Authentic content 📜🥇
Open in Telegram
આજે જ જોડાવ ગ્રુપ માં મિત્રો 🏅PSI- COBSTABLE ,CCE, STI , FOREST GUARD , તલાટી..... 🥇SSC , RAILWAY, BANKING, બધીજ ભરતીઓ ને લગતી માહિતી / મટીરીયલ તેમજ રેગયુલર કરંટ અપડેટ્સ મૂકવામાં આવશે🙏 ભૂલ સ્વીકાર્ય
Show more1 614
Subscribers
No data24 hours
No data7 days
No data30 days
Posts Archive
1 614
"શ્રમેવ જયતે"ના મંત્ર સાથે આગળ વધી રહેલું ગુજરાત...
માત્ર 5 રૂપિયામાં શ્રમિકો અને તેમના પરિવારજનોને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભરપેટ ભોજન આપી તેમની ક્ષુધા સંતોષતી "શ્રમિક અન્નપૂર્ણા યોજના" હેઠળ આગામી સમયમાં વધુ 100 ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરવામાં આવશે...
@authentic_content
1 614
।। ✨गीता का ज्ञान भुलाकर मानवता सदा हारी है, इसलिए संसार में आज भी महाभारत जारी है ✨🙏🏻।। गीता जयंती♥️ की शुभकामनाएं🙏🏻🙇🏻♀️
1 614
વીતેલા સમયને યાદ ન રાખો તો ચાલશે
પણ તેમાંથી મળેલા અનુભવને
હંમેશા યાદ રાખજો.. 💯🌿🤞🏻
" શુભ સવાર "
1 614
સંજય મલ્હોત્રા RBIના નવા ગવર્નર બનવા જઈ રહ્યા છે, તેઓ 11 ડિસેમ્બરથી પોતાનું પદ સંભાળશે. વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે, તેથી નવા ગવર્નર તરીકે સંજય મલ્હોત્રાના નામને મંજૂરી આપવામાં આવી છે. વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ 10 ડિસેમ્બરે સમાપ્ત થશે.
1 614
ભેંસની વ્યથા
____
બાળકો લગભગ દૂધ
મારું જ પીવે,
પણ શાળામાં નિબંધ
ગાયનો લખે !
વાંચતાં ના આવડે તો કહે,
કાળા અક્ષર ભેંસ બરાબર.
તો શું બીજા ઢોર
ગ્રેજ્યુએટ છે ?
કોઈ ભૂલ કરે તો કહે
ગઈ ભેંસ પાણીમાં
તો બીજા ઢોર
શોપિંગમાં જાય છે ?
બુડથલ વ્યક્તિને
ડોબાનું ઉપનામ મળે છે
તો શું સમગ્ર ઢોરઢાંખરમાં
સૌથી બુડથલ હું જ છું ?
વાત ના સમજાય તો બધાં કહે
ભેંસ આગળ ભાગવત.
તો શું બીજા ઢોર આગળ
રામાયણ વંચાય છે ?
ચાલો આ બધું માફ
પણ છેલ્લે, એક વાત...
ગાયને ભલે મા કહો
પણ મને કોઈક વાર તો
માસી કહો !
પણ તમે નહીં જ કહો
અને નહીં જ સમજો...
આ ના સમજો ને
એને જ કહેવાય,
ભેંસ આગળ ભાગવત !
(સર્જકના નામની ખબર નથી.)
1 614
"બંધારણ સભા એવા લગન છે જેમાં દુલ્હન ભાગી ગઈ છે." આવું કોણે કીધું હતું??
1 614
હાલની નિયુક્તિઓ
GPRBના ચેરમેન - નીરજા ગોટરું
GPSSBના ચેરમેન - મોના ખંધાર
GSSSBના ચેરમેન - તુષાર ધોળકિયા
GPSCના ચેરમેન - હસમુખ પટેલ
UPSCના ચેરમેન - પ્રીતિ સુદાન
NTAના ચેરમેન - પ્રદીપ જોશી
SSCના ચેરમેન - ગોપાલક્રિશ્નન
1 614
હાલની નિયુક્તિઓ
GPRBના ચેરમેન - નીરજા ગોટરું
GPSSBના ચેરમેન - મોના ખંધાર
GSSSBના ચેરમેન - હસમુખ પટેલ
GPSCના ચેરમેન - હસમુખ પટેલ
UPSCના ચેરમેન - પ્રીતિ સુદાન
NTAના ચેરમેન - પ્રદીપ જોશી
SSCના ચેરમેન - ગોપાલક્રિશ્નન
1 614
💠 INDIAN NAVY DAY
🗓 4 DECEMBER
📌 દર વર્ષે 4 ડિસેમ્બર, 1971 થી ભારતીય નૌસેના દિવસ ઉજવવામાં આવે છે.
📌 ભારતીય નૌસેના દેશની દરિયાઈ સરહદના રક્ષણની સાથે કુદરતી આપત્તિઓનાં સમયે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
📌 ભારતીય નૌસેના દક્ષિણ એશિયામાં સૌથી શક્તિશાળી નૌસેના છે.
📌 ભારતીય નૌસેનાનાં પિતા તરીકે છત્રપતિ શિવાજી મહારાજ (છત્રપતિ શિવાજી ભોસલે) ઓળખાય છે.
📌 ભારતીય નૌસેનાનાં પ્રમુખઃ એડમિરલ આર. હરિકુમાર.
📌 ભારતીય નૌસેનાનું ધ્યેય વાક્યઃ "શં નો વરૂણ:" છે.
📌 આ ધ્યેય વાક્યનો અર્થ: 'વરુણદેવ આપણા માટે મંગલકારી રહે' એવો થાય છે.
📌 ભારતીય બંધારણ મુજબ દેશની ત્રણેય સશસ્ત્ર સેનાનાં સરસેનાપતિ રાષ્ટ્રપતિ હોય છે.
1 614
🔰તાજેતરમાં લૉન્ચ કરવામાં આવેલ VISION પોર્ટલનો પ્રાથમિક ઉદ્દેશ્ય જણાવો?
➡️વંચિત યુવાનોને સશક્ત બનાવો
🔰અધિકારીઓ માટે ભારતીય સેનાના નવા શરૂ કરાયેલ ડિજિટલ તાલીમ પ્લેટફોર્મનું નામ શું છે ?
➡️એકલવ્ય
🔰યમાંડુ ઓરસી કયા દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે?
➡️ઉરુગ્વે
🔰13મી રાષ્ટ્રીય બીજ કોંગ્રેસ 2024નું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે ?
➡️વારાણસી
🔰ભારતીય શાસ્ત્રીય સંગીતમાં યોગદાન બદલ સિંગાપોરનો સાંસ્કૃતિક મૅડલિયન કોને એનાયત કરવામાં આવ્યો હતો ?
➡️ઘનાવેનોથન રેટનમ
🔰આર્મી ડે પરેડ 2025નું આયોજન કયા શહેરમાં કરવામાં આવશે?
➡️પુણે
