौन सा चीनी तीर्थयात्री आया था? ➨ फा-हेन ◾️ आर्यभट्ट और कालिदास किसके दरबार में प्रतिष्ठित व्यक्ति थे? ➨ चंद्रगुप्त द्वितीय 📌 Join Now: @jaycareeronline

☄️☄️ દિવાળી સ્પેશિયલ 🥳🥳 🆘 કોઇ પણ કોર્સ / ટેસ્ટ સિરીઝમાં 70% ડિસ્કાઉન્ટ - પેમેન્ટ કરતાં સમયે આ કૂપન કોડ એપ્લાય કરો - DIWALI 📌 હમણાં જ લાભ લો - એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક: 🌐 https://bit.ly/jaycareeronline

🗓️ 27 ઓકટોબર ✍🏻 ▪️મુખ્ય ઘટનાઓ 1924- ઉઝ્બેક SSR સોવિયેત સંઘમાં જોડાયું. ▪️જન્મ 1922 - પોલ બેન્ડગાર્ડ, ડેનિશ અભિનેતા અને ગાયક (મૃત્યુ. 1998) 1984 - ઈરફાન પઠાણ ભારતીય ક્રિકેટર. ▪️અવસાન ૧૬૦૫ - અકબર મોગલ સમ્રાટ રાજા.

Download our application now: https://bit.ly/jaycareeronline