en
Feedback
Authentic content 📜🥇

Authentic content 📜🥇

Open in Telegram

આજે જ જોડાવ ગ્રુપ માં મિત્રો 🏅PSI- COBSTABLE ,CCE, STI , FOREST GUARD , તલાટી..... 🥇SSC , RAILWAY, BANKING, બધીજ ભરતીઓ ને લગતી માહિતી / મટીરીયલ તેમજ રેગયુલર કરંટ અપડેટ્સ મૂકવામાં આવશે🙏 ભૂલ સ્વીકાર્ય

Show more
1 614
Subscribers
No data24 hours
No data7 days
No data30 days
Posts Archive
📚નગર/શહેર અને તેના સ્થાપકો📚 📨૧) દ્વારકા - શ્રીકૃષ્ણ 📨૨) ભરૂચ - ભૃગુ ઋષિ 📨૩) રાજકોટ - વિભોજી જાડેજા 📨૪) મોરબી - કાયાજી જાડેજા 📨૫) ગોંડલ - કુંભાજી જાડેજા 📨૬) ભાવનગર - ભાવ સિંહજી પ્રથમ 📨૭) જામનગર - જામ રાવળ 📨૮) મહેસાણા - મેસોજી ચાવડા 📨૯) આણંદ - આણંદ ગિરિ ગોસાઈ 📨૧૦) પાલનપુર - પ્રહલાદ દેવ પરમાર 📨૧૧) પાટણ - વનરાજ ચાવડા 📨૧૨) હિંમતનગર - હિંમત સિંહજી 📨૧૩) છોટાઉદેપુર - પતાઈ રાવળ જયસિંહ ના પૌત્ર ઉદયસિંહ 📨૧૪) અમદાવાદ - અહેમદ શાહ ( આશાવલ્લી - આશાવલ ભીલ ) ( કર્ણાવતીનગર - કર્ણદેવ સોલંકી )

🎯ભારત ના મુખ્ય સરોવર 🎯 📌સાંભર,પુષ્કર,ઢેબર,નખી ➖👉રાજસ્થાન 📌વુલર,દા્લ,પોંગોંગ સો ➖ 👉જમ્મુ કાશ્મીર 📌 નૈનિતાલ, ભિમતાલ ➖👉 ઉત્તરાખંડ 📌કોલેરું,પુલિકત ➖👉 આંધ્રપ્રદેશ 📌 હુસૈનસાગર, ઓસમાંનસાગર ➖👉 તેલંગાણા 📌 લોનાર, શિવાજીસાગર (કોટાના) ➖👉 મહારાષ્ટ્ર 📌ચિલ્કા ➖👉 ઓડિશા 📌 વેમ્બનાદ ક્યાલ, અસ્થમુદી ➖👉 કેરળ 📌ફુલ્હર ➖ 👉ઉત્તરપ્રદેશ 📌 લોકતક ➖ 👉મણિપુર 📌સુખના ➖ 👉ચંદીગઢ

🔆કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલ દ્રારા રાષ્ટ્રીય હળદર બોર્ડની સ્થાપના 🔆તે હળદરના ઉત્પાદનમાં નવીનતા, વૈશ્વિક પ્રમોશન અને મૂલ્યવર્ધન માટે વધુ સારી તકો સુનિશ્ચિત કરશે.

🖋️ નિબંધ : ભારતે જનાંકિકીય લાભાંશ મેળવવા માટે ભરવાંના જરૂરી પગલાં. 🖋️ નિબંધનું brain 🧠 storming
+1
🖋️ નિબંધ : ભારતે જનાંકિકીય લાભાંશ મેળવવા માટે ભરવાંના જરૂરી પગલાં. 🖋️ નિબંધનું brain 🧠 storming

🖋️ નિબંધ : સ્ત્રી જન્મ નથી લેતી તેને બનાવવામાં આવે છે 🖋️ કેવી રીતે નીબંધનું formatting કરવું
+1
🖋️ નિબંધ : સ્ત્રી જન્મ નથી લેતી તેને બનાવવામાં આવે છે 🖋️ કેવી રીતે નીબંધનું formatting કરવું

👮🏻👮🏻👮🏻👮🏻👮🏻👮🏻👮🏻👮🏻👮🏻 🌾 *રાજ્ય સભા*🌾 (૧) બંધારણ માં નિર્ધારિત મહત્તમ સભ્ય સંખ્યા - *250* (૨) હાલ માં મર્યાદિત સભ્ય સંખ્યા- *245* (૩) નિમાયેલા સભ્યો ની સંખ્યા - *12* (૪) ચૂંટણી - *પરોક્ષ* (૫) ચૂંટણી માટે ના સિન્દ્રાતો - *સપ્રમાણ પ્રતિનિધિત્વ* (૬) કાર્યકાળ- *6* (૭)વિસર્જન- *કરી શકાય નહીં* (૮)ઉપર વિષયક લાયકાત - *ઓછા માં ઓછી 30* (૯) અનામત - *અનામત હોતું નથી* - *229 સભ્યો રાજ્ય માંથી , કેન્દ્ર શાસિત પ્રદેશ માંથી 4 સભ્યો , 2 સભ્યો દિલ્લી અને 2 સભ્યો પોન્ડીચેરી માંથી.* - *રાજ્ય સભા નું ગઠન 1952 માં થયું* 🌱 *લોકસભા* 🌱 (૧) બંધારણ માં નિર્ધારિત મહત્તમ સભ્ય સંખ્યા - *552* (૨) હાલ માં મર્યાદિત સભ્ય સંખ્યા- *545* (૩) નિમાયેલા સભ્યો ની સંખ્યા - *૨* (૪) ચૂંટણી - *પ્રત્યક્ષ* (૫) ચૂંટણી માટે ના સિન્દ્રાતો - *પ્રાદેશિક પ્રતિનિધિત્વ* (૬) કાર્યકાળ- *5* (૭)વિસર્જન- *કરી શકાય છે* (૮)ઉપર વિષયક લાયકાત - *ઓછા માં ઓછી 25 વર્ષ* (૯) અનામત - *ST, SC માટે* - *530 સભ્યો રાજ્યોના, 13 સભ્યો કેન્દ્ર શાસિત પ્રદેશ ના , 2 સભ્યો એગલો ઇન્ડિયન* - *લોકસભા નું ગઠન 1952 માં થયું.*

💎💎ગુજરાતના તળાવો💎💎 🍂સુદર્શન તળાવ 💐જૂનાગઢ‌(ચંદ્રગુપ્ત મૌર્યના સુબા પુષ્યગુપ્તે બંધાવેલું) 🍂 ચંડોળા તળાવ 💐અમદાવાદ 🍂વસ્ત્રાપુર તળાવ (નરસિંહ મહેતા સરોવર) 💐અમદાવાદ 🍂 ગંગાસાગર તળાવ 💐વિરમગામ (ગંગુ વણઝારાએ બંધાવેલું) 🍂બિંદુ સરોવર 💐સિદ્ધપુર (માતૃશ્રાદ્ધ માટે જાણીતું) 🍂અલ્પા સરોવર 💐સિદ્ધપુર

હસમુખ પટેલ સર પોલીસ ભરતી બાબતે 🔥 Thank You for Sharing Video ✅ https://t.me/sapiens_academia

📌 રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલની શપથ વિધિનો ઉલ્લેખ 3જી અનુસૂચિમાં નથી કરવામાં આવ્યો.. 👉 રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલની શપથ વિધિનો ઉલ્લેખ અનુક્રમે અનુચ્છેદ 60, અનુચ્છેદ 69 અને અનુચ્છેદ 159 માં કરવામાં આવ્યો છે. 👉 in short રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલ ની શપથ માટે એમના જોડે પોતાનો આર્ટિકલ છે.

🖋️ નિબંધ : ભારતે જનાંકિકીય લાભાંશ મેળવવા માટે ભરવાંના જરૂરી પગલાં. 🖋️ નિબંધનું brain 🧠 storming
+1
🖋️ નિબંધ : ભારતે જનાંકિકીય લાભાંશ મેળવવા માટે ભરવાંના જરૂરી પગલાં. 🖋️ નિબંધનું brain 🧠 storming

🖋️ નિબંધ : સ્ત્રી જન્મ નથી લેતી તેને બનાવવામાં આવે છે 🖋️ કેવી રીતે નીબંધનું formatting કરવું
+1
🖋️ નિબંધ : સ્ત્રી જન્મ નથી લેતી તેને બનાવવામાં આવે છે 🖋️ કેવી રીતે નીબંધનું formatting કરવું

ગોંડલ કોઈ SRPF ગ્રાઉંડ થી નજીક કોઈ જગ્યા પર રહેવા ની વ્યવસ્થા હોય તો જાણ કરજો મિત્રો @Kanha_b1

જ્યારે મન્દ્રાચલ પર્વત ને વાસુકિ નામના શેષ નાગ થી શિરસાગર સમુદ્ર નું મંથન કરવા માં આવ્યું ત્યારે સૌ પહેલા તેમાંથી હલાહલ એટલે કે વિષ નીકળ્યું.. આ બાદ અલગ અલગ વસ્તુઓ પ્રાપ્ત થઈ જેમાં કામધેનું ગાય કે જેમાં 33 કોટી એટલે કે 33 પ્રકાર ના દેવતાઓ નો વાસ છે અને ઈચ્છા પૂર્ણ કરનાર હતી.. આ બાદ કલ્પ વૃક્ષ.. લક્ષ્મીજી વગેરે નું અવતરણ થયું... સૌથી છેલ્લે અમૃત નીકળ્યું આ અમૃત મેળવવા માટે દેવો અને દાનવો નું યુદ્ધ થયું જેમાં સમાધાન માટે ભગવાન વિષ્ણુ એ મોહિની સ્વરૂપ ધારણ કર્યું.. આ સમયે જ્યારે યુદ્ધ વખતે તેમાં થી અમૃત ના અલગ અલગ ટીપાંઓ ધરતી પર 4 અલગ અલગ જગ્યાએ પડ્યા. જેમાં 4 સ્થળો હતા.. પ્રયાગરાજ.. નાસિક.. હરિદ્વાર અને ઉજ્જૈન.. એટલે તે જગ્યાએ 4 કુંભ મેળાઓ નું આયોજન થતું હોય છે...!! 👍 💥 પ્રયાગરાજ - ગંગા , યમુના અને સરસ્વતી ના સંગમ કિનારે.. 💥 હરિદ્વાર - ગંગા કિનારે.. 💥 નાસિક - ગોદાવરી કિનારે.. 💥 ઉજ્જૈન - ક્ષિપ્રા કિનારે..!! ✨ મહાકુંભ 👉 144 વર્ષે..( 12 કુંભ continue થાય પછી ) ✨ પૂર્ણ કુંભ 👉 12 વર્ષે ✨ અર્ધ કુંભ 👉 6 વર્ષે 🌟 ગુજરાત માં ઉજવાતો 👉 ભવનાથ નો મેળો => 2019 માં વિજય રૂપાણી સરકાર દ્વારા તેને ગુજરાત ના મીની કુંભ તરીકે જાહેર કરવા માં આવ્યો હતો..!!

✅ *देश की महत्वपूर्ण उत्पादन क्रांति* *■ काली क्रांति*  – पेट्रोलियम उत्पादक *■ सिल्वर फाइबर क्रांति* – कपास उत्पादन *■ सफ्रोन क्रांति* – केसर उत्पादन *■ सवर्ण क्रांति* – फल / शहद उत्पादन *■ हरित क्रांति* – खाद्यान्न उत्पादन *■ श्वेत क्रांति* – दुग्ध उत्पादन *■ नीली क्रांति* – मत्स्य उत्पादन *■ भूरी क्रांति* – उर्वरक उत्पादन *■ रजत क्रांति* – अंडा उत्पादन *■ पीली क्रांति* – तिलहन उत्पादन *■ कृष्ण क्रांति* – बायोडीजल उत्पादन *■ लाल क्रांति* – टमाटर/मांस उत्पादन *■ गुलाबी क्रांति* – झींगा मछली उत्पादन *■ बादामी क्रांति* – मसाला उत्पादन *■ सुनहरी क्रांति* – फल उत्पादन

ન્યાયિક સુધાર: ભારતીય વિકાસની જરૂરિયાત 🖋️ નિબંધ વિશ્લેષણ. 🖋️ Data, facts. 🖋️ નિબંધની પૃષ્ઠભૂમિ કેવી રીતે તૈયાર કરવી. PSI,STI અને GPSCની અન્ય પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી નિબંધ વિષયના વિશ્લેષણો update જોવા માટે join our telephone channle

ગુજરાત પર એક નજર મહાનુભાવો ના ઉપનામ 📔📔📔📔📔📔 ગાંધીજી રાષ્ટ્રપિતા, બાપુ, સાબરમતીના સંત સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર, લોખંડી પુરુષ, ભારતના બિસ્માર્ક મહંમદ બેગડો ગુજરાતનો અકબર ડો. ચંદુલાલ દેસાઈ છોટે સરદાર જમશેદજી તાતા ભારતીય ઉદ્યોગના પિતામહ જામ રણજિતસિંહ ક્રિકેટનો જાદુગર પુષ્પા બહેન મહેતા મહિલા વિકાસ પ્રવૃત્તિનાં મશાલચી ગણેશ વાસુદેવ માવળંકર ભારતની સંસદના પિતા કુમારપાળ ગુજરાતનો અશોક ગિજુભાઈ બધેકા બાળકોની મૂછાળી મા શ્રીમદ રાજચંદ્ર સાક્ષાત સરસ્વતી નરસિંહ મહેતા આદિ કવિ મીરાબાઈ દાસી જનમ જનમની અખો જ્ઞાનનો વડલો નર્મદ નિર્ભય પત્રકાર, યુગવિધાયક સર્જક ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય શાયર, કસુંબીના રંગનો ગાયક પ્રેમાનંદ મહાકવિ ઉમાશંકર જોશી વિશ્વશાંતિનો કવિ પન્નાલાલ પટેલ સાહિત્ય જગતનો ચમત્કાર ન્હાનાલાલ કવિવર કલાપી સુરતાની વાડીનો મીઠો મોરલો ગોવર્ધંરામ ત્રિપાઠી પંડિતયુગના પુરોધા આનંદશંકર ધ્રુવ પ્રબુદ્ધ જ્ઞાનમૂર્તિ ચુનિલાલ આશારામ ભગત પૂજ્ય મોટા રવિશંકર રાવણ કલાગુરુ રવિશંકર મહારાજ કળિયુગના ઋષિ, મૂકસેવક નરસિંહરાવ દીવેટિયા સાહિત્ય દિવાકર મોહનલાલ પંડ્યા ડુંગળી ચોર ઈન્દુલાલ યાજ્ઞિક અમીર શહેરના ગરીબ ફકીર મોતીભાઈ અમીન ચરોતરનું મોતી રણજિતરામ વાવાભાઈ મહેતા ગુજરાતની અસ્મિતાના આદ્યપ્રવર્તક હેમચંદ્રાચાર્ય કલિકાલ સર્વજ્ઞ અખંડાનંદ જ્ઞાનની પરબ કસ્તુરભાઈ લાલભાઈ શીલભદ્ર શ્રેષ્ઠી પંડિત સુખલાલજી પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડપંડિત ફર્દુનજી મર્ઝબાન ગુજરાતી પત્રકારત્વનો આદિપુરુષ એલેકઝાન્ડર ફાર્બસ લોકાભિમુખ રાજપરુષ સર જમશેદજી ભાઈ હિંદના હાતિમતાઈ