en
Feedback
Authentic content 📜🥇

Authentic content 📜🥇

Open in Telegram

આજે જ જોડાવ ગ્રુપ માં મિત્રો 🏅PSI- COBSTABLE ,CCE, STI , FOREST GUARD , તલાટી..... 🥇SSC , RAILWAY, BANKING, બધીજ ભરતીઓ ને લગતી માહિતી / મટીરીયલ તેમજ રેગયુલર કરંટ અપડેટ્સ મૂકવામાં આવશે🙏 ભૂલ સ્વીકાર્ય

Show more
1 614
Subscribers
No data24 hours
No data7 days
No data30 days
Posts Archive
photo content

ભારતના 13 મુખ્ય બંદરો ❑ કલકત્તા બંદર (ડાયમંડ હાર્બર) ➡️નદી બંદર (હુગલી નદી પર સ્થિત) - તે દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં આયાત અને નિકાસની સુવિધા આપે છે. ❑ હલ્દિયા ➡️કલકત્તા બંદરની દક્ષિણે, હુગલી નદી પર કલકત્તાનો બોજ ઘટાડવા માટે બનાવવામાં આવ્યું હતું. અહીં ઓઈલ રિફાઈનરીઓ પણ છે. ❑ પરાદ્વીપ (પ્રદીપ બંદર) ➡️ઓરિસ્સા, તે આયર્ન-ઓર અને કોલસાની નિકાસ કરશે. ❑ વિશાખાપટ્ટનમ ➡️આંધ્ર પ્રદેશ, ભારતનું સૌથી ઊંડું બંદર. ક્રૂડ ઓઈલ અને પેટ્રોલિયમ ઉત્પાદન માટે પ્રખ્યાત છે. ❑ ચેન્નાઈ ➡️તમિલનાડુમાં, ભારતમાં બીજા નંબરનું સૌથી વધુ ટ્રાફિક ગીચતા ધરાવતું બંદર અને ભારતનું સૌથી જૂનું કૃત્રિમ બંદર. ખાતર, ખનીજ, લોખંડ, પેટ્રોલિયમ ઉત્પાદનના વ્યવસાય માટે પ્રખ્યાત. ❑ તુતીકોરિન (થિરુવિઓચિદમ્બનાથ) ➡️ તમિલનાડુના દક્ષિણ કિનારે (પૂર્વ કિનારે) સ્થિત છે ❑ કોચીન ➡️કુદરતી બંદર કેરળમાં આવેલું છે. ચા, કોફી અને મસાલાની નિકાસ માટે પ્રખ્યાત. ❑ ન્યુ મેંગલોર ➡️કર્ણાટકમાં આયર્ન ઓરની આયાત અને નિકાસ કરવામાં આવે છે, કુદ્રમુખ ખાણમાંથી લોખંડ આ બંદર પરથી નિકાસ કરવામાં આવે છે. ❑ માર્માગોઆ ➡️ગોવામાં આવેલું છે ❑ ન્વાવાશોવા ➡️જવાહરલાલ નેહરુ (મહારાષ્ટ્રમાં સ્થિત), સૂકા માલના વેપાર માટે પ્રખ્યાત. - નવી ટેકનોલોજી માટે પ્રખ્યાત (મુંબઈનો બોજ ઘટાડવા). ❑ મુંબઈ (ટાપુ) ➡️પશ્ચિમ કિનારે સૌથી મોટું કુદરતી બંદર.સૌથી મોટું આયાત કરતું બંદર (ભારતનો 20% વેપાર અહીંથી થાય છે). - પેટ્રોલ અને ડ્રાય ઉત્પાદિત માલ. ❑ કંડલા ➡️ભરતી બંદર, કુદરતી. ક્રૂડ તેલ, પેટ્રોલ, ખાદ્ય તેલ, મીઠું, કપાસ ❑ પોર્ટ બ્લેર ➡️આંદામાન નિકોબાર. 2010માં તેરમા બંદર તરીકે ઓળખાય છે #Gpsc1/2 #class-3

🔰🔰કરંટ અફેર્સ: 20 ડિસેમ્બર 2024🔰🔰 પ્રશ્ન 1 :  હાલમાં કયા દેશમાં કેન્સર રસી બનાવવા માટે સફળતા મેળવી છે?  જવાબ : રશિયા  પ્રશ્ન 2 :  હાલમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ માટે બજેટ ફાળવણીમાં કેટલી ગણી વૃદ્ધિ થઈ છે?  જવાબ : છગણી  પ્રશ્ન 3 :  NCRBના અહેવાલ અનુસાર, 1995 થી અત્યાર સુધીમાં ભારતમાં કેટલાં લાખ ખેડૂતો અને કૃષિ મજૂરોએ આત્મહત્યા કરી છે?  જવાબ : 4 લાખ  પ્રશ્ન 4 :  ભારતનું 46% શ્રમશક્તિ કૃષિમાં કાર્યરત છે, જે રાષ્ટ્રીય આવકમાં કેટલા ટકાનો ફાળો આપે છે?  જવાબ : 15%  પ્રશ્ન 5 :  હાલમાં કયા યુરોપીય દેશે નવી દિલ્હી ખાતે પોતાનું દૂતાવાસ શરૂ કર્યું છે?  જવાબ : મોલદોવા  પ્રશ્ન 6 :  ભારત અને કયા દેશમાં અંતરીક્ષ મલબાથી નિપટવા માટે લેસરથી સજ્જ ઉપગ્રહોનો અભ્યાસ કરવાનો નિર્ણય લીધો છે?  જવાબ : જાપાન  પ્રશ્ન 7 :  હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત નૌકાદળની કસરત 'SLINEX' શરૂ થઈ છે?  જવાબ : શ્રીલંકા  પ્રશ્ન 8 :  કયા રાજ્યમાં કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા સંરક્ષિત ક્ષેત્ર વ્યવસ્થા ફરીથી અમલમાં મૂકવામાં આવી છે?  જવાબ : મણિપુર, મિઝોરમ અને નાગાલેન્ડ  પ્રશ્ન 9 :  હાલમાં કયા રાજ્યમાં પહેલી વાર ગંગા નદી ડોલ્ફિનને ટૅગ કરવામાં આવી છે?  જવાબ : આસામ  પ્રશ્ન 10 :  હાલમાં 'સુશાસન સપ્તાહ–2024' કઈ તારીખથી શરૂ થયો છે?  જવાબ : 19 ડિસેમ્બર  પ્રશ્ન 11 :  દર વર્ષ 'આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ' કઈ તારીખે ઉજવવામાં આવે છે?  જવાબ : 20 ડિસેમ્બર  પ્રશ્ન 12 :  હાલમાં ક્યાં યોજાયેલ 10મા આંતરરાષ્ટ્રીય વન મેળાનો મુખ્ય વિષય "લઘુ વનોપજ દ્વારા મહિલા સશક્તિકરણ" હતો?  જવાબ : ભોપાલ  પ્રશ્ન 13 :  હાલમાં કયા વિભાગ દ્વારા ભારતની પ્રથમ કીટકનાશક પ્રતિકારક બોડીસ્યુટ 'કિસાન કવચ'નું અનાવરણ કરવામાં આવ્યું છે?  જવાબ : વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલય  પ્રશ્ન 14 :  વિશ્વ સ્પર્ધાત્મકતા સૂચકાંકમાં 2024માં ભારતનું સ્થાન કયાં છે?  જવાબ : 40મું  પ્રશ્ન 15 :  હાલમાં ભારતનો વિદેશી સીધો રોકાણ (FDI) કેટલાનો ઉછાળો પાર કરી ગયો છે?  જવાબ : 1 ટ્રિલિયન ડોલર 

અવારનવાર પુછાતા હોય એવા દસ શીખ ગુરુ... ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ (1) ગુરુ નાનક (1469–1538) શીખ ધર્મના સ્થાપક (2)ગુરુ અંગદ -  ગુરુમુખી લિપિનો પ્રચાર-પ્રસાર (3) ગુરુ અમરદાસ - લંબર પરીપાટીને લોકપ્રિય બનાવી (4)ગુરુ રામદાસ - અમૃતસરનું નિર્માણ (5) ગુરુ અર્જુનસિંહ - આદિગ્રન્થી રચના (6) ગુરુ ગોવિંદ સિંહ - સાચા બાદશાહની પદવી ધારણ કરી (7) ગુરુ હરરાય-  શાંતિમય પ્રથારની નીતિ અપનાવી (8) ગુરુ હરકિશન - નાની ઉમરે અવસાન થયું (9) ગુરુ તેગબહાદુહિ ધર્મ, સમાજ અને માનવીય મૂલ્યી માટે શહીદી હોવી, (10) ગુરુ ગોવિંદ સિંહ (1675 -1708) - અંતિમ ગુરુ, ખાલસા નીતિ અપનાવી તેમના 4 સંતાનો ની યાદ માં 26 ડિસેમ્બર - વીરબાળ શહિદ દિવસ

Relatable 😢⚡️💫

👏👌

😇💯✅

*❛❛સાચો સબંધ એ પુસ્તક જેવો હોય છે,* *પુસ્તક ગમે તેટલું જૂનું થઈ જાય, પણ એ ક્યારેય પોતાના શબ્દો નથી બદલતું.❜❜* *જય શ્રી કૃષ્ણ*
*❛❛સાચો સબંધ એ પુસ્તક જેવો હોય છે,* *પુસ્તક ગમે તેટલું જૂનું થઈ જાય, પણ એ ક્યારેય પોતાના શબ્દો નથી બદલતું.❜❜* *જય શ્રી કૃષ્ણ*

તારીખ તારીખ કરીને જીવ લઈ લીધો😂 2025 નું 2024 થઈ જાય 😂🙏 સાચું જ છે દોસ્ત ક્રોસ વેરીફાઈ કરીને મૂકીએ... 8/1/25 થી શરૂ થશે.....પોલિશ ની દોડ

સમય કોઈનો          સગો થતો નથી પણ સગા બધા        સમય જોઈને થાય છે..      Ⴚood_ᴍ♥ʀɴɪɴɢ      જય દ્વાཞⅈકાⅅℍⅈશ

◾️આયોજન પંચ 1950 ◾️રાષ્ટ્રીય વિકાસ પરિષદ 1952 ◾️ક્ષેત્રીય પરિષદ. 1956 ◾️કેન્દ્રીય અન્વેષણ બ્યુરો(CBI). 1963 ◾️કેન્દ્રીય સતર્કતા આયોગ. 1964 ◾️રાષ્ટ્રીય એકતા પરિષદ 1986 ◾️રાષ્ટ્રીય મહિલા આયોગ 1992 ◾️રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ 2007 ◾️કેન્દ્રીય સૂચના આયોગ 2005 ◾️રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગ 1993

🎑ભારતીય મંદિરનું સામાન્ય સ્વરૂપ જાણવું ઈષ્ટ છે. ☢️ ( ૧ ) ગર્ભગૃહ : 👇👇 ➖ગર્ભગૃહ મુખ્યત્વે એક નાનો અને અંધકારયુક્ત ઓરડો છે , જેમાં મંદિરની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવે છે. ➖સામાન્યતઃ ચાર ખૂણા ધરાવતો આ ભાગ મોટે ભાગે લંબચો રસ હોય છે. ➖ ગુજરાતમાં તે નો “ ગભારો ” કહે છે. ☢️ ( ૨ ) મંડપ : 👇👇 ➖ આ સ્થાપત્ય સ્તંભો ઉપર રચાયેલ મોટો હોલ અથવા મંદિરના મુખ્ય દ્વારની સામે રચવામાં આવેલ એક વિશાળ વિસ્તાર છે . ➖ અહીં ભાવિક ભકતો એકત્રિત થઈને , કતારમાં રહી મંદિરના ગર્ભગૃહ તરફ ક્રમશઃ જાય છે. ☢️ ( ૩ ) અંતરાલ : 👇👇 ➖ ઘણીવાર ગર્ભગૃહ અને મંડપને જોડતો અર્ધમંડપ કરવામાં આવે છે તેને “અંતરાલ” કહે છે. ☢️ ( ૪ ) પ્રદક્ષિણા પથ : 👇👇 ➖ ગર્ભગૃહને ફરતા પ્રદક્ષિણાના માર્ગને પ્રદક્ષિણાપથ કહે છે.

🔥 હાલ ટેલીગ્રામ પર ફરતો પોલીસ ફીઝીક્લ ટેસ્ટ સબંધિત ફોટો એડિટ કરેલો ફેક જણાઈ આવે છે જેની ગંભીરતાથી નોંધ લેવી અને આવી કોઈ ખોટી
🔥 હાલ ટેલીગ્રામ પર ફરતો પોલીસ ફીઝીક્લ ટેસ્ટ સબંધિત ફોટો એડિટ કરેલો ફેક જણાઈ આવે છે જેની ગંભીરતાથી નોંધ લેવી અને આવી કોઈ ખોટી info share પણ ના કરવી🙏 📌 જ્યાં સુધી સાઈટ પર કોઈ અધિકૃત માહિતી ના મળે / કોઈ વિશ્વસનીય પત્રકાર પાસેથી માહિતી ના મળે ત્યાં સુધી ફેક સમજવું

🔘 10 મુખ્ય ચુકાદાઓ જેણે ભારતને બદલી નાખ્યું! તમારા મુખ્ય જવાબોમાં મૂલ્યો ઉમેરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ થ્રેડ ✍ 1. કેશવાનંદ ભારતી Vs કેરળ રાજ્ય (1973) મહત્વ: મૂળભૂત માળખાકીય સિદ્ધાંતની સ્થાપના કરી, જે માને છે કે સંસદ બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરી શકતી નથી. 2. મેનકા ગાંધી Vs ભારત સંઘ (1978) મહત્વ: કલમ 21 (જીવનનો અધિકાર અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર) નું અર્થઘટન વિસ્તૃત કર્યું, ભારપૂર્વક જણાવ્યું કે આ અધિકારને અસર કરતો કોઈપણ કાયદો ન્યાયી, ન્યાયી અને વાજબી હોવો જોઈએ. 3. મિનર્વા મિલ્સ લિ. Vs યુનિયન ઓફ ઈન્ડિયા (1980) મહત્વ: મૂળભૂત માળખાના સિદ્ધાંતને મજબૂત બનાવ્યો અને ચુકાદો આપ્યો કે ન્યાયિક સમીક્ષાની શક્તિ બંધારણના મૂળભૂત માળખાનો એક ભાગ છે. 4. એસ.આર. બોમાઈ V ભારત સંઘ (1994) મહત્વ: કલમ 356 હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાદવા અંગે સ્પષ્ટતા પ્રદાન કરી અને તેના યોગ્ય ઉપયોગ માટે માર્ગદર્શિકા નક્કી કરી, સંઘવાદ અને રાજ્યની સ્વાયત્તતાના મહત્વ પર ભાર મૂક્યો. 5. વિશાકા Vs રાજસ્થાન રાજ્ય (1997) મહત્વ: જ્યાં સુધી યોગ્ય કાયદો ઘડવામાં ન આવે ત્યાં સુધી કાર્યસ્થળ પર જાતીય સતામણી રોકવા માટે માર્ગદર્શિકા નિર્ધારિત કરવામાં આવી છે, જેને વિશાક માર્ગદર્શિકા તરીકે ઓળખવામાં આવે છે. 6. ઈન્દ્રા સાહની Vs યુનિયન ઓફ ઈન્ડિયા (1992) મહત્વ: OBC આરક્ષણો માટે મંડલ કમિશનની ભલામણોના અમલીકરણને સમર્થન આપ્યું અને આરક્ષણમાં "ક્રીમી લેયર" ની વિભાવના રજૂ કરી. 7. નવતેજ સિંહ જોહર V ભારત સંઘ (2018) મહત્વ: ભારતીય દંડ સંહિતાની કલમ 377 ના ભાગોને હડતાળ કરતા પુખ્ત વયના લોકો વચ્ચેના સર્વસંમતિપૂર્ણ સમલૈંગિક કૃત્યોને અપરાધ જાહેર કરવામાં આવ્યા છે. 8. જસ્ટિસ કે.એસ. પુટ્ટસ્વામી (નિવૃત્ત) V યુનિયન ઓફ ઈન્ડિયા (2017) મહત્વ: ગોપનીયતાના અધિકારને બંધારણની કલમ 21 હેઠળ મૂળભૂત અધિકાર તરીકે માન્યતા આપી. 9. શાયરા બાનો V યુનિયન ઓફ ઈન્ડિયા (2017) મહત્વ: ઇન્સ્ટન્ટ ટ્રિપલ તલાક (તલાક-એ-બિદ્દત)ની પ્રથાને ગેરબંધારણીય જાહેર કરી. 10. આઈ.આર. કોએલ્હો V તમિલનાડુ રાજ્ય (2007) મહત્વ: કેશવાનંદ ભારતીના ચુકાદા પછી નવમી અનુસૂચિમાં મૂકવામાં આવેલા કાયદાઓ જો બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરે તો તે ન્યાયિક સમીક્ષાને પાત્ર છે. #important

🔘 10 મુખ્ય ચુકાદાઓ જેણે ભારતને બદલી નાખ્યું! તમારા મુખ્ય જવાબોમાં મૂલ્યો ઉમેરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ થ્રેડ ✍ 1. કેશવાનંદ ભારતી Vs કેરળ રાજ્ય (1973) મહત્વ: મૂળભૂત માળખાકીય સિદ્ધાંતની સ્થાપના કરી, જે માને છે કે સંસદ બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરી શકતી નથી. 2. મેનકા ગાંધી Vs ભારત સંઘ (1978) મહત્વ: કલમ 21 (જીવનનો અધિકાર અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર) નું અર્થઘટન વિસ્તૃત કર્યું, ભારપૂર્વક જણાવ્યું કે આ અધિકારને અસર કરતો કોઈપણ કાયદો ન્યાયી, ન્યાયી અને વાજબી હોવો જોઈએ. 3. મિનર્વા મિલ્સ લિ. Vs યુનિયન ઓફ ઈન્ડિયા (1980) મહત્વ: મૂળભૂત માળખાના સિદ્ધાંતને મજબૂત બનાવ્યો અને ચુકાદો આપ્યો કે ન્યાયિક સમીક્ષાની શક્તિ બંધારણના મૂળભૂત માળખાનો એક ભાગ છે. 4. એસ.આર. બોમાઈ V ભારત સંઘ (1994) મહત્વ: કલમ 356 હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાદવા અંગે સ્પષ્ટતા પ્રદાન કરી અને તેના યોગ્ય ઉપયોગ માટે માર્ગદર્શિકા નક્કી કરી, સંઘવાદ અને રાજ્યની સ્વાયત્તતાના મહત્વ પર ભાર મૂક્યો. 5. વિશાકા Vs રાજસ્થાન રાજ્ય (1997) મહત્વ: જ્યાં સુધી યોગ્ય કાયદો ઘડવામાં ન આવે ત્યાં સુધી કાર્યસ્થળ પર જાતીય સતામણી રોકવા માટે માર્ગદર્શિકા નિર્ધારિત કરવામાં આવી છે, જેને વિશાક માર્ગદર્શિકા તરીકે ઓળખવામાં આવે છે. 6. ઈન્દ્રા સાહની Vs યુનિયન ઓફ ઈન્ડિયા (1992) મહત્વ: OBC આરક્ષણો માટે મંડલ કમિશનની ભલામણોના અમલીકરણને સમર્થન આપ્યું અને આરક્ષણમાં "ક્રીમી લેયર" ની વિભાવના રજૂ કરી. 7. નવતેજ સિંહ જોહર V ભારત સંઘ (2018) મહત્વ: ભારતીય દંડ સંહિતાની કલમ 377 ના ભાગોને હડતાળ કરતા પુખ્ત વયના લોકો વચ્ચેના સર્વસંમતિપૂર્ણ સમલૈંગિક કૃત્યોને અપરાધ જાહેર કરવામાં આવ્યા છે. 8. જસ્ટિસ કે.એસ. પુટ્ટસ્વામી (નિવૃત્ત) V યુનિયન ઓફ ઈન્ડિયા (2017) મહત્વ: ગોપનીયતાના અધિકારને બંધારણની કલમ 21 હેઠળ મૂળભૂત અધિકાર તરીકે માન્યતા આપી. 9. શાયરા બાનો V યુનિયન ઓફ ઈન્ડિયા (2017) મહત્વ: ઇન્સ્ટન્ટ ટ્રિપલ તલાક (તલાક-એ-બિદ્દત)ની પ્રથાને ગેરબંધારણીય જાહેર કરી. 10. આઈ.આર. કોએલ્હો V તમિલનાડુ રાજ્ય (2007) મહત્વ: કેશવાનંદ ભારતીના ચુકાદા પછી નવમી અનુસૂચિમાં મૂકવામાં આવેલા કાયદાઓ જો બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરે તો તે ન્યાયિક સમીક્ષાને પાત્ર છે. #important

ભગવત ગીતામાં લખ્યું છે, પરિવર્તન થી કયારેય ડરવું નહીં જેટલું સારું તમે ખોઈ રહ્યા છો એનાથી લાખ ગણું સારું મલશે..!!

ભગવત ગીતામાં લખ્યું છે, પરિવર્તન થી કયારેય ડરવું નહીં જેટલું સારું તમે ખોઈ રહ્યા છો એનાથી લાખ ગણું સારું મલશે..!!

🔰🔰કરંટ અફેર્સ: 18 ડિસેમ્બર 2024  🔰🔰 પ્રશ્ન 1:  કયા સંસદમાં 2024માં ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ તરીકે ઓળખાતા બંધારણ (સંશોધન) વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું?  જવાબ: 129મા  પ્રશ્ન 2:  ઉર્દૂના મહાન શાયર મિર્ઝા ગાલિબની જન્મજ્યંતિ પર ‘રિમેમ્બરીંગ ગાલિબ’ કાર્યક્રમ કયા શહેરમાં આયોજિત કરવામાં આવ્યો હતો?  જવાબ: નવી દિલ્હીમાં  પ્રશ્ન 3:  ભારતમાં પ્રથમ યોગ નીતિ રજૂ કરનાર રાજ્ય કયું છે?  જવાબ: ઉત્તરાખંડ  પ્રશ્ન 4:  કયાં યુએનસીસીડી (UNCCD)ના 16મા કૉન્ફરન્સ ઓફ પાર્ટીઝ (COP16)નું આયોજન થયું હતું?  જવાબ: રિયાદ  પ્રશ્ન 5:  ‘10મો આંતરરાષ્ટ્રીય વન મહોત્સવ’ કયા શહેરમાં શરૂ થયો હતો?  જવાબ: ભોપાલ  પ્રશ્ન 6:  ‘eNWR આધારિત ખાતરી ગેરંટી યોજના’ ખેડૂતો અને વેપારીઓ માટે કઈ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે?  જવાબ: ભારત સરકાર  પ્રશ્ન 7:  સાંસદમાં ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ સંબંધિત કેટલાં વિધેયકો રજૂ થયા હતા?  જવાબ: બે  પ્રશ્ન 8:  ‘ડાર્ક ઇગલ’ નામની નવી એન્ટી-મિસાઇલ સિસ્ટમ કયા દેશે વિકસાવી છે?  જવાબ: યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા  પ્રશ્ન 9:  ભારત માટે ગૂગલના નવા કન્ટ્રી મેનેજર તરીકે કોની નિમણૂંક કરવામાં આવી છે?  જવાબ: પ્રીતિ લોબાના  પ્રશ્ન 10:  ભારતમાં દર વર્ષે ‘પેન્શનર ડે’ ક્યારે ઉજવવામાં આવે છે?  જવાબ: 17 ડિસેમ્બર  પ્રશ્ન 11:  શિક્ષણ મંત્રાલય અનુસાર, ‘પીએમ શ્રી યોજના’ હેઠળ કેટલાં જવાહર નવોદય વિદ્યાલયો વિકસાવવાનું આયોજન છે?  જવાબ: 620  પ્રશ્ન 12:  તાજેતરમાં કયું દેશ “ટ્રાન્સ-પેસિફિક ટ્રેડ એગ્રીમેન્ટ”નું 12મું સદસ્ય બન્યું છે?  જવાબ: બ્રિટન  પ્રશ્ન 13:  જયપુરમાં રાજસ્થાન સરકારના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે PM મોદીએ કેટલી કરોડની યોજનાઓના શિલાન્યાસ કર્યા છે?  જવાબ: 46,300 કરોડ  પ્રશ્ન 14:  ‘ફિટ ઇન્ડિયા સાઇક્લિંગ’ પહેલ નવી દિલ્હીમાં કયા મંત્રીએ શરૂ કરી છે?  જવાબ: કેન્દ્રીય યુવા મામલાં અને રમતગમત મંત્રી  પ્રશ્ન 15:  દેશનો સૌથી મોટો એર કાર્ગો હબ કયા શહેરમાં બનાવવામાં આવશે?  જવાબ: નોઇડા 

🔺 મૂળરાજનું મૃત્યુ - સાબરમતી નદીના કિનારે 🔺 ચામુંડરાજનું મૃત્યુ - નર્મદા નદીના કિનારે 🔺 વલ્લભરાજનું મૃત્યુ - શીતળા 🔺 મહંમદ તુઘલખનું મૃત્યુ - ક્ષય (TB) 🔺 અકબરનું મૃત્યુ - મરડો 🔺 શાહજહાંનું મૃત્યુ - પ્લેગ 🔺 જહાંગીરનું મૃત્યુ - પ્લેગ 🔺 મોહમ્મદ ગજનીનું મૃત્યુ - મલેરીયા 🔖 Join

Ravichandran Ashwin announces retirement from Test cricket 💫🇮🇳 250, 300, 350, 400, 450 અને 500 ટેસ્ટ વિકેટ મેળવનાર સૌથી ઝડપી બોલર #Great