આમ આદમી પાર્ટી, ગુજરાત
શિક્ષણ, સ્વાસ્થ્ય, ભ્રષ્ટાચારમુક્ત શાસનના મુદ્દે ગુજરાતમાં પરિવર્તન લાવવા આમ આદમી પાર્ટીને સહયોગ આપો.
Show more6 424
Subscribers
-424 hours
-317 days
-16130 days
Posting time distributions
Data loading in progress...
Find out who reads your channel
This graph will show you who besides your subscribers reads your channel and learn about other sources of traffic.Publication analysis
Posts | Views | Shares | Views dynamics |
01 લડશે INDIA 🇮🇳💪, જીતશે INDIA 🇮🇳💯 | 363 | 0 | Loading... |
02 અરવિંદ કેજરીવાલની 10 ગેરેંટી જે દેશને બનાવશે No.1 | 409 | 0 | Loading... |
03 કેજરીવાલની 10 ગેરેંટી જે સમૃદ્ધ ભારતનું નિર્માણ કરશે.
#KejriwalKi10Guarantee | 356 | 1 | Loading... |
04 देश की जनता के लिए,
केजरीवाल की 10 गारंटी 🇮🇳 | 352 | 1 | Loading... |
05 આ લોકસભાની ચૂંટણીમાં સમગ્ર દેશમાંથી ભાજપનો સફાયો નિશ્ચિત છે. 4 જૂને દેશમાં INDIA ગઠબંધનની સરકાર બનશે અને આમ આદમી પાર્ટી તેમાં શામેલ હશે. 🇮🇳💯 | 336 | 0 | Loading... |
06 મોદી અને શાહના નિશાના પર હવે યોગી આદિત્યનાથ છે. 🔥🔥 | 328 | 1 | Loading... |
07 અરવિંદ કેજરીવાલે લોકસભા ચૂંટણી 2024 માટે "કેજરીવાલ 10 ગેરંટી" જાહેર કરી
1. સમગ્ર દેશમાં 24 કલાક વીજળી પ્રદાન કરશે, ગરીબોને 200 યુનિટ /મહિને મફત વીજળી મળશે
2. બધી સરકારી શાળાઓને ઉત્તમ બનાવો, દરેક બાળકને સારું, વૈભવી અને મફત શિક્ષણ આપો
3. દરેકને સારી સારવાર મળશે. દરેક વ્યક્તિની સારવાર મફત રહેશે
4. રાષ્ટ્ર સર્વોચ્ચ. ચીને આપણા દેશમાંથી જે જમીન પર કબજો કર્યો છે તેને અમે મુક્ત કરાવીશું. રાજદ્વારી પ્રયાસો પણ થશે અને સેનાને પણ સ્વતંત્રતા આપવામાં આવશે
5. અગ્નિવીર યોજના બંધ કરવામાં આવશે, જે લોકો અત્યાર સુધી અગ્નિવીર યોજના હેઠળ જોડાયા છે તેમની પુષ્ટિ કરવામાં આવશે. સેનામાં ફરી શરૂ થશે કાયમી નોકરી
6. સ્વામીનાથન રિપોર્ટના આધારે ખેડૂતોને પાકની યોગ્ય કિંમત આપવામાં આવશે
7. દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે
8. 1 વર્ષમાં 2 કરોડ નોકરીઓની વ્યવસ્થા કરવામાં આવશે
9. ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે ચાર રસ્તા પર ઉભા રહીને ભાજપનું વોશિંગ મશીન તોડવામાં આવશે. ઈમાનદાર લોકોને જેલમાં મોકલવાની અને ભ્રષ્ટાચારીઓને સુરક્ષા આપવાની ભાજપની સિસ્ટમ ખતમ થઈ જશે
10. વેપાર કરવાની વ્યવસ્થા સરળ બનાવવામાં આવશે. પીએમએલએમાંથી જીએસટીને બહાર કાઢવામાં આવશે | 566 | 1 | Loading... |
08 INDIA ALLIANCE 🇮🇳💪
AAP ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે તેની ખુશીમાં પોરબંદર ખાતે 'આપ' અને કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી. | 637 | 0 | Loading... |
09 आम आदमी पार्टी एक विचार है जिसे कोई तानाशाह खत्म नहीं कर सकता 🔥🙏
आज अरविंद केजरीवाल की दहाड़ सुन तानाशाह के पैरों तले जमीन खिसक गई होगी 💯
#KejriwalSpeechShakesModi | 656 | 0 | Loading... |
10 संकट हरे मिटे सब पीरा
जो सुमिरै हनुमत बलबीरा🕉️🙏
मुख्यमंत्री अरविंद केजरीवाल जी ने अपनी धर्मपत्नी सुनीता केजरीवाल जी व पंजाब के CM भगवंत मान जी के साथ किए भगवान हनुमान जी के दर्शन 🙏 | 616 | 1 | Loading... |
11 આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે તેની ખુશીમાં વડોદરા ખાતે શહેર પ્રમુખ અશોક ઓઝા સહિત પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી. | 550 | 0 | Loading... |
12 આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ દ્વારા અંતરિમ જામીન આપવામાં આવ્યા છે તેની ખુશીમાં ભાવનગર ખાતે 'આપ' કાર્યકારી પ્રમુખ રાજુભાઇ સોલંકી સહિત પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી. | 524 | 0 | Loading... |
13 तानाशाही का अंत करने बब्बर शेर आ गया🔥 | 450 | 0 | Loading... |
14 INDIA ALLIANCE 🇮🇳💪
AAP ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ દ્વારા અંતરિમ જામીન આપવામાં આવ્યા છે તેની ખુશીમાં જામનગર ખાતે 'આપ' અને કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી. | 453 | 0 | Loading... |
15 આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ દ્વારા અંતરિમ જામીન આપવામાં આવ્યા છે તેની ખુશીમાં અમદાવાદ ખાતે 'આપ' પ્રદેશ મહામંત્રી સાગર રબારી તેમજ અમદાવાદ 'આપ' ના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી. | 632 | 0 | Loading... |
16 આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ દ્વારા અંતરિમ જામીન આપવામાં આવ્યા છે તેની ખુશીમાં સુરત ખાતે 'આપ' પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી મનોજ સોરઠિયા તેમજ સુરત આપ ના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ દ્વારા ઉત્સાહભેર ઢોલ નગારાના તાલે ઉજવણી કરવામાં આવી. | 631 | 0 | Loading... |
17 तानाशाही का अंत करने,
वो आ रहा है.... | 629 | 0 | Loading... |
18 *આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીને સુપ્રીમ કોર્ટે જમાનત આપી છે અને આખરે સત્યની જીત થઈ છે. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીની પ્રતિક્રિયા.* | 562 | 0 | Loading... |
19 ગુજરાતમાં ફરી એક કૌભાંડ સામે આવ્યું છે. NEETની પરીક્ષામાં 10 લાખ રૂપિયા લઈને વિદ્યાર્થીઓને પાસ કરાવવાનું કૌભાંડ બહાર આવ્યું છે. ગુજરાત સરકારે હવે આ મુદ્દે ગંભીરતા દાખવવી જોઈએ અને જે વિદ્યાર્થીઓ પરીક્ષાઓ માં પાસ થવા માટે રાત દિવસ એક કરીને મહેનત કરતા હોય છે તેમની સાથે થઈ રહેલા અન્યાયને રોકવા માટે કડક પગલાં લેવા જોઈએ. | 606 | 0 | Loading... |
Photo unavailableShow in Telegram
કેજરીવાલની 10 ગેરેંટી જે સમૃદ્ધ ભારતનું નિર્માણ કરશે.
#KejriwalKi10Guarantee
01:00
Video unavailableShow in Telegram
આ લોકસભાની ચૂંટણીમાં સમગ્ર દેશમાંથી ભાજપનો સફાયો નિશ્ચિત છે. 4 જૂને દેશમાં INDIA ગઠબંધનની સરકાર બનશે અને આમ આદમી પાર્ટી તેમાં શામેલ હશે. 🇮🇳💯
અરવિંદ કેજરીવાલે લોકસભા ચૂંટણી 2024 માટે "કેજરીવાલ 10 ગેરંટી" જાહેર કરી
1. સમગ્ર દેશમાં 24 કલાક વીજળી પ્રદાન કરશે, ગરીબોને 200 યુનિટ /મહિને મફત વીજળી મળશે
2. બધી સરકારી શાળાઓને ઉત્તમ બનાવો, દરેક બાળકને સારું, વૈભવી અને મફત શિક્ષણ આપો
3. દરેકને સારી સારવાર મળશે. દરેક વ્યક્તિની સારવાર મફત રહેશે
4. રાષ્ટ્ર સર્વોચ્ચ. ચીને આપણા દેશમાંથી જે જમીન પર કબજો કર્યો છે તેને અમે મુક્ત કરાવીશું. રાજદ્વારી પ્રયાસો પણ થશે અને સેનાને પણ સ્વતંત્રતા આપવામાં આવશે
5. અગ્નિવીર યોજના બંધ કરવામાં આવશે, જે લોકો અત્યાર સુધી અગ્નિવીર યોજના હેઠળ જોડાયા છે તેમની પુષ્ટિ કરવામાં આવશે. સેનામાં ફરી શરૂ થશે કાયમી નોકરી
6. સ્વામીનાથન રિપોર્ટના આધારે ખેડૂતોને પાકની યોગ્ય કિંમત આપવામાં આવશે
7. દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે
8. 1 વર્ષમાં 2 કરોડ નોકરીઓની વ્યવસ્થા કરવામાં આવશે
9. ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે ચાર રસ્તા પર ઉભા રહીને ભાજપનું વોશિંગ મશીન તોડવામાં આવશે. ઈમાનદાર લોકોને જેલમાં મોકલવાની અને ભ્રષ્ટાચારીઓને સુરક્ષા આપવાની ભાજપની સિસ્ટમ ખતમ થઈ જશે
10. વેપાર કરવાની વ્યવસ્થા સરળ બનાવવામાં આવશે. પીએમએલએમાંથી જીએસટીને બહાર કાઢવામાં આવશે
INDIA ALLIANCE 🇮🇳💪
AAP ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે તેની ખુશીમાં પોરબંદર ખાતે 'આપ' અને કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી.
00:56
Video unavailableShow in Telegram
आम आदमी पार्टी एक विचार है जिसे कोई तानाशाह खत्म नहीं कर सकता 🔥🙏
आज अरविंद केजरीवाल की दहाड़ सुन तानाशाह के पैरों तले जमीन खिसक गई होगी 💯
#KejriwalSpeechShakesModi
01:00
Video unavailableShow in Telegram
संकट हरे मिटे सब पीरा
जो सुमिरै हनुमत बलबीरा🕉️🙏
मुख्यमंत्री अरविंद केजरीवाल जी ने अपनी धर्मपत्नी सुनीता केजरीवाल जी व पंजाब के CM भगवंत मान जी के साथ किए भगवान हनुमान जी के दर्शन 🙏